SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ quad=ro જુદા વિસા શsË...flઝરૂા. પૂ. આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ “યતિદિનચર્યા' ગ્રંથમાં ગચ્છને આરાધક બનાવવાની વ્યવસ્થા જણાવી છે. તે અધિકારમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદકનું મહત્વ બતાવ્યું. આવા મહાપુરુષો ગચ્છમાં હોય તો ક્યારેક કોઇ સાધુ ચારિત્ર મોહનીયના ઉદયમાં પણ જાતને વિશિષ્ટ પ્રયત્ન દ્વારા બચાવી શકે છે. પરિષહોથી કંટાળેલા સાધુ આવા વિશિષ્ટ સમુદાયને મહત્ત્વ ન પણ આપે એવું ય બને; કેમકે “આવા સમુદાયથી ચિત્તવૃત્તિ ટકાવવાનું બળ મળે છે''. એવી સમજણ સ્થિર થઇ નથી. સમજણના અભાવે થથી પ્રવૃત્તિમાં પરિસહી આવે તો કોણ સમાધિ ટકાવે ? બળ કોણ પુરે ? કર્મની નિર્જરા કરવા માટે પરિસહો સહવાના છે. પરિષહ એટલે શું ? પર = ચારે બાજુથી, સ= સહન કરવું. શાસ્ત્રાજ્ઞાને નજરમાં રાખી કર્મ ખપાવવા પરિષદો સહવાના છે. એમાં મોહનયનો ક્ષયોપશમ હોય તો નિર્જરા થાય. અને મોહનીયનો ક્ષયોપશમ ન હોય તો નિર્જરા ન થાય. પરિષહો બે રીતે સહન થાય (૧) આવી ગયેલા પરિષહો ધીરતા પૂર્વક સહી લેવા અને (૨) નહીં આવેલા પરિષહોને સામે ચઢી ઉભા કરવા-ઉદીરણા કરવી...બન્ને પ્રકારના પરિષહો કર્મની નિર્જરા માટેજ સહન કરવાના છે. મિથ્યાત્વ-સ્ત્રી આદિ વાચના-૪૭ ૪ ૧૦૩ કી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy