SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ quad-c ઉમા -સમયે પુત્તિ રિય...દ્દિદ્દા ગાથા ૬૬ પરમાત્માનું શાસન પામી સંયમ મેળવ્યા પછી સંયમ જીવન શુદ્ધ કરવાના માર્ગદર્શન રૂપે પૂ.આ. ભાવવિજય મ. સાહેબે જ્ઞાનીઓની આજ્ઞાને આ સામાચારી ગ્રંથમાં ઢાળી છે. બે પ્રહર સ્વાધ્યાય, દેરાસર દર્શન કરવા, ગોચરીનો સમય થાય ત્યારે સાધુએ શું કરવું તે અધિકાર જણાવે છે. ગોચરીનો સમય થાય ત્યારે પ્રાચીનકાળમાં રોજ જોગની જેમ વિધિ કરતા હતા. લઘુવંદન ઇરિયાવહિયા કરી આદેશ માંગે. મીવન ! પત્રાાિ સ્થાને સ્થાપવામિ ? કહી પાત્ર યોગ્ય સ્થાને મૂકી ૩ વાર પ્રમાજી ગુરુ પાસે ઉપયોગ કરી આવસ્યહી કહી સંઘાટકની સાથે ગોચરી જાય એકલા જવામાં સ્ત્રીનો, કૂતરાનો, શત્રુનો (પ્રત્યનિક) ઉપદ્રવ થાય વળી દોષની ગવેષણા બે સાધુ હોય તો સારી રીતે થાય મહાવ્રતની જાળવણી થાય માટે સંઘાટક ગોચરી જાય ગોચરીએ જતાં પીવસ્રહી’ કહીને નીકળે. ગોચરી નીકળતા ઉપયોગનો કાઉસ્સગ્ન કરે. ઉપયોગનો કાઉસ્સગ્ન અત્યારે સવારે સક્ઝાય પછી થાય છે. પૂર્વકાળમાં ગોચરી વખતે કરતા. ગોચરીએ જતા સાધુ ગૌતમ સ્વામીનું નામ લઇને જાય. મિષ્ટાન્ન-પાનીસ્વરપૂછામ : એ ગૌતમ સ્વામીનું વિશેષણ છે. અહીં ‘મિષ્ટ' એટલે “સંયમ યોગ્ય = દોષ રહિત” અર્થ લેવો. શુદ્ધ નિર્દોષ જ આહારની સાધુને અપેક્ષા હોય ગોચરી જતો સાધુ વારં"= વાયુ જે નાડીમાં ચાલતો હોય તે બાજુના પગ પ્રથમ ઉપાડે. ચંદ્રનાડી (ડાબી નાસિકા) માં શ્વાસ ચાલતો હોય તો ડાબો પગ અને સૂર્યનાડીમાં (જમણી વાચના-૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy