SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ @ાશિથ્વી પોત્તિ માનીયા.../૧રપા તતઃ પતિ# પ્રતિક્લેરા વંદન તત્તે...ટી. II૧૨ાા પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ “યતિદિનચર્યા' ગ્રંથની રચના કરી છે. તેમાં... સંયમ જીવનને પ્રાપ્ત કર્યા પછી અનાદિના મોહના સંસ્કારોને રોકી...સંયમ જીવનની પદ્ધતિ કેવી રીતે અપનાવવી ? તે આ ગ્રંથમાં બતાવે છે. સવારે રાઇપ્રતિક્રમણમાં મુહપત્તિ, પડિલેહણ પછી વાંદણા આવે તે વાંદણાનો અધિકાર કહે છે. વંદન શબ્દનો અપભ્રંશ શબ્દ વાંદણા છે. વંદન ૩ પ્રકારના છે. (૧) જઘન્ય (૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ. ત્રણ અંગથી નમન તે જઘન્ય વંદન, ફેટાવંદન. પંચાંગ નમાવવાથી થાય તે મધ્યમ વંદન. બે ખમાસમણા ઇચ્છકાર નો પાઠ અભુઢિઓ વિગેરે દ્વારા વર્તમાનમાં જે પ્રચલિત વંદન છે. અને ગુરુ મહારાજની તારકતા સામે રાખી દ્વાદશાવર્ત વંદન કરે તે ઉત્કૃષ્ટ વંદન. ખરુ વંદન આ દ્વાદશાવર્ત વંદન છે. કાદશાવર્ત વંદન એટલે ? કાદશ-બાર; વંદનમાં બાર (૧૨) આવર્ત હોય તો દ્વાદશાવર્ત વંદન કહેવાય. જેમ દરીયામાં આવર્ત આવે છે. તેમ આપણે પણ જન્મ-મરણના આવર્તમાં છીએ. લોઢું લોઢાને કાપે, ઝેર ઝેરને કાપે તેમ આવર્ત આવોં ને કાપે. કૃષ્ણ મહારાજાએ ૧૮ હજાર મુનિઓને વંદન કર્યું. વંદન કરતાં-કરતાં તે વાચન-૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy