SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ quad-36 સંવે પુખ દિય...ર૪ll પૂ. આ. શ્રી ભાવદેવસૂરિ મ. એ બનાવેલ યતિદિનચર્યા' ગ્રંથની વાચનામાં તપધર્મનો અધિકાર ચાલી રહ્યો છે. આજે સંકેત પચ્ચકખાણનો અધિકાર છે. સંકેત પચ્ચખાણ એટલે “ધારણા પચ્ચસ્ક્રાણ”. તે ગંઠસી વિગેરે આઠ પ્રકારના છે. ગંઠસી તે ગાંઠ ને છોડે ત્યાં સુધી પચ્ચકખાણ કરે; તે ગંઠસી મુઠસી વિગેરે આઠ પ્રકારના પચ્ચકખાણ દેશવિરતિ માટે છે. વિરતિના માર્ગે જે આત્માઓ આવી શકતા નથી તેમને ધીરે ધીરે અભ્યાસ કરવા અર્થાત્ વિરતિના માર્ગમાં આવવા અને મોહનીયના સંસ્કાર કાપવા માટે આ બધા પચ્ચખાણો છે. સાધુને સર્વવિરતિ છે એમને એકાસણાદિમાં મુઠ્ઠસીના પચ્ચક્ખાણની જરૂર નથી. નવકારશીવાળો મુઠ્ઠસી કરે. આપણે તો તિવિહારનું પચ્ચખાણ છે જ. મુહૂસી કરવાથી સર્વવિરતિને ધક્કો લાગે છે કેમકે સર્વસાવદ્ય એટલે આજ્ઞા વિરુધ્ધ કરવાના પચ્ચકખાણ જ છે. માત્ર હાલ જીતકલ્પ પ્રમાણે પડિલેહણમાં મુઠ્ઠસીનું પચ્ચખ્ખાણ છે. આ ગ્રંથ સામાન્યતઃ યતિઓને અર્થાત્ સાધુઓને અનુલક્ષીને હોવા છતાં પ્રસંગોપાત દેશવિરતિની વાત પણ કરે છે. મનના બધા દરવાજા મોકળા છે તેવા આત્માઓ આવા પચ્ચકખાણ કરે તો મન થોડું ઘણું પણ વિરતિના ખીલે બંધાય છે. વિરતિનું બીજ પડે છે. કામભોગોનો ત્યાગ નથી કરી શકતો તેવો આત્મા આ રીતે પણ આગળ વધે અને પરંપરાએ મોક્ષ સુખને પામે. આથી જ અપ્રમત્તપણે આ પચ્ચખ્ખાણ કરવાનું ભવ્ય પુરુષોને જણાવ્યું છે. પચ્ચક્ખાણને ગાંઠે બાંધે તે દેવાયું બાંધે, વિસ્મરણ રહિત બની નવકાર ગણી વાચના-૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy