SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Quad-yo નામ રોજ તUસા મન સવગર પરીસણા...//૪૪ પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ. “યતિદિનચર્યા' ગ્રંથમાં સાધુ સામાચારીની વાત કરી રહ્યા છે. જેમાં પરિષહનો અધિકાર વિચારીએ છીએ તેમાં ૧૬ પરિસહની વિચારણા કરી હવે સત્તરમો પરિષહ તૃણસ્પર્શથી વિચારવાનું છે. ૧૭) તૃણસ્પર્શ : અજ્ઞાનથી બાંધેલાં કર્મો ઉદયે આવે તો સમભાવથી સહન કરવાની પ્રકૃતિ વિવેકી સાધુઓએ કેળવી હોય છે પૂર્વના કાળમાં બીમાર સાધુ માટે ઘાસ પાથરતા. તે માટે સાધુને... ૫ જાતનાં ઘાસ ખપે, ૫ જાતનાં ઘાસ ન ખપે. તેવું શાસ્ત્ર વચન છે. જેમાં પોલાણ હોય તેમાં જીવો હોય માટે ઉપયોગમાં ન લેવાય. આપણે ત્યાં ૧૨૦૦ વર્ષોથી જિતકલ્પમાં ‘તૃણ પંચક' નો ઉપયોગ બંધ છે. તો આપણા માટે આ પરિષહ કઇ રીતે થાય ? ખરબચડી ચીજ વાપરતાં મનમાં જે ખેદ થાય તે ન થવા દેવો. સ્પર્શેન્દ્રિયને પ્રતિકૂળ વસ્તુના સ્પર્શથી મનમાં અરતિ થવા ન દે તે તૃણાસ્પર્શ પરિષહ. રસ્તામાં સ્થવિર કલ્પીને દર્ભનું ઘાસ, કંટક સ્પર્શે તો ખેદ ન થવા દે. હાલ સ્પર્શેન્દ્રીયને અનુકૂળ ન આવે તેમાં ખેદ ન કરવો તે રૂપ પરિષહ છે. (ઘાસ પર દ્રષ્ટિ પડિલેહણ કરે તથા મુહપત્તિથી કરે.) ૧૮) મલ પરિષહ : 7=શરીરનો મળ; સિંધા-નાકનો મલ; શરીરના મલને દૂર કરવાનો પ્રયત્ન તે પરિષદને સહન કર્યો ન કહેવાય. M7 =પ્રસ્વર્જન્ય મલ. સાધુ એકાસણું વાચના-પ૦ [૧૨] કરી છે. આ આ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy