Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005544/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભવવિ૨હસૂરિ, યાકિનીમહdજાસૂનુ હરિભદ્રસૂરિવિરચિત विंशतिविशिष्ठा शम्शः विवेयन (ઉત્તરાર્થ) વિવેચનકાર પંડિતવર્યશ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા પ્રકાશક સાતાર્થ છે.” ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ विंशति विंशिठा शम्शः विवेयन (उत्तरार्ध) મૂલ ગ્રંથકાર सूरिपुरंटर, याठिनीभहत्तरासूनु प.पू. माथार्थव श्रीभरिभद्रसूरीश्वर महाराणा આશીર્વાદદાતા षर्शनविद प्रावयनि प्रभाव स्व. प.पू. मुनिराम श्री भोषितविषय म.सा. (भोटा पंडित भ.सा.) વિવેચનકાર पंडितवर्थश्री प्रवियायंद्र जीभ भोता वी.सं. २५२७ : वि.सं. २०५७ छ.स. २००१ ० नठत-१००० १० आवृत्ति-१ भूत्य - 3०-०० સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. પ્રકાશક गीतार्थीगा ५, न भयंट सोसायटी, इत्तेहपुरा रोऽ, पालडी, अभावा-७. Sain Batucation Intermatonal For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન ગીતાર્થ ગંગા AHMEDABAD ૫, જૈન મર્ચંટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ ૧ ૬૬૦ ૪૯ ૧૧, ૬૬૦ ૩૬ ૫૯ શ્રી નટવરભાઇ એમ. શાહ, આફ્રીકાવાળા AHMEDABAD ૯, પરિશ્રમ બેંક ઓફ ઇન્ડીયા સોસાયટી, વિજયનગર ક્રોસીંગ પાસે, અમદાવાદ-૧૩. ૧ ૭૪૭ ૮૫ ૧૨, ૭૪૭ ૮૬ ૧૧ શ્રી નિકુંજભાઈ આર. ભંડારી MUMBAI વિષ્ણુમહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી રોડ, ચર્ચગેટ, મુંબઇ-૨૦. R (૦૨૨) - ૨૮૧ ૪૦ ૪૮, ૨૮૧ ૦૧ ૯૫ શ્રી શેલેષભાઈ બી. શાહ SURAT શ્રીનાથજી એપાર્ટમેન્ટ, છઠે માળે, હરિપરા, હાથ ફળીયા, સુરત-૧. = (૦૨૬૧) - (ઓ.) ૪૩ ૯૧ ૬૦, ૪૩ ૯૧ ૬૩ શ્રી કમલેશભાઇ દામાણી RAJKOT ‘જિનાજ્ઞા', ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦ ૦૦૧. 8 (૦૨૮૧) - (ઘર) ૨૩ ૩૧ ૨૦ શ્રી ઉદયભાઇ શાહ JAMNAGAR C/o, મહાવીર અગરબત્તી વકર્સ, C., સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર 6 (૦૨૮૮) - ૬૭ ૮૫ ૧૩ શ્રી વિમલચંદજી BANGALORE C/o,જે.જેમકુમારએન્ડકંપની, કુંદનમોર્ટ,ડી.એસ.લેન,ચિપેટક્રોસ,બેંગલોર-પ૬૦ ૦૫૩. (૦૮૦) (ઘર) ૨૨૫૯૯ ૨૫(ઓ.) ૨૮૭ ૫૨ ૬૨ મુદ્રક મુકેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઇટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ.પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થી તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાંગી બોધમાં સહાયકતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે. ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, પરંતુ કામ સમય માંગી લે તેમ છે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ . મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા. તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા.નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઇ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેના પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વ જિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી ઉપર્યુક્ત વિનંતી લક્ષ્યમાં રાખીને પ્રધાન કાર્ય જયાં સુધી બહાર ન આવે ત્યાં સુધી કામચલાઉ ધોરણે પૂરક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. પ્રકાશકીય તત્ત્વ જિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે તેવી આશા સહિત ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only ટ્રસ્ટી ગણ ગીતાર્થ ગંગા Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમાંક વિષય પૃષ્ઠ પ્રવેશક યતિધર્મવિંશિકા શિક્ષાવિંશિકા ભિક્ષાવિંશિકા ભિક્ષાશુદ્ધિઅંતરાયલિંગવિંશિકા આલોચનાવિંશિકા પ્રાયશ્ચિત્તવિંશિકા યોગવિંશિકા કેવલજ્ઞાનવિંશિકા સિદ્ધવિભક્તિવિંશિકા " સિદ્ધસુખવિંશિકા ૧૦૩ ૧૨૭ ૧૬૧ ૧૮૪ ૨૦૧ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ १ * 4 4 * 4 * પ્રવેશક પ્રથમ ભાગમાં શ્રાવકધર્મની ઉત્કૃષ્ટ ભૂમિકારૂપ અગિયાર પ્રતિમા સુધીની ભૂમિકા બતાવી. હવે, ત્યાર પછી સાધક આત્મા યતિ થાય છે, તેથી તેનું સ્વરૂપ બતાવે છે. અગિયારમીવિંશિકા પ્રવેશક ત્યાં પ્રથમ સાધુના ક્ષમા આદિદશ પ્રકારના યતિધર્મોનું વર્ગન કરેલ છે. તેમાં ક્ષમા, માર્દવતા, આવતા અને નિરીહતા-મુક્તિ એ ચાર ધર્મો ઉપકારી, અપકારી, વિપાક, વચન અને ધર્મને આશ્રયીને પાંચ ભેદવાળા બને છે. અને તેમાં મુનિને વચનક્ષમાદિ અને ધર્મક્ષમાદિ જ કેવલ હોય છે, પરંતુ ઉપકારી-અપકારી આદિ કેમ નથી હોતા તેનું વર્ણન સુંદર યુક્તિથી કરેલ છે. અને જેનાથી શ્રાવક ક્ષમાદિ ગુણવાળો હોય તો પણ તેને વચનક્ષમાદિ ભાવો ન હોઇ શકે અને મુનિને જ વચનક્ષમાદિ ભાવો કેમ હોય છે તે પણ જણાવેલ છે. વળી મુનિને લોકસંજ્ઞા નથી હોતી, તે પણ સુંદર યુક્તિથી બતાવેલ છે. હવે દશ પ્રકારના યતિધર્મોમાં બ્રહ્મચર્યનું પાલન અનુત્તરવાસી દેવોને હોય છે, તો પણ તેઓને ભાવથી બ્રહ્મચર્ય નથી જ, અને મુનિને ભાવથી બ્રહ્મચર્ય કેમ છે તેની વિશેષ યુક્તિ બતાવેલ છે. અબ્રહ્મના સેવનમાં કાયસ્પર્શ આદિ પાંચ પ્રકારના પ્રવિચારો હોય છે, અને તે પ્રવિચારો બારમા દેવલોક સુધી જ હોય છે અને ત્યાર પછી ઉપરના દેવલોકમાં પાંચે પ્રકારના પ્રવિચારો નથી, છતાં બ્રહ્મચર્ય નથી; અને મુનિને કેવા પ્રકારનો પરિશુદ્ધ આશય છે કે જેથી ભાવથી બ્રહ્મચર્ય તેઓને છે, તે વાત પણ પ્રસ્તુત વિંશિકામાં સ્પષ્ટ થાય છે. બારમીવિંશિકા સાધુ દીક્ષા લીધા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા ગ્રહણ કરે છે. તેથી દશ પ્રકારનો યતિધર્મ બતાવ્યા પછી બારમી શિક્ષાવિંશિકા બતાવે છે. મુનિને ગ્રહગશિક્ષા અને આસેવનશિક્ષાથી ચક્રવર્તીથી પણ કેવું અધિક સુખ પ્રાપ્ત થાય છે તે અનેક યુક્તિઓથી બતાવેલ છે. જેથી વિચારકને મુનિનું સુખ કેવું હોય છે અને ભૌતિક સુખ કેવું હોય છે તેનો પણ ભેદ યથાર્થ જણાય છે. મુનિની ગ્રહગશિક્ષા અને આસેવનશિક્ષાની ક્રિયા કેવા પ્રકારના પ્રયત્નથી થાય છે, અને For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક * * * ૨ પ્રારંભિક ભૂમિકામાં ત્યાં પ્રીતિઅનુષ્ઠાન હોય છે, ત્યાર પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં જ ભક્તિઅનુષ્ઠાન અને વચનઅનુષ્ઠાન અને અંતે અસંગઅનુષ્ઠાન કઇ રીતે પ્રાપ્ત થાય છે, તે યુક્તિથી બતાવેલ છે. વળી મુનિ આહાર, ઉપધિ અને વસતિમાં કઇ રીતે સંયમવાળા હોય છે કે જેથી તેમની ચારિત્રકાય નિર્મળ બને છે તે વાત યુક્તિથી બતાવેલ છે. તેરમીવિંશિકા * અગિયારમી વિંશિકામાં યતિધર્મ બતાવ્યો. યતિ થયા પછી શિક્ષા ગ્રહણ થાય છે. તેથી તેનું સ્વરૂપ બારમી વિંશિકામાં બતાવ્યું. અને તેવા યતિ કઇ રીતે ભિક્ષા ગ્રહણ કરે છે તેનું સ્વરૂપ તેરમી વિંશિકામાં બતાવે છે. સાધુને ભિક્ષાના ૪૨ દોષો, માંડલીના ૫ દોષો અને ૬ કારણથી મુનિ ભિક્ષા ગ્રહણ કરે છે તેનું સ્વરૂપ અને વસ્ત્ર, પાત્ર અને વસતિ આદિમાં પણ સાધુને કયા દોષો લાગે છે અને તે સર્વ દોષોથી રહિત ભિક્ષા, વસ્ત્ર, પાત્ર અને વસતિમાં યત્ન કરનાર મુનિ કઇ રીતે ભાવઆરોગ્ય પ્રાપ્ત કરે છે અને અંતે નિર્વાણ પામે છે તે વાત યુક્તિથી આ વિંશિકામાં બતાવેલ છે. ચૌદમીવિંશિકા ભિક્ષામાં જતા મુનિને કઇ રીતે ઉપયોગ કરવો જરૂરી છે તે બતાડવા માટે મુનિને ઉપયોગની વિશેષ ક્રિયા કરવાની આવે છે તેનું સ્વરૂપ ચૌદમી વિંશિકામાં બતાવવામાં આવેલ છે. દૈવયોગે આ વિંશિકાના ૬ શ્લોકો જ પ્રાપ્ત છે, બાકીના ઉપલબ્ધ નથી. છતાં મુનિની ઉપયોગની ક્રિયા કઇ રીતે કરવાની છે તેનો વિશદ બોધ આટલા શ્લોકોમાં પણ પૂ. હરિભદ્રસૂરિ મહરાજાએ કરાવેલ છે. પંદરમી વિંશિકા મુનિ દીક્ષા ગ્રહણ કર્યા પછી શિક્ષા ગ્રહણ કરવામાં અને નિર્દોષ આહારાદિમાં યત્ન કરે છે. આમ છતાં, ક્યારેક માયાથી વ્રતમાં સ્ખલના થાય તો તેની શુદ્ધિ માટે કઇ રીતે આલોચના કરવી તે બતાડવા માટે પંદરમી આલોચનાવિંશિકા કરેલ છે. ત્યાં ક્યારે આલોચના કરવી જોઇએ, કેવા ગુરુ પાસે આલોચના કરવી જોઇએ અને તેના માટે સિદ્ધકર્મા ગુરુ જ આવશ્યક છે, અન્ય કોઇ પાસેથી આલોચના કરવાથી હિત થતું નથી તે વાત યુક્તિથી બતાવેલ છે. અને સિદ્ધકર્મા ગુરુ પાસે પણ કેવી રીતે આલોચના કરવી જોઇએ કે જેથી પ્રમાદથી થયેલો દોષ અવશ્ય નાશ પામે, અને સશલ્ય આલોચનાથી કઇરીતે સંસારવૃદ્ધિ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક થાય છે અને સમ આલોચનાથી કઇ રીતે સંસાર પરિમિત થાય છે તે વાત પણયુક્તિઓથી બતાવેલ છે. સોળમી વિંશિકા પંદરમી વિંશિકામાં સાધુને સંયમજીવનમાં થયેલી સ્કૂલનાના નિવારણ માટે આલોચનાની વિધિ બતાવી. હવે આલોચના કર્યા પછી પ્રાયશ્ચિત્તથી સ્કૂલનાની શુદ્ધિ કરવાની હોય છે. તેથી સોળમી વિંશિકામાં દશ પ્રકારના પ્રાયશ્ચિત્તના ભેદો બતાવે છે. સામાન્ય નિયમ પ્રમાણે જે ભાવથી પાપ થયું હોય તેનાથી બળવાન પ્રતિપક્ષી (વિરોધી) પરિણામ થાય તો પાપ અવશ્ય નાશ પામે, અને આલોચના તે રીતે જ કરવાની હોય છે કે જેથી પાપના પરિણામો કરતાં અધિક સંવેગ ઉલ્લસિત બને, અને અધિક સંવેગથી અવશ્ય પાપનાશ થઇ જાય છે. તો પછી પ્રાયશ્ચિત્ત કરવાનું પ્રયોજન શું? આ પ્રકારનો પ્રશ્ન વિચારકને ઉઠે, તેનું સમાધાન પ્રસ્તુત વિંશિકામાં સારી રીતે કરેલ છે. અને પ્રાયશ્ચિત્ત કરનાર જીવ આલોચના તીવ્ર સંવેગથી કરે તો સર્વ પાપોનો નાશ પણ થઇ શકે છે તે વાત યુક્તિથી બતાવેલ તે સિવાય કેવા પ્રકારનાં પાપોમાં કેવું પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તેવો વિભાગ સામે રાખીને દશ પ્રકારના પ્રાયશ્ચિત્તોનો વિભાગ બતાવેલ છે, જેનાથી પ્રાથમિક ભૂમિકામાં પોતે કેવું પાપકર્યું છે અને તેનાથી પોતે કેવા પ્રાયશ્ચિત્તનો અધિકારી છે, તેવું જ્ઞાન પણ થાય છે. અને પ્રાયશ્ચિત્ત કઇ રીતે લેવું જોઇએ તે બતાવેલ છે, જેથી યોગ્ય જીવ સમ્યફ પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરી શકે. પ્રાયશ્ચિત્ત આપનાર ગુરુ પ્રાયશ્ચિત્ત લેનાર વ્યક્તિના ભેદથી કઇ રીતે પ્રાયશ્ચિત્તનો ભેદ કરી શકે તે પણ બતાવેલ છે, જેથી પ્રારંભિક પ્રાયશ્ચિત્તના વિષયમાં સર્વ પાસાંઓનો બોધ થાય છે. સત્તરમીવિંશિકા અગિયારમી વિંશિકાથી માંડીને અત્યાર સુધી પ્રથમ યતિધર્મ બતાવ્યો. યતિધર્મ ગ્રહણ કર્યા પછી સાધુ પ્રહાગશિક્ષા અને આસેવનશિક્ષા મુખ્યરૂપે કરે છે તેની વિધિ બતાવી. ત્યાર પછી સાધુને સંયમયોગની વૃદ્ધિ માટે વસ્ત્ર, પાત્ર, ભિક્ષા અને વસતિની આવશ્યકતા રહે છે, તેની શુદ્ધિ કઈ રીતે સાધુ કરે છે તે વાત બતાવી. ત્યાર પછી ભિક્ષાશુદ્ધિ માટે આવશ્યક ઉપયોગની ક્રિયા બતાવી અને ભિક્ષામાં પ્રાપ્ત થતા અંતરાયની શુદ્ધિ બતાવી. આ રાત રે ! નિરાકુળ સંયમ પાળી શકે છે. તેમ છતાં અનાદિ અભ્યાસને કારણે કોઇ ખલના થાય તો તેની શુદ્ધિ કઇ રીતે કરવી તેના માટે આલોચના અને પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ બતાવ્યું, અને તેનાથી શુદ્ધ થયેલો સાધુ પોતાની સર્વ ક્રિયાને મોક્ષસાધક યોગરૂપ બનાવે છે. તેથી હવે યોગ શું ચીજ છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક તે સત્તરમી વિંશિકામાં બતાવે છે. નિશ્ચયનયથી ભગવાનના વચનાનુસાર સાધુના સર્વવ્યાપારો ધર્મરૂપ છે, તેથી યોગરૂપ જ છે તેમ બતાવીને વ્યવહારનયથી યોગ સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન ભેદથી પાંચ પ્રકારનો છે, અને તેમાં પ્રથમ ત્રાગ ભેદ કર્મયોગરૂપ છે અને પાછળના ત્રાગ ભેદ જ્ઞાનયોગરૂપ છે અને આયોગના ભેદો નિશ્ચયનયથી દેશવિરતિધર અને સર્વવિરતિધરને હોય છે, અને વ્યવહારનયથી અપુનબંધકને પણ હોય છે તે વાત યુક્તિથી બતાવેલ છે. અને સ્થાનાદિ પાંચ પણ ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિના ભેદથી ચાર પ્રકારે થાય છે. આમ યોગના કુલ ૨૦ભેદોની પ્રાપ્તિ છે અને તેની પ્રાપ્તિમાં કારાગીભૂત કેવા ભાવો છે અને ઇચ્છાદિ ચારની પ્રાપ્તિનું કાર્ય શું છે તેનો વિસ્તારથી બોધ પ્રસ્તુત વિંશિકામાં કરાવેલ છે. અને ચૈત્યવંદનની ક્રિયામાં સ્થાનાદિ પાંચે યોગોનું યથાર્થ યોજન કરીને બતાવેલ છે, જેથી જિજ્ઞાસુને કઈચૈત્યવંદનની ક્રિયા યોગરૂપ છે અને કઈ ચૈત્યવંદનની ક્રિયા, ક્રિયામાત્રરૂપ છે તેનો બોધ થાય છે. વળી કેટલાક ક્રિયાને નહીં કરનારા કરતાં જેમ તેમ ક્રિયા કરનારાથી જ તીર્થ ચાલે છે તેમ માનીને યથા તથા કરાતી ક્રિયાનો નિષેધ કરતાં તેઓ ખરેખર શાસનના નાશમાં કઈ રીતે નિમિત્ત બને છે તે વાત યુક્તિથી બતાવેલ છે. વળી આ યોગ પ્રીતિ, ભકિત, વચન અને અસંગના ભેદથી ચાર પ્રકારે પણ થાય છે, અને આ યોગથી કામ કરીને નિર્વાણ કઇ રીતે થાય છે તે યુક્તિથી બતાવેલ છે. અઢારમીવિંશિકા પૂર્વની વિંશિકામાં સાધુની ક્રિયાયોગરૂપ કઇ રીતે છે તે બતાવ્યું. હવે તે યોગના પ્રકર્ષથી જીવને કેવળજ્ઞાન પ્રગટે છે, તેથી કેવળજ્ઞાન શું છે તે પ્રસ્તુત વિંશિકામાં બતાવેલ છે. છમસ્થાવસ્થા સુધી જ્ઞાન અને દર્શનનો ભેદ છે પરંતુ કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં કોઇ ભેદ નથી, અને કેવળજ્ઞાન કેવા પ્રકારના જીવનું સ્વરૂપ છે તે વાત યુક્તિથી બતાવેલ છે. અને કેવળજ્ઞાની ત્રણે કાળના સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયોને એકસમયમાં જાણે છે-દેખે છે તે વાત યુક્તિથી બતાવી છે. વળી, કેટલાક માને છે કે શેયના આકારવાળો કેવલજ્ઞાનનો આકાર હોય છે, તેનું યુક્તિથી નિરાકરાગ કરીને કેવલજ્ઞાન શેયના ગ્રહાણપરિણામરૂપ છે, પણ શેયના આકારરૂપ નથી તે યુક્તિથી બતાવેલ છે. વળી કેટલાક માને છે કે અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ થાય છે તેમ કેવલજ્ઞાનમાં સર્વ જ્ઞેય પદાર્થો દેખાય છે તે વાત પણ કઈ રીતે સંગત નથી, તે બતાવીને કેવળજ્ઞાન એ જીવના પરિણામરૂપ છે અને શેયના ગ્રહોગપરિણામરૂપ છે તે વાત યુક્તિથી સ્થાપન કરેલ છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક તે સિવાય ચંદ્રાદિ કરતાં પાગ કેવળજ્ઞાન અધિક પ્રકાશવાળું છે તે દૃષ્ટાંતથી કેટલાક જીવો કેવળજ્ઞાનને સર્વગત માને છે તેનું પણ નિરાકરણ કરીને કેવળજ્ઞાન જીવના આત્મપ્રદેશોને છોડીને અન્યત્ર જતું નથી તે યુક્તિથી બતાવેલ છે અને કેવળજ્ઞાનના ફળરૂપ સર્વોત્તમ એવું મોક્ષફળ છે તે વાત બતાવેલ છે. ઓગણીશમીવિંશિકા કેવળજ્ઞાનના ફળરૂપ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ છે, તેથી વ્યવહારનયને આશ્રયીને સિદ્ધના પંદર ભેદો પ્રથમ બતાવ્યા. ત્યાર પછી નિશ્ચયનયથી સર્વપાણ સિદ્ધો કઇ રીતે સમાન છે તે યુક્તિથી બતાવેલ છે, અને સિદ્ધના પંદર ભેદમાં સ્ત્રીલિંગસિદ્ધનો ભેદ આવે છે, આમ છતાં દિગંબર સ્ત્રીલિંગસિદ્ધનો અર્થ બીજી રીતે કરીને સ્ત્રીને મુક્તિ માનતો નથી, તેનું શાસ્ત્રીય યુક્તિથી નિરાકરણ કરીને સ્ત્રીઓને કઇ રીતે મુક્તિ થઇ શકે છે તેનું સ્થાપન કરેલ છે. સિદ્ધના જીવો સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, નિરુપમ સુખથી યુક્ત છે અને જન્માદિ ક્લેશથી રહિત છે. આમ બતાવ્યું જેથી તેને સાંભળીને પણ યોગ્ય જીવો યોગમાર્ગમાં યત્ન કરવા માટે ઉત્સાહિત થાય. વીસમીવિંશિકા સિદ્ધોને નિરુપમ સુખ છે એમ કહ્યું, ત્યાં કોઈને શંકા થાય કે મોક્ષમાં કોઈ ભોગસામગ્રીનથી તો સુખ કઇ રીતે સંભવે? તેથી વીસમી વિંશિકામાં દષ્ટાંતથી, શાસ્ત્રવચનથી અને યુક્તિથી સિદ્ધમાં કઇ રીતે ઉપમાનીત સુખ છે અને તેવું સુખ સંસારમાં ક્યાંય સંભવે નહિ તે વાત વિસ્તારથી બતાવી છે, જેથી ભવ્ય જીવો સિદ્ધના સુખને સાંભળીને સંસારમાર્ગથી વિરક્ત થઇને યોગમાર્ગમાં સુદઢયત્ન કરવા માટે ઉત્સાહિત થાય. ક છે વિંશતિ વિંશિકા શબ્દશઃ વિવેચન - પૂર્વાર્ધમાં દસ વિંશિકાઓ આપી છે અને આ વિંશતિ વિંશિકા શબ્દશઃ વિવેચન - ઉત્તરાર્ધમાં બાકીની દસ વિંશિકાઓ કહેવાઇ છે. આ વીસે વિંશિકાને સંક્ષેપ સાર પાગ કોઇ વિચારેક આત્મા સાવધાનીપૂર્વક વાંચે તો તેને આ ગ્રંથમાં શું પદાર્થો બતાવ્યા છે તે જાગવાની અવશ્ય જિજ્ઞાસા થાય. તે જિજ્ઞાસાથી જજો સમ્યગ્યત્ન કરે તો તેને પણ સંસારમાં અવશ્ય ધર્મની આવશ્યકતા જણાય. કેમ કે પોતે શાશ્વત છે તે નિર્ણય થાય તો શાશ્વત એવા પોતાના આત્માના For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક હિતની તે ઉપેક્ષા ન કરી શકે. - પ્રસ્તુત ગ્રંથ ઉપર કોઇ ટીકા ઉપલબ્ધ નથી. આમ છતાં, વર્તમાનમાં જે કોઈ લખાણો ઉપલબ્ધ છે તેને સામે રાખીને ગ્રંથકારના આશયને સ્વક્ષયોપશમને અનુસાર ખોલવા માટે મારા વડે પ્રયત્ન કરાયો છે. આમ છતાં, યોગની વાતો અતિ ગંભીર છે અને અતિ સંક્ષેપમાં પૂજ્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પદાર્થો લખ્યા છે. જેથી તેનું વિવેચન કરવામાં સ્વમંદ બુદ્ધિને કારણે જેમ્બલનાઓ થઈ હોય તે ગીતાર્થો સુધારીને વાંચે. ક ક ક વસ્તુત ગ્રંથકારશ્રી જેકહે છે તે જ તત્ત્વ છે અને તેને ખોલવાના પ્રયત્નથી અધિક નવું કોઇ પણ કથન અનાભોગથી પણ થયું હોય તો તે તત્ત્વનથી એમ સમજીને પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જાણવા માટે પ્રયત્ન કરવો. પ્રવીણચંદ્ર ખીમજી મોતા. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ 3 યતિધર્મવિંશિકા । यतिधर्मविंशिका एकादशी ।। અવતરણિકા: પૂર્વની વિંશિકામાં શ્રાવકધર્મની પ્રતિમાઓ બતાવી. પ્રતિમા વહન કર્યા પછી આગળની ભૂમિકારૂપે શ્રાવક સંયમધર્મ ગ્રહણ કરે છે, તેથી હવે યતિધર્મ બતાવે છે. આ ભાગ વિંશતિ વિંશિકાનો મધ્ય ભાગ હોવા થી અહીં પ્રથમ ગાથામાં મંગલાચરણ કરે છે नमिऊण खीणदोसं गुणरयणनिहिं जिणं महावीरं । संखेवेण महत्थं जइधम्म संपवक्खामि ॥१॥ नत्वा क्षीणदोषं गुणरत्ननिधिं जिनं महावीरं । संक्षेपेण महार्थं यतिधर्मं संप्रवक्ष्यामि ॥१॥ અqયાર્થ: TURયનિહિં ગુણરત્નના નિધિ વોરં ક્ષીણદોષવાળા મહાવીરં નિri મહાવીર જિનને મિઝા નમસ્કાર કરીને મહત્યે નફધાં મહાન અર્થવાળા યતિધર્મને સંવેળા સંવામિ હું સંક્ષેપથી કહીશ. ગાથાર્થ: ગુણરત્નના નિધિ, ક્ષીણદોષવાળા મહાવીર જિનને નમસ્કાર કરીને મહાન અર્થવાળા યતિધર્મને સંક્ષેપથી હું કહીશ. II૧૧-૧ના અવતરણિકા: ૧૦ પ્રકારના યતિધર્મનાં નામ બતાવે છે खंती य मद्दवजवमुत्ती तवसंजमे य बोद्धव्वे । सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥२॥ शान्तिश्च मार्दवावमुक्तयस्तपस्संयमौ च बोद्धव्याः । सत्यं शौचमाकिंचनं च ब्रह्म च यतिधर्मः ।।२।। અoqયાર્થ: વંતી ય અને ક્ષમા મદ્વઝવ માર્દવ, આર્જવ મુન મુક્તિ (નિર્લોભતા) તવ તપ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ | 0 યતિધર્મવિંશિકા સંગને ય અને સંયમ સવં સત્ય તોય ર અને શૌચ (પવિત્રતા) ગાવિ ર અકિંચનતા અને વંમં બ્રહ્મચર્ય નમો યતિધર્મ વોર્વે જાણવા. ગાથાર્થ: અને “ક્ષમા, માદેવ, આર્જવ, મુક્તિ (નિર્લોભતા), તપ, સંયમ, સત્ય, શૌચ (પવિત્રતા), અકિંચનતા અને બ્રહ્મચર્ય યતિધર્મ જાણવા. ll૧૧-શા અવતણિકા: પૂર્વની ગાથામાં દસ પ્રકારના યતિધર્મનાં નામો કહ્યાં. હવે તેમાં ક્ષાંતિ એટલે કે ક્ષમારૂપ પ્રથમ ધર્મને બતાવવા અર્થે ક્ષમાના પાંચ ભેદો કહે છે उवगारवगारिविवागवयणधम्मुत्तरा भवे खंती । साविखं आदितिगं लोगिगमियरं दुगं जइणो ॥३॥ उपकार्यपकारिविपाकवचनधर्मोत्तरा भवेत् क्षान्तिः । सापेक्षमादित्रिकं लौकिकमितरं द्विकं यतेः ॥३॥ અqયાર્થ: ૩વII વારિવિવાવિયાધમુત્તા વંતી નવે ઉપકારી ક્ષમા, અપકારી ક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા (એમ પાંચ પ્રકારની ક્ષમા) હોય છે. માહિતિ સાવિવરવું તળિri તેમાં પ્રથમની ત્રણ સાપેક્ષ (અને) લૌકિક છે. ગળો યતિને (છેલ્લી) બે (હોય છે.) = વચનક્ષમા અને ધર્મક્ષમા હોય છે, જે ત્યાં ઇતર છે = નિરપેક્ષ અને લોકોત્તર છે. આ શ્લોકમાં ઉત્તરપદનો અન્વય ઉપકારી આદિ પાંચ સાથે જોડવાનો છે. તે આ રીતેઉપકારી પદના ઉત્તરપદથી અભિધેય છે તેવી ક્ષાંતિ. તેવી રીતે પાંચમાં યોજવાથી ઉપકારી શાંતિ, અપકારી શાંતિ આદિ પાંચ ભેદો પ્રાપ્ત થાય છે. અહીં પ્રાકૃતમાં (મૂળ શ્લોકમાં) ૩વIRવાવિવાવિયાધિમુત્તરા શબ્દમાં વારિ શબ્દ પછી પ્રાકૃત પાઠમાળા પાઠ-૨ નિયમ-૨ થી સ્વર પર છતાં પૂર્વના સ્વરનો પ્રયોગ અનુસાર પ્રાયઃ લોપ થાય છે. તે નિયમ પ્રમાણે સવારના નો લોપ થાય છે અને “” ‘’માં ભળવાથી વIRવારિ શબ્દ બન્યો છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ 0 યતિધર્મવિશિકાd ગાથાર્થ: ઉપકારી ક્ષમા, અપકારી ક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા (એમ પાંચ પ્રકારની ક્ષમા) હોય છે. તેમાં પ્રથમની ત્રણ સાપેક્ષ (અને) લૌકિક છે. યતિને છેલ્લી બે એટલે કે વચનક્ષમા અને ધર્મક્ષમા હોય છે, જે લોકોત્તર અને નિરપેક્ષ છે. ભાવાર્થ: આપણા ઉપર ઉપકાર કર્યો હોય એવી વ્યક્તિ પાસેથી કોઇવાર કટુવચન સાંભળવા મળે કે ઉપકારી વ્યક્તિ સંબંધી અન્ય કોઇપણ ક્રોધનાં નિમિત્તો ઊભાં થાય તો એવું વિચારવું કે, “આ તો મારા ઉપકારી છે. એમની ઉપર મારાથી કેવી રીતે ગુસ્સો કરાય? અને જો ગુસ્સો કરું તો મારો ઉપકારનો સંબંધ નાશ પામે” આવું વિચારીને ગુસ્સો ન કરવો, તે ‘ઉપકારક્ષમાં છે. ગુસ્સો કરવાથી સામેની વ્યક્તિ આપણી અપકારી બની જશે. તે કોધિત થઈ જશે અને ભવિષ્યમાં આપણને જદુઃખી કરશે અથવા આપણું ઘણું નુકસાન કરશે.” એવું વિચારીને ગુસ્સામાં નિમિત્ત પ્રાપ્ત થયાં હોય તો પણ ક્ષમા ધારણ કરવી, તે અપકારીમાં ગુસ્સાના વિપાકનું ચિંતવન કરીને, ગુસ્સાનાં આલોકનાં ફળોનો અને પરલોકનાં ફળોનો વિચાર કરીને, તે ફળોની ભયાનકતા કે અનર્થકારિતા ઉપસ્થિત કરીને ગુસ્સો ન કરવો, તે “વિપાકક્ષમાં છે. વારંવાર આવા પદાર્થનું ચિંતવન કરવાથી તે તે પ્રકારનાં અક્ષમાનાં નિમિત્તો ઊભાં થાય ત્યારે પણ ગુસ્સો ન આવે એવી જીવની પ્રકૃતિ તૈયાર થાય છે, તે ઉપકારી આદિ ત્રણ પ્રકારની ક્ષમા છે. આ ત્રણ પ્રકારની ક્ષમા ઉપકારી આદિ ભાવને આશ્રયીને થાય છે, તેથી તે ત્રણ પ્રકારના ભાવને સાપેક્ષ છે અને માટે જ તેને “સાપેક્ષ ક્ષમા’ કહેલ છે. વળી આગળની બે ક્ષમા કરતાં આ પ્રથમ ત્રણ ક્ષમાને લૌકિક કહે છે. તેનો ભાવ એ છે કે શિષ્યલોક આ પ્રકારના ઉપકાર આદિને યાદ કરીને ક્ષમા કેળવે તેવી આ ત્રણ ક્ષમા છે, પરંતુ ભગવાનની આજ્ઞાના સ્મરણથી નિયંત્રિત પરિણામરૂપ એવી આ લોકોત્તર ક્ષમાં નથી. શાસ્ત્રવચનના સ્મરણથી પ્રવૃત્તિ કરનાર મુનિને વચનક્ષમા હોય છે. મુનિ, ભગવાનના વચન અનુસાર જ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરતો હોય છે. આથી જ જ્યારે કોઇ વ્યક્તિ તરફથી કટુ વચન પ્રાપ્ત થાય કે ઉપસર્ગ આદિ પ્રાપ્ત થાય ત્યારે પણ મુનિ સામેની વ્યકિત ઉપકારી છે કે અપકારી છે કે ક્રોધાદિના દારુણ વિપાકને યાદ કરવાની For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 0 યતિધર્મવિંશિકા અપેક્ષા રાખ્યા વગર, માસુરીવૃત્તિ વયેના (ષની વૃત્તિનો ત્યાગ કરવો જોઇએ) એ પ્રકારના ભગવાનના વચનનું સ્મરણ કરીને ક્ષમાના પરિણામમાં જ યત્ન કરે છે. તેથી તેવા મુનિને ‘વચનક્ષમાં હોય છે. વચનક્ષમાના જ અતિ અભ્યાસથી, વચનના સ્મરણ વગર પણ ઉચિત પ્રવૃત્તિ કરવાનું જેનું માનસ તૈયાર થઇ જાય છે તેની ક્ષમા તે “ધર્મક્ષમાં છે. વચનક્ષમાં શાસ્ત્ર વચનાનુસાર સંયમજીવનમાં યત્ન કરનાર મુનિને જ હોય છે. વચનાનુસાર પ્રવૃત્તિના અતિ અભ્યાસથી પેદા થયેલ ધર્મક્ષમા, અસંગ અનુષ્ઠાનમાં હોય છે. તે ચંદનગંધન્યાયથી જીવની સહજ પ્રકૃતિરૂપ હોય છે. લોકોત્તર એવા ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાના આશયવાળા મુનિને વચનક્ષમા વર્તે છે, અને જ્યારે વચનક્ષમા અતિ અભ્યસ્ત બને છે ત્યારે એ ધર્મક્ષમા બને છે, માટે તે બંને ક્ષમાઓને લોકોત્તર ક્ષમાઓ કહી છે. વળી આ બંને ક્ષમાઓ ઉપકારી અપકારી કે ક્રોધના વિપાકના ચિંતવનથી થયેલી નથી, પરંતુ ઉચિત પ્રવૃત્તિ કરવાના જીવના અધ્યવસાયથી ઉત્પન્ન થયેલી હોવાને કારણે, તે બંને ક્ષમાને પ્રથમ ત્રણ ક્ષમાની જેમ ઉપકાર આદિ ભાવોની અપેક્ષા નહીં હોવાથી સાપેક્ષ ક્ષમા કહેલ નથી. ૧૧-3 અવતણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે બે ક્ષમા યતિને હોય છે, ત્યાં પ્રશ્ન થાય કે યતિને છેલ્લી બે ક્ષમા જ કેમ હોય? તેથી કહે છે - बारसविहे कसाए खविए उवसामिए य जोगेहिं । जं जायइ जइधम्मो ता चरिमं तत्थ खंतिदुगं ॥४॥ द्वादशविधे कषाये क्षपिते उपशामिते च योगैः । यज्जायते यतिधर्मः तच्चरमं तत्र शान्तिद्विकम् ॥४॥ અqયાર્થ: નં જે કારણથી રોહિં (ત્રણેય) યોગો વડે કરીને વારસવિહે બાર પ્રકારના વાસાણ કપાયનો વિણ ૩વસામિણ ક્ષયોપશમ થયે છતે ય જ નફથો યતિધર્મ નાયડુ થાય છે, તે તે કારણથી તત્વ ત્યાં=યતિધર્મમાં પરિણમે વંતિકું ચરમ શાંતિદિક હોય છેaછેલ્લી બે ક્ષમા હોય છે. * મૂળ ગાથામાં વિણ ૩વસામિા ને બદલે વિગ ૩વસાનિ હોવું જોઇએ. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મવિંશિકાd ગાથાર્થ: જે કારણથી ત્રણેય યોગો વડે કરીને બાર પ્રકારના કષાયનો ક્ષયોપશમ થયે છતે જ યતિધર્મ થાય છે, તે કારણથી યતિધર્મમાં છેલ્લી બે ક્ષમા હોય છે. ભાવાર્થ: સાધુના મન-વચન-કાયાના યોગો પ્રાયઃ કરીને શાસ્ત્રના સ્મરણપૂર્વક ભગવાનના વચનાનુસાર પ્રવર્તે છે, તેથી તેઓને અનંતાનુબંધી આદિ પ્રથમના બાર કષાયોનો ક્ષયોપશમભાવ વર્તે છે અને તેના કારણે તેઓને વચનક્ષમાં હોય છે. જ્યારે સાધુને શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ સુઅભ્યસ્ત થઈ જાય છે ત્યારે વચનના સ્મરણ વગર સહજ ભાવે ક્ષમાનો પરિણામ વર્તે છે, તે ધર્મક્ષમા કહેવાય છે. અહીં વિશેષ એ છે કે પ્રથમ ત્રણ ક્ષમામાં ઉપકારી આદિની અપેક્ષા હતી, તેથી તે ત્રણ ક્ષમાને સાપેક્ષ ક્ષમા કહેલ. અને સાધુને તેવા ઉપકારી આદિ ભાવોની અપેક્ષાથી ક્ષમા વર્તતી નથી પરંતુ મોક્ષને અનુકૂળ એવા ભગવાનના વચન પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ છે. તેથી ક્રોધાદિનાં બાહ્ય નિમિત્તો પ્રાપ્ત થાય ત્યારે પણ “મારવત્તિ વાળા એ પ્રકારના ભગવાનના વચનનું સ્મરણ કરીને ક્ષમાના ભાવમાં તેનો યત્ન વર્તે છે, તેથી તેને નિરપેક્ષ ક્ષમા કહેલ છે. વળી લોકોત્તર એવા ભગવાનના વચનના સ્મરણથી આ ક્ષમાનો પરિણામ થયેલો હોવાથી આને લોકોત્તરક્ષમાં કહેલ છે. દશ પ્રકારના યતિધર્મની અંતર્ગત ક્ષમાનો પરિણામ શ્રાવકને નથી માન્યો તેનું કારણ એ છે કે, ગમે તેવી શાંત પ્રકૃતિવાળો પણ શ્રાવક પરિગ્રહવાળો હોય છે, અને તેથી પોતાની સંપત્તિના નાશ પ્રત્યે કે નાશ કરનાર પ્રત્યે તેને દ્વેષ થઇ શકે છે, જ્યારે મુનિને સર્વથા પરિગ્રહનહિ હોવાને કારણે ક્યાંય મમત્વ હોતું નથી અને તેથી જ તે ભગવાનના વચનાનુસાર નિર્મમભાવની વૃદ્ધિ અર્થે યત્ન કરે છે. તેથી મુનિને પ્રથમ બાર કષાયોના ક્ષયોપશમથી પેદા થયેલી ક્ષમા હોય છે, અન્યને નહિ. II૧૧-૪|| અવતરણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે યતિને ચરમ બે ક્ષમા હોય છે. હવે યતિને પ્રથમની ત્રણ ક્ષમા કેમ નથી હોતી તે બતાવતાં કહે છે - सव्वे य अईयारा जं संजलणाणमुदयओ हुंति । ईसिजलणा य एए कुओवगारादविक्खेह ॥५॥ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ सर्वे चातिचारा ईषज्ज्वलनाश्चैते યતિધર્મવિંશિકાd. यत्संज्वलनानामुदयतो भवन्ति कुत उपकाराद्यपेक्षेह । I 'll અqયાર્થ: जं य भने । ।२।थी सव्वे अईयारा समितियारों संजलणाणमुदयओ हुति સંજ્વલનના ઉદયથી થાય છે યા અને આ=અતિચારો સિનના ઇષજ્વલન સ્વરૂપ છે (તે કારણથી) ગોવRલિવિદઅહીં ઉપકારાદિની અપેક્ષા ક્યાંથી હોય? (અર્થાત્ ન હોય.). ગાથાર્થઃ અને જે કારણથી સર્વ અતિચારો સંજવલનના ઉદયથી થાય છે અને અતિચારો ઈષક્વલન સ્વરૂપ છે તે કારણથી અહીં ઉપકારાદિની અપેક્ષા ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. ભાવાર્થ: સર્વવિરતિધરને જે કોઇપણ અતિચારો લાગે છે તે સંજ્વલન કષાયના ઉદયથી થાય છે. સંજ્વલન કષાય અલ્પજ્વલન સ્વરૂપ હોય છે અને આથી જ સંયમજીવનમાં “આ ઉપકારી છે, આ મારો અપકાર કરશે, અથવા તો ક્રોધનો વિપાક અનર્થકારી છે તે પ્રકારની અપેક્ષાથી ક્ષમા થતી નથી, પરંતુ ભગવાનના વચનને આશ્રયીને જમનોયોગાદિની પ્રવૃત્તિ હોવાને કારણે જીવમાં પ્રકૃતિથી જ ક્ષમાદિ ભાવો પ્રગટે છે. અહીં વિશેષ એ છે કે, સંસારી જીવોને કોઇક ને કોઇક પદાર્થમાં મમતા હોય છે, અને તેથી જ તેની વિરુદ્ધ ભાવોમાં તેમને દ્વેષ પણ હોય છે. આથી તેઓને બાર પ્રકારના કષાયનો ક્ષયોપશમ નથી હોતો. પ્રતિમાપારી શ્રાવકને પણ બાર પ્રકારના કષાયનો ક્ષયોપશમ નથી હોતો. તેથી ઉપસર્નાદિકાળમાં તેઓમાં દેખાતી ઉત્કૃષ્ટ ક્ષમાં પણ વચનક્ષમારૂપ નથી હોતી, કેમ કે ત્યાં પ્રત્યાખ્યાન કષાયનો ક્ષયોપશમભાવ નથી હોતો. આમ છતાં, વચનક્ષમાને નજીક એવી ક્ષમા પ્રતિભાધારી મહાશ્રાવકોને હોય છે. જ્યારે સાધુને આત્મિક ભાવો પ્રત્યે જ રાગ હોય છે અને તેના ઉપાયભૂત એવી ભગવાનની આજ્ઞા પ્રત્યે રાગ હોય છે, જે રાગ સંયમની પ્રવૃત્તિ કરવામાં બલવાન કારણ છે. અને એ સિવાયના સાંસારિક કોઇ સુખમાં કે સુખની સામગ્રીમાં તેઓને રાગ હોતો નથી. તેથી તેઓને સંજ્વલન સિવાય અન્ય કષાયોનો ઉદય હોતો નથી. ક્યારેક તે તે પ્રકારના નિમિત્તને પામીને સંજ્વલનના ઉદયથી યતિને અતિચાર લાગે છે, ત્યારે ઈષજ્વલન થાય છે. આ ઈષજ્વલનનું નિવર્તન પણ મુનિ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ g યતિધર્મવિશિકાd અતિચાર આદિની આલોચના દ્વારા કરે છે. અને ક્ષમાદિને સ્કુરણ કરવામાં ઉપકારાદિ ભાવોની અપેક્ષા તેમને નથી હોતી અને આથી જ આ મારો ઉપકારી છે માટે ક્ષમા રાખવી જોઇએ તે પ્રકારના સમાલોચનથી મુનિ ક્ષમા કેળવતા નથી પરંતુ ભગવાનના વચનને આશ્રયીને જ મન-વચન અને કાયાના યોગોને પ્રવર્તાવવાથી તેઓને ક્ષમાદિ ભાવો પ્રગટે છે. I૧૧-પા ' , અવતરણિકા:- . પૂર્વની ગાથામાં બતાવ્યું કે છઠું ગુણસ્થાનક લોકોત્તર અવસ્થા હોવાથી યતિને ઉપકારાદિ પ્રથમ ત્રણ લૌકિક ક્ષમા હોતી નથી. તેથી જેમ લૌકિક ક્ષમા યતિને હોતી નથી તેમ લોકસંજ્ઞા પણ યતિને હોતી નથી તે બતાવતાં કહે છે - छ? उण गुणठाणे जइधम्मो दुग्गलंघणं तं च । भणियं भवाडवीए न लोगचिंता तओ इत्थं ॥६॥ षष्ठे पुनर्गुणस्थाने... यतिधर्मो दुर्गलंघनं तच्च । भणितं भवाटव्यां न लोकचिन्ता ततोऽत्र ... ॥६॥ અqયાર્થ: ૩ળ વળી, છેકે ગુણવાળે છઠા ગુણસ્થાનકમાં વરૂધમાં યતિધર્મ (હોય છે) ૨ અને મવાડવીભવાટવીમાં તે તેને યતિધર્મને તુરંથમાં દુર્ગના ઉલ્લંઘનરૂપ મળિય કહેલ છે તો તે કારણથી રૂ€ અહીં યતિધર્મમાં ન તો ચિંતા લોકચિંતા નથી. ગાથાર્થ: વળી, છઠા ગુણસ્થાનકમાં યતિધર્મ હોય છે અને ભવાટવીમાં યતિધર્મને દુર્ગના ઉલ્લંઘનરૂપ કહેલ છે તે કારણથી યતિધર્મમાં લોકચિંતા નથી હોતી. ભાવાર્થ:છે. આ ભવરૂપી અટવીમાં લોકસંજ્ઞા એક દુર્ગરૂપ છે અને સંસારી જીવોને તે ઓળંગવી અતિ દુષ્કર છે, અને દસ પ્રકારનો યતિધર્મ છઠા ગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે અને છટકું ગુણસ્થાનક ભવઅટવીના ઉલ્લંઘનરૂપ છે. આ ભવાટવીના ઉલ્લંઘનથી લોકસંજ્ઞાનું પણ ઉલ્લંઘન થયું. આથી છઠા ગુણસ્થાનકમાં લોકસંજ્ઞા નથી હોતી. * * * * - અહીં ‘લોકચિંતા” શબ્દથી લોકસંજ્ઞા ગ્રહણ કરવાની છે અને દુર્ગ” શબ્દથી કિલ્લો ગ્રહણ નથી કરવાનો પરંતુ દુઃખે કરીને ઓળંગી શકાય તેવું વિષમ સ્થાન ગ્રહણ Y-૨ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ 0 યતિધર્મવિંશિકાd કરવાનું છે. અટવીમાં જેને ઓળંગવું મુશ્કેલ હોય તેવા સ્થાનમાં પડેલો જીવતે અટવીમાંથી બહાર નીકળી શકતો નથી; આમ છતાં, તે વિષમ સ્થાનમાંથી જ્યારે જીવ બહાર નીકળી જાય છે ત્યારે અટવીમાં હોવા છતાં તે નગરની નજીક આવી જાય છે અને તેથી ક્રમે કરીને નગરને પ્રાપ્ત કરી લે છે. તે જ રીતે સંસારરૂપી અટવીમાં લોકસંજ્ઞારૂપી વિષમ સ્થાન ઓળંગવું જીવોને માટે અતિ મુશ્કેલ હોય છે, અને તેથી જ સર્વજ્ઞના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ તેઓ કરી શકતા નથી, જ્યારે મુનિ સંસારરૂપી અટવીમાં હોવા છતાં તેણે તે વિષમ સ્થાનરૂપ દુર્ગનું ઉલ્લંઘન કરી લીધું છે. તેથી લોકમાનસના જેવી મુનિની મનોવૃત્તિ નથી હોતી. આથી જ મુનિ સાધના કરીને કમસર મોક્ષરૂપી નગરને સહેલાઇથી પ્રાપ્ત કરી શકે છે. II૧૧ तम्हा नियमेणं चिय जइणो सव्वासवा नियत्तस्स । पढममिह वयणखंती पच्छा पुण धम्मखंति त्ति ॥७॥ तस्मानियमेनैव यतेः सर्वाश्रवानिवृत्तस्य । प्रथममिह वचनक्षांतिः पश्चात्पुनर्धर्मक्षान्तिरिति ॥७॥ અoqયાર્થ: તષ્ક તે કારણથી=જે કારણથી પૂર્વની ગાથામાં કહ્યા પ્રમાણે મુનિને લોકસંજ્ઞા નથી હોતી તે કારણથી, સવ્વાસવા નિયત્ત નફળો સર્વ આશ્રવથી નિવૃત્ત એવા યતિને ફુર અહીંસંસારમાં, નિયમે વિય નિયમથી જ પદ્યમ વયવંતી પહેલાં વચનક્ષમાં હોય છે. પછી પુજા ઘમવંતિ વળી પાછળથી ધર્મક્ષમાં (હોય છે.) પત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: જે કારણથી પૂર્વની ગાથામાં કહ્યા પ્રમાણે મુનિને લોકસંજ્ઞા નથી હોતી તે કારણથી, સર્વાશ્રવથી નિવૃત્ત એવા યતિને સંસારમાં નિયમથી જ પહેલાં વચનક્ષમા હોય છે અને પાછળથી ધર્મક્ષમા હોય છે. ભાવાર્થ: પૂર્વની ગાથામાં કહ્યું કે યતિને લોકસંજ્ઞા નથી હોતી તે કારણથી, સર્વ આશ્રવથી નિવૃત્ત એવા યતિને નિયમથી પહેલાં વચનક્ષમાં હોય છે, એટલે કે છઠા ગુણસ્થાનકના For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૯ 7 યતિધર્મવિંશિકા કે પ્રારંભથી વચનક્ષમા હોય છે. કોઇક વાર સંજ્વલનના ઉદયથી ચંડરુદ્રાચાર્યની જેમ ક્ષમાદિનો અભાવ હોઇ પણ શકે, કારણ કે ત્યાં અતિચારની ભૂમિકા છે; પરંતુ જો યતિને ક્ષમાગુણ પ્રગટ્યો હોય તો તે નિયમથી વચનક્ષમારૂપ જ હોય. અને મુનિ જ્યારે અભ્યાસના અતિશયથી અસંગદશાને પામે ત્યારે તેને ધર્મક્ષમા પ્રાપ્ત થાય છે. જેમ ચંદનમાં ગંધ તેની પ્રકૃતિરૂપ હોય છે, તેમ અસંગદશામાં મુનિને પ્રાપ્ત થતી ધર્મક્ષમા જીવની પ્રકૃતિરૂપ હોય છે.II૧૧-૭ણા पंचभेयाओ 1 एमेवऽज्जवमद्दवमुत्तीओ हुंति पुव्वोइयनाएणं जइणो इत्थं पि चरमदुगं ॥ ८ ॥ एवमेवार्जवमार्दवमुक्तयो भवन्ति पञ्चभेदाः पूर्वोदितन्यायेन यतेरत्रापि चरमद्विकम् 11611 અન્વયાર્થ: મેવ આ જ રીતે અન્નવમમુત્તીઓ આર્જવ, માર્દવ અને મુક્તિ પંચમેયાઓ પાંચ ભેદવાળી હૈંતિ હોય છે. Ē વિ અહીં=આ પાંચમાં પણ પુન્વોયના પૂર્વાદિત ન્યાયથી=ગાથા ૪ અને ૫માં બતાવેલ યુક્તિથી નફળો પામવુાં યતિને છેલ્લી બે હોય છે. ગાથાર્થ: આ જ રીતે આર્જવ, માર્દવ અને મુક્તિ પાંચ ભેદવાળી હોય છે અનેં આ પાંચમાં પણ ગાથા ૪ અને ૫માં બતાવ્યું તે ન્યાયથી યતિને છેલ્લી બે હોય છે. ભાવાર્થ: જે રીતે ગાથા-૩માં ઉપકારી આદિ પાંચ પ્રકારની ક્ષમા બતાવી તે રીતે ઉપકારી આદિ પાંચ પ્રકારના માર્દવ-આર્જવ અને મુક્તિના પરિણામ હોય છે. તેમાં પણ ક્ષમાના પરિણામની જેમ મુનિને માત્ર છેલ્લા બે હોય છે. પાંચ પ્રકારના માર્દવ, આર્જવ અને મુક્તિના પરિણામો આ પ્રમાણે છે. માર્દવ : = (૧) ઉ૫કા૨ી-માર્દવ ઃ- કોઇ વ્યક્તિનો આપણા ઉપર ઉપકાર હોય અને તેના કારણે તેની સામે નમ્ર રહેવાનો જે પરિણામ થાય તેને ‘ઉપકારી-માર્દવ’ કહેવાય. (૨) અપકારી-માર્દવ :- કોઇ વ્યક્તિ પ્રત્યે નમ્રતા દાખવવામાં ન આવે તો તેનાથી આપણને અપકાર થવાની સંભાવના વિચારીને તેના પ્રતિ નમ્રતાથી વર્તન કરવામાં આવે For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ - 0 યતિધર્મવિશિકાd. ત્યારે અપકારી માદેવ” કહેવાય. જો કે આવાં સ્થાને કેવળ ઉપચારથી નમ્રતો બતાવવાનો વ્યવહાર હોઈ શકે, પરંતુ સામાન્ય રીતે જીવ જેવી આચરણ કરે તેવો પરિણામ થાય છે, તે રીતે અપકારી પ્રતિ નમ્રતાનું વર્તન કરતો હોય ત્યારે હૈયામાં માર્દવ ભાવ વર્તતો હોય તો અપકારી-માર્દવ’ કહી શકાય. (૩) વિપાક-માર્ટa:- વળી માનનો વિપાકે લોકમાં પણ પુષ્યનો સહકાર ન હોય તો પ્રતિકૂળ પ્રાપ્ત થાય છે અને કદાચ પુણ્યનો સહકાર હોય તો લોકમાં માન-સન્માન કદાચ મળી જાય છે પણ તેનો વિપાક તો દારુણ જ હોય છે. આ પ્રમાણે વિચારવાથી જેનું ચિત્ત માર્દવભાવને પામે છે તે ‘વિપાક-માર્દવ છે. આવા જીવો પ્રાયઃ લોકો પાસેથી માનસન્માનની આકાંક્ષા પણ ઓછી રાખે છે અને નાના માણસો પાસે પોતાનું મહત્વ બતાવવા માટે યત્ન કરતા નથી. આ ત્રણે પ્રકારના માર્દવ ગૃહસ્થોને સંભવે છે. (૪) વચન-માર્દવ :- ભગવાનના વચનથી મુનિનું ચિત્ત અત્યંત વાસિત હોય છે અને આથી જ વચન પ્રમાણે જ ત્રણે યોગને પ્રવર્તાવવા માટે મુનિ ઉદ્યમવાળા હોય છે. લોકો તરફથી જે માન-સન્માન મળે તે પણ તેમને અડતાં નથી અને કોઇક સ્થાનમાં અનાદર પ્રાપ્ત થાય તો પણ તેમના ચિત્તમાં સહેજ પણ વિપરીત પરિણામ થતો નથી. મુનિના આવા ભગવાનના વચનને આશ્રયીને જ નમ્ર રહેવાના પરિણામને ‘વચન-માર્દવ પરિણામ કહેવાય છે. (૫) ધર્મ-માર્દવ :- વચનાનુષ્ઠાન સેવીને જ્યારે જીવની પ્રકૃતિ જ વીતરાગભાવના ઉપયોગવાળી બને છે ત્યારે અસંગ અનુષ્ઠાનમાં ભગવાનના વચનના સ્મરણ વગર જ સહજ રીતે માન-અપમાન જેમને સમાન લાગે છે તેવા મહાત્માઓને “ધર્મ-માર્દવ હોય છે. આથી જ તણખલા જેવી વ્યક્તિ પણ અપમાન કરે તો પણ તેમને અસર થતી નથી અને ઇન્દ્રો આદિ પૂજા કરે તો પણ તેમને કોઇ ઉત્સક પરિણામ થતો નથી અને તેને દૂર કરવા માટે કે તેનાથી સાવધાન રહેવાની પણ તેમને જરૂરિયાત હોતી નથી. આર્જવ:(૧) ઉપકારી-આર્જવ :- જે વ્યક્તિમાં કૃતજ્ઞતા ગુણ ખીલેલો હોય તે વ્યક્તિ ઉપકારી સાથે હંમેશાં દરેક પ્રકારના વ્યવહારમાં અતિ સરળ રહે છે તે ‘ઉપકારી-આર્જવ છે. (૨) અપકારી-આર્જવ :- કોઇની સાથે અસરળતાથી વર્તન કરવાને કારણે અપકાર થવાની સંભાવના હોય તો એ અપકારની સંભાવનાના વિચારથી પણ જે સરળતાથી વર્તન કરી શકાય છે તે “અપકારી-આર્જવ’ છે. (૩) વિપાક-આર્જવ - માયાના આલોક અને પરલોકના વિપાકોનું ચિંતન કરવાથી જીવની પ્રકૃતિ માયા વગરની થાય તે ‘વિપાક-આર્જવ છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧ | _ યતિધર્મવિંશિકાd (૪) વચન-આર્જવ :- આત્મભાવોને ફુરણ કરવા માટે ભગવાનના વચનાનુસાર યત્ન કરતા મુનિનો માયારહિતનો જે પરિણામ તે ‘વચન-આર્જવ છે. (૫) ધર્મ-આર્જવ :- અભ્યાસના અતિશયથી અસંગભાવવાળા મુનિને પ્રકૃતિથી જ કોઇ પણ અનુષ્ઠાનમાં આત્મવંચના હોતી નથી, તે “ધર્મ-આર્જવ’ છે. મુકિત:(૧) ઉપકારી-મુકિત:- ઉપકારી પાસેથી પોતાના સ્વાર્થની કોઇપણ સામગ્રી મેળવવાની અપેક્ષા ન રાખવી તે ‘ઉપકારી-નિલભતા છે. આથી જ ઉત્તમ પ્રકૃતિવાળા જીવોને ઉપકારી એવાં માતા-પિતા પાસેથી કોઈ ભૌતિક સંપત્તિ મેળવવાની અપેક્ષા હોતી નથી, તે ઉપકારી-નિર્લોભતા છે. (૨) અપકારી-મુક્તિ - જ્યાં લોભથી સામેની વ્યક્તિ પાસેથી અપકાર થાય તેવી સંભાવના દેખાતી હોય ત્યાં લોભનો પરિણામ ન ઊઠે તે “અપકારી-નિલભતા” છે. (૩) વિપાક-મુકિત :- જે વ્યક્તિ લોભના આલોકના અને પરલોકના વિપાકો વારંવાર વિચારે છે અને તેનાથી ધનાદિ મેળવવાની જેટલી ઈચ્છાઓ ઓછી કરે છે તેટલા તેટલા અંશે તેની નિર્લોભતા વૃદ્ધિ પામે છે. આ વિપાકની વિચારણાથી પ્રાપ્ત થયેલા સંતોષભાવને ‘વિપાક-મુક્તિ” કહેવાય છે. (૪) વચન-મુક્તિ - ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારને બાહ્ય પદાર્થની ઇચ્છામાત્ર જ વ્યાધિસ્વરૂપ દેખાય છે, અને વિચારકને વ્યાધિની ઇચ્છા ન હોય તેથી મુનિને ખાદ્યપદાર્થ, દશ્ય પદાર્થ કે ભક્તિવાળા શ્રાવક આદિ પ્રત્યે પણ લાગણીની વૃદ્ધિરૂપ પરિણતિ હોતી નથી. કેવળ સ્વ અને પરના કલ્યાણમાત્રની મનોવૃત્તિ હોય છે. તેથી જ ભગવાનના વચનાનુસાર સ્વના સંયમયોગ માટે કે અન્યને સન્માર્ગની પ્રાપ્તિ કરાવવા માટે ઉચિત પ્રયત્નવાળા મુનિ હોય છે. આવા મુનિને ભગવાનના વચનથી પરની ઇચ્છાના અભાવ સ્વરૂપ “વચન-નિર્લોભતા વર્તે છે. ! ! ! . . . (૫) ધર્મ-મુકિત : અસંગાનુષ્ઠાનવાળા મહાત્માઓને સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં કોઇ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી, કેવળ ધ્યાનમાં તેનો સતત યત્ન હોય છે. તેથી પ્રકૃતિરૂપે જ તેમને સર્વત્ર નિર્મમભાવ હોય છે. આમ છતાં, જે સૂક્ષ્મ કષાયો, ઉદયમાં આવે છે તે પણ તેઓના ધ્યાનના ઉપયોગ દ્વારા ક્રમસર ક્ષીણ ક્ષીણતર થતા હોય છે, અને તેમનામાં જે ક્ષયોપશમભાવનો નિર્લોભતાનો પરિણામ ઉત્પન્ન થાય છે તેને ધર્મ-મુક્તિ કહેવાય છે.II૧૧-૮ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ 0 યતિધર્મવિંશિકાઈ. વળ અવતરણિકા: હવે દસ પ્રકારના યતિધર્મમાં ક્રમ પ્રાપ્ત પાંચમા યતિધર્મ તપને કહે છે - इहपरलोगादणविक्खं जमणसणाइ चित्तणुट्ठाणं । तं सुद्धनिजराफलमित्थ तवो होइ नायवो ॥९॥ इहपरलोकाद्यनपेक्षं यदनशनादि चित्रानुष्ठानम् तच्छुद्धनिर्जराफलमत्र तपो भवति ज्ञातव्यम् ॥९॥ અqયાર્થ: જે પરસ્તો વિવિë ઇહલોક-પરલોકની અપેક્ષા વગરનું ગાડું અનશનાદિરૂપ પિત્તકાનું ચિત્ર અનુષ્ઠાન છે, તે ફલ્યું તે અહીં= યતિધર્મમાં સુનિના પત્ત શુનિર્જરાફળવાળું તવો તો નાયબ્બો ત૫ જાણવું. ગાથાર્થ: જે ઈહલોક-પરલોકની અપેક્ષા વગરનું અનશનાદિરૂપ ચિત્ર અનુષ્ઠાન છે, તે યતિધર્મમાં શુદ્ધનિર્જરાફળવાળું તપ જાણવું. ભાવાર્થ: આલોકનાં કે પરલોકનાં કોઇ શારીરિક કે ભૌતિક સુખની અપેક્ષા વગર, કેવળ નિરપેક્ષભાવને અતિશયિત કરવા માટે મુનિ જે અનશનાદિ વિવિધ પ્રકારનાં અનુષ્ઠાનો સેવે છે, તે શુદ્ધ નિર્જરાનાં ફળવાળો તપધર્મ જાણવો. અહીં તપ દ્વારા થતી અકામનિર્જરાની વ્યાવૃત્તિ કરવા અર્થે શુદ્ધ નિર્જરાફળવાળું આ તપ છે તેમ કહ્યું છે. સામાન્ય રીતે મુનિ સંસારના સર્વભાવ પ્રત્યે નિરપેક્ષ હોય છે. આમ છતાં, આ નિરપેક્ષભાવની વૃદ્ધિ અર્થે જ જ્યારે મુનિ તપમાં યત્ન કરે છે ત્યારે સકામનિર્જરા થાય છે, અને જેટલા જેટલા અંશે નિરપેક્ષભાવ અતિશયિત થાય છે તેટલા તેટલા અંશમાં નિર્જરા અતિશયિત થાય છે. આ રીતે મુનિનું તપ અકામનિર્જરાફળવાળું નહિ, પરંતુ શુનિર્જરાફળવાળું છે તે બતાવ્યું છે. ll૧૧-લા અવતરણિકા: દસ પ્રકારના યતિધર્મમાંથી હવે ક્રમ પ્રાપ્ત સંયમધર્મને બતાવે છે - For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ 0 યતિધર્મવિશિકાd. आसवदारनिरोहो जमिंदियकसायदंडनिग्गहओ । पेहातिजोगकरणं. तं सव्वं संजमो नेओ ॥१०॥ आश्रवद्वारनिरोधो यदिन्द्रियकषायदण्डनिग्रहतः । प्रेक्षातियोगकरणं तत्सर्वं संयमो ज्ञेयः ॥१०॥ અqયાર્થ: વિયવસાયવંનિગાહી ઇન્દ્રિય, કષાય અને દંડના નિગ્રહથી ગાવલાનિરોતો આશ્રદ્વારના નિરોધરૂપ = જે પદાતિનોri pક્ષાના અતિયોગનું કારણ તં સવં તે સર્વ સંગમો નેગો સંયમ જાણવો. ગાથાર્થ: ઇન્દ્રિય, કષાય અને દંડના નિગ્રહથી આશ્રદ્વારના નિરોધરૂપ જે પ્રેક્ષાના અતિયોગનું કારણ તે સર્વ સંયમ જાણવો. ભાવાર્થ: સંયમધર્મ સત્તર પ્રકારનો છે. તેને જ અહીં પાંચ ઇન્દ્રિય, ચાર કષાય અને ત્રણ દંડ દ્વારા બાર પ્રકારે ગ્રહણ કર્યો અને પાંચ પ્રકારનાં અવ્રતરૂપ જે આશ્રવદ્દાર છે તેના નિરોધરૂપ મહાવ્રતોને ગ્રહણ કર્યા. આમ, સત્તર પ્રકારે સંયમધર્મ ગ્રહણ કર્યો છે અને તેનું યોજન આ પ્રમાણે છે. કોઈ જીવ પાંચે ઇન્દ્રિયોના નિગ્રહમાં શાસ્ત્રવચનાનુસાર ઉપયોગવાળો હોય તો અંતરંગ રીતે જીવની ઉત્સુકતા શમેલી હોય છે, અને તેથી કોઇ ઇન્દ્રિયોના વિષયો ગ્રહણ કરવાની તેને ઉત્સુકતા નથી હોતી. કોઇક વાર સહજ રીતે તેને વિષયનો સંપર્ક થાય તો પણ તે વિષયોથી તેના આત્મામાં એ વિષયરૂપે કોઇ પરિણામ થતો નથી. આ રીતે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને કોઇ નિમિત્તને પામીને ક્રોધાદિ કષાયો ફુરણ ન થાય તે રીતે મુનિ ઉપયોગવાળો હોય છે. તેથી જ તે ઉપસર્ગાદિ કરનાર પ્રત્યે ક્રોધ કરતો નથી. તેનામાં લોકોના આદરસત્કારથી માનનો પરિણામ પણ થતો નથી, કોઈ નિમિત્તને પામીને માયાનો પરિણામ પણ ઉપસ્થિત થતો નથી અને શરીરથી બાહ્ય અનુકૂળ નિમિત્તો પ્રત્યે કોઈ પ્રકારનો મૂચ્છનો ભાવ પણ મુનિને થતો નથી. આવા પરિણામો અથવા તે પ્રકારની મનોવૃત્તિ એ કષાયના નિગ્રહથી થતો જીવનો પરિણામ છે. કર્મના ભાવને વા થઇને મન-વચન-કાયાના યોગોને મુનિ યથા તથા પ્રવર્તાવતા નથી, એ ત્રણ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ 0 યતિધર્મવિંશિકા . પ્રકારનો દંડનો નિગ્રહ છે. અને આ રીતે ઇન્દ્રિયાદિનો નિગ્રહ કરવાથી અને પ્રાણાતિપાત આદિ પાંચે આશ્રવદ્યારોનો નિરોધ કરવાથી આ સત્તર પ્રકારનો સંયમ એ પ્રેક્ષાના અતિયોગના કારણરૂપ સર્વ સંયમ જાણવો. અહીં વિશેષ એ છે કે પતિગોપાણ એટલે પ્રેક્ષાના અતિયોગનું કારણ, તેમાં પ્રેક્ષણ=અંતરંગ અવલોકન, અતિયોગ=અતિયોજનનું, કરણ=કરવું. ૧૭ પ્રકારના સંયમને અનુકૂળ પરિણામને ફુરણ કરવામાં અંતરંગ પ્રયત્નરૂપ (ઉપયોગ) જે પ્રેક્ષા, તેને અતિશય પ્રવર્તાવવારૂપ જે જીવનો વ્યાપાર, તે સર્વ સંયમ નામનો યતિધર્મ છે. આ પ્રકારનો અર્થ ભાસે છે, છતાં બહુશ્રુત વિશેષ નિર્ણય કરે. II૧૧-૧oll. અવતરણિકા: દસ પ્રકારના યતિધર્મમાં ક્રમ પ્રાપ્ત સત્યધર્મને હવે કહે છે - गुरुसुत्ताणुनायं जं हियमियभासणं ससमयम्मि । अपरोवतावमणघं तं सच्चं निच्छियं जइणो ॥११॥ गुरुसूत्रानुज्ञातं यद्धितमितभाषणं स्वसमये । अपरोपतापमनघं तत्सत्यं निश्चितं यतेः ॥११॥ અqયાર્થ: ગુરુકુત્તાપુત્રાયે ગુરુ અને સૂત્ર વડે અનુજ્ઞાત, મોવતાવે પરના ઉપતાપને નહીં કરનાર, મળાં દોષરહિત, નિયિં નિશ્ચિત એવું સમયમ સ્વસમયના વિષયમાં નફો યતિનું જે રિમિયાન હિત-મિત ભાષણ તં તે સર્વ સત્ય નામનો યતિધર્મ છે. ગાથાર્થ:- . . - ગુરુ અને સૂત્રવડે અનુજ્ઞાત, પરના ઉપતાપને નહીં કરનાર, દોષરહિત અને નિશ્ચિત એવું સ્વસમયના વિષયમાં યતિનું જે હિત-મિત ભાષણ તે સત્ય નામનો યતિધર્મ છે. ભાવાર્થછે દસ પ્રકારના યતિધર્મથી યુક્ત ગુરુ અને સૂત્રથી જે અનુજ્ઞાત હોય તે જ મુનિ બોલે છે. વળી તેનાં વચનો શ્રોતાને ઉપલાપ કરનારાં નથી હોતાં. આ ઉપરાંત તેનાં વચનો નિરવઘ હોય છે તે બતાવવા માટે યતિના ભાષાણને અનઘ વિશેષણ આપેલું છે. સામેના જીવને હિતનું કારણ હોય તેવું જ યતિ બોલે. હિતનું કારણ હોય તેવી વાતનું પણ પરિમિત શબ્દોમાં જ મુનિ ભાષણ કરે. આવી ભાષા પણ મુનિ સર્વજ્ઞના વચનથી નિશ્ચિત હોય તો જ બોલે છે. મુનિનો ઉપદેશ હંમેશાં સ્વશાસ્ત્રવિષયક જ હોય છે, અર્થાત્ જૈનદર્શનનાં For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫ -યતિધર્મવિંશિકા તત્ત્વોનું પ્રકાશન કરનારો જ હોય છે. ક્વચિત્ અન્ય દર્શનનું કથન હોય તો તે પણ સ્વસિદ્ધાંતની પુષ્ટિના અંગરૂપ જ હોય, તે બતાડવા માટે યિતનું ભાષણ સ્વસમયવિષયક હોય છે તેમ કહેલ છે. ૧૧-૧૧]] અવતરણિકા: યતિધર્મમાં હવે ક્રમપ્રાપ્ત ‘શૌચ’ને બતાવે છે - आलोयणाइदसविहजलओ पावमलखालणं विहिणा । जं दव्वसोयजुत्तं तं सोयं जइजणपसत्थं ॥१२॥ आलोचनादिदशविधजलतः पापमलक्षालनं विधिना 1 यद् द्रव्यशौचयुक्तं तच्छौचं तच्छौचं यतिजनप्रशस्तम् કા અન્વયાર્થ: વિષિના વિધિપૂર્વક આતોયબાવસવિનત્તઓ આલોચનાદિ દશવિધ જળથી નું જે પાવમતવાતનું પાપમલનું પ્રક્ષાલન (કરાય છે), તે તે ~સોયનુાં દ્રવ્યશૌચથી યુક્ત એવું નજ્ઞળપસત્યં યતિજનનું પ્રશસ્ત સોચેં શૌચ છે. (એટલે કે યતિના પ્રશસ્ત પરિણામરૂપ શૌચ નામનો યતિધર્મ છે.) ગાથાર્થ: કેમ છે તે વિધિપૂર્વક આલોચનાદિ દવિધ જળથી જે પાપમલનું પ્રક્ષાલન દ્રવ્યશૌચથી યુક્ત એવું યતિજનનું પ્રશસ્ત શૌચ છે, એટલે કે યતિના પ્રશસ્ત પરિણામરૂપ શૌચ નામનો યતિધર્મ છે. ભાવાર્થ: સંયમ લીધા પછી સંયમજીવનની કોઇ નાનામાં નાની પણ સ્ખલનાની ઉપેક્ષા કરવામાં આવે તો ક્રમે કરીને તે સ્ખલના સંયમજીવનના નાશનું કારણ પણ બની શકે છે. તે કારણે સાધકમુનિ થયેલી સ્ખલનાથી મલિન બનેલા આત્માની શુદ્ધિ માટે યત્ન કરે છે. આ શુદ્ધિ માટેનો યત્ન જ શૌચધર્મ છે. શુદ્ધિ માટે આલોચના આદિ જે દશવિધ પ્રાયશ્ચિત્તમાં યત્ન કરાય છે તે ક્રિયાત્મક હોવાને કારણે તેને દ્રવ્યશૌચ કહેવાય છે. તે ક્રિયાની સાથે તીવ્ર સંવેગપૂર્વકનો અધ્યવસાય ભળે તો તેનાથી આત્માને મલિન કરે એવા પાપની શુદ્ધિ થાય છે. આત્માને મમિલન કરનાર પાપ આત્મામાં વર્તતા અશુભ સંસ્કારોરૂપ અને પ્રમાદકાળમાં બંધાયેલાં અશુભ કર્મોરૂપ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ 0 યતિધર્મવિશિકા] છે. પ્રમાદકાળમાં પેદા થયેલ આ પાપ વિધિપૂર્વક આલોચના કરવાથી નાશ પામે છે. કેમ કે આલોચનાકાળમાં પાપથી વિરુદ્ધ શુદ્ધ અધ્યવસાય પ્રગટે છે, જેનાથી આત્મામાં પડેલા પાપના કુસંસ્કારો અને બંધાયેલું કર્મ નાશ પામે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે જે પ્રકારના અધ્યવસાયથી પાપ થયેલું હોય તેના કરતાં વિરુદ્ધ તીવ્ર અધ્યવસાયથી આલોચના આદિ થાય તો તે પાપ અવશ્ય નાશ પામે છે, અને આથી જ પ્રાયશ્ચિત્ત લેનારે સંવેગને અતિશયિત કરીને શુદ્ધિ માટે યત્ન કરવો જોઇએ. I૧૧-૧૨ અવતણિકા: દસ પ્રકારના યતિધર્મમાં હવે ક્રમ પ્રાપ્ત અકિંચનતાધર્મ બતાવે છે - पक्खीए उवमाए जं धम्मोवगरणाइरेगेण । वत्थुस्सागहणं खलु तं आकिंचनमिह भणियं ॥१३।। पक्षिण उपमया यद्धर्मोपकरणातिरेकेण वस्तुनोऽग्रहणं खलु तदाकिंचन्यमिह भणितम् ॥१३।। અqયાર્થ: પવી ૩૧મા પક્ષીની ઉપમાથી વં જે ઘોવા૨ા ધર્મોપકરણ આદિથી અતિરેક વસ્યુસી વસ્તુનું અગ્રહણ તું તે હલુ ખરેખર અહીં યતિધર્મમાં આવિવä અકિંચનપણું મયંકહેવાયું છે. ગાથાર્થ: પક્ષીની ઉપમાથી જે ધર્મોપકરણ આદિથી અતિરેક વસ્તુનું અગ્રહણ તે ખરેખર અહીં યતિધર્મમાં આકિંચન્ય કહેવાયું છે. ભાવાર્થ: પક્ષીઓને તેમના ભવના સ્વભાવને કારણે જ પોતાનું સદા માટેનું કોઇ નિવાસસ્થાન કે કોઇ વસ્તુ સંગ્રહ કરવાની વૃત્તિ નથી હોતી. જ્યારે ઇંડાં મૂકતાં હોય ત્યારે જ તે માળા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ભવિષ્યમાં ઉપયોગી થશે એ આશયથી સંગ્રહ કરવાનો તેમનો સ્વભાવ નથી. તે રીતે સંયમધર્મની વૃદ્ધિના કારણભૂત ઉપકરણોને છોડીને કોઈ વસ્તુને ગ્રહણ ન કરવી એ દશ પ્રકારના યતિધર્મમાં આકિચન્ય નામનો યતિધર્મ છે. ll૧૧-૧3II અવતણિકા: દસ પ્રકારના યતિધર્મમાં હવે કમ પ્રાપ્ત બ્રહ્મચર્યને કહે છે - For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭ 0 યતિધર્મવિશિકાd. मेहुणसन्नाविजएण पंचपवियारणापरिच्चाओ । बंभे मणवत्तीए जो सो बंभं सुपरिसुद्धं ॥१४॥ मैथुनसंज्ञाविजयेन पञ्चप्रविचारणापरित्यागः । ब्रह्मणि मनोवृत्या यः स ब्रह्म सुपरिशुद्धम् ॥१४।। અqયાર્થ: વંદે મળવત્તર બ્રહ્મમાં મનોવૃત્તિ હોવાને કારણે મેહુલિત્રવિણ મૈથુનસંજ્ઞાના વિજ્યથી ગો જે પંરપવિયારWાપડિવામો પાંચ પ્રકારની પ્રવિચારણાનો પરિત્યાગ તો તે સુપદ્ધિ સુપરિશુદ્ધ વંમં બ્રહ્મ છે. ગાથાર્થ: બ્રહ્મમાં મનોવૃત્તિ હોવાને કારણે મૈથુનસંજ્ઞાના વિજયથી જે પાંચ પ્રકારની પ્રવિચારણાનો પરિત્યાગ તે સુપરિશુદ્ધ બ્રહ્મ=બ્રહ્મચર્ય છે. ભાવાર્થ: બ્રહ્મ એ આત્માનું સ્વરૂપ છે. મુનિ હંમેશાં આત્મસ્વરૂપમાં રહેવાની મનોવૃત્તિવાળા હોય છે. આથી જ તેઓ આત્મસ્વરૂપમાં રહેવાના ઉપાયરૂપે ભગવાનના વચનાનુસાર નિરવધ આચારમાં યત્ન કરતા હોય છે. મુનિની બ્રહ્મમાં મનોવૃત્તિ હોવાને કારણે બ્રહ્મભાવથી વિરુદ્ધ મૈથુન સંજ્ઞા ઉપર તેમણે વિજય મેળવ્યો હોય છે. તેને કારણે જ તેમને પાંચ પ્રકારની પ્રવિચારણાનો ત્યાગ હોય છે અને તે પાંચ પ્રકારની પ્રવિચારણાના ત્યાગસ્વરૂપ જ તેમનામાં સુપરિશુદ્ધ બ્રહ્મચર્ય હોય છે. ll૧૧-૧૪ll અવતરણિકા: ૧૪મી ગાથામાં બતાવ્યું કે પાંચ પ્રકારની પ્રવિચારણાના ત્યાગસ્વરૂપ બ્રહ્મચર્ય હોય છે, તેથી હવે તે પાંચ પ્રકારની પ્રવિચારણાનું સ્વરૂપ બતાવતાં કહે છે - कायफरिसरूवेहिं सद्दमणे हिं च इत्थ पवियारो । रागा मेहुणजोगो मोहुदयं रइफलो सन्वो ॥१५॥ कायस्पर्शरूपैः शब्दमनोभ्यां चात्र प्रविचारः । रागान्मैथुनयोगो मोहोदयं रतिफलः सर्वः।।१५।। For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 7 યતિધર્મવિંશિકા અન્વયાર્થ: ફત્હ અહીં=બ્રહ્મચર્યના વિષયમાં, જાયસ વેન્હેિં કાય, સ્પર્શ, (અને) રૂપ વડે, વ સમળેહિં શબ્દ અને મન વડે । રાગના કારણે મેદુળોનો મૈથુનના યોગવાળો, મોઝુવયં મોહના ઉદયવાળો રતો અને રતિફળવાળો સન્ત પવિયો સર્વ પ્રવિચાર છે. ગાથાર્થ: બ્રહ્મચર્યના વિષયમાં કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન વડે રાગના કારણે મૈથુનના યોગવાળો, મોહના ઉદયવાળો અને રતિફળવાળો સર્વ પ્રવિચાર છે. ભાવાર્થ: કાયકૃત ભોગક્રિયા એ કાયપ્રવિચારણા છે. સ્પર્શ કરીને વિજાતીય સાથેના આનંદની ક્રિયા કરવી એ સ્પર્શપ્રવિચારણા છે. વિજાતીયનું રૂપ જોવાથી આનંદ થાય તે રૂપપ્રવિચારણા છે. વિજાતીયના શબ્દો સાંભળીને આનંદનો પરિણામ થવો તે શબ્દપ્રવિચારણા છે અને વિજાતીયના વિચારમાત્રથી આનંદ થવો તે મનપ્રવિચારણા છે. આ પાંચે પરિણામો રાગના કારણે મૈથુનના યોગરૂપ છે અર્થાત્ મૈથુનસંજ્ઞારૂપ છે. આ પાંચે પરિણામમાંથી કોઇ પણ પરિણામ વર્તતો હોય ત્યારે જીવ વેદમોહનીયના ઉદયવાળો હોય છે. આ પાંચે પરિણામો રતિફળવાળા છે, અર્થાત્ તે પાંચેમાંથી કોઇ પણ પરિણામમાં જીવ ઉપયોગવાળો હોય ત્યારે જીવને માનસિક રતિનો અનુભવ થાય છે, અને તે પાંચે પરિણામ અબ્રહ્મના પરિણામ સ્વરૂપ છે. ૧૧-૧૫૫ અવતરણિકા - ગાથા-૧૪માં બતાવ્યું કે પાંચ પ્રકારની પ્રવિચારણાનો પરિત્યાગ એ બ્રહ્મચર્ય છે. અહીં કોઇને ભ્રમ થાય કે અનુત્તરવિમાનવાસી દેવોને પાંચે પ્રકારની પ્રવિચારણા હોતી નથી, તેથી તેઓમાં પણ બ્રહ્મચર્ય છે. તેથી કહે છે - एयस्साभावं मि वि नो बंभमणुत्तराण जं तेसिं बंभे ण मणोवित्ती तह परिसुद्धासयाभावा ।। १६ ।। एतस्याभावेऽपि नो ब्रह्मानुत्तराणां यत्तेषां परिशुद्धाशयाभावात् ॥૬॥ ब्रह्म न मनोवृत्तिस्तथा १८ અન્વયાર્થ: અનુત્તરાળ અનુત્તરવાસી દેવોને યમ્સમાöમિ વિ આના-પ્રવિચારના For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ 7 યુતિધર્મવિશિકા અભાવમાં પણ નો નંમ બ્રહ્મચર્ય નથી. ખં જે કારણથી તેસિં તેઓમાં=અનુત્તરવાસી દેવોમાં તદ્દ તે પ્રકારના પવિત્રુદ્ધાસયામાવા પરિશુદ્ધ આશયનો અભાવ હોવાને કારણે વંમે ન મળોવિજ્ઞી બ્રહ્મમાં મનોવૃત્તિ નથી. ગાથાર્થ: અનુત્તરવાસી દેવોને પ્રવિચારણાનો અભાવ હોતે છતે પણ બ્રહ્મચર્ય નથી, કારણ કે તેમનામાં તેવા પ્રકારના પરિશુદ્ધ આશયનો અભાવ હોવાને કારણે બ્રહ્મમાં મનોવૃત્તિ નથી હોતી. ભાવાર્થ: અનુત્તરવાસી દેવો ઉપશાન્તમોહવાળા હોય છે. તેથી તેમનામાં ગાથા ૧૪૧૫માં બતાવેલ પાંચે પ્રકારની મૈથુન સંબંધી પ્રવિચારણા નથી હોતી. તેઓ સ્વભાવથી જ કામવિકાર વગરના હોય છે. તેથી કામની પ્રવૃત્તિમાં પણ તેઓને સંક્લેશ જ દેખાય છે. દેવભવમાં સ્વભાવથી જ ચારિત્રમોહનીયનો ઉદય વર્તતો હોય છે. અનુત્તરવાસી દેવોને તે ઉદય અતિમંદ કક્ષાનો હોય છે તેથી તેમને વ્યક્ત કામવિકારો હોતા નથી, તો પણ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં અવિરતિનો પરિણામ તેઓને હોય છે. તેનું કારણ મંદ પણ અવિરતિના આપાદક એવા પ્રત્યાખ્યાની કર્મનો ઉદય તેઓમાં વર્તે છે, પરંતુ ક્ષયોપશમભાવ થતો નથી; જ્યારે ચોથા વ્રતનું પાલન શ્રાવકને અપ્રત્યાખ્યાનીય કર્મના ક્ષયોપશમથી થાય છે, અને સાધુને અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ઉભયના ક્ષયોપશમથી થાય છે. દેવભવમાં સ્વભાવથી જ આવો ક્ષયોપશમ થઇ શકે નહીં, તેથી મુનિ જેવો કે બ્રહ્મચારી દેશવિરતિધર શ્રાવક જેવો પિરણામ તેઓને નથી હોતો. બ્રહ્મચારી દેશવિરતિધર શ્રાવક અથવા ભાવથી સંયમમાં વર્તતા મુનિ, બ્રહ્મરૂપ આત્માના સ્વરૂપને પ્રગટ કરવા માટે યત્નવાળા હોય છે. તેથી પ્રતિપક્ષના ભાવનને કારણે તેઓની મૈથુનસંજ્ઞા નિરુદ્ધ થયેલી હોય છે. તે કારણે (ક્ષયોપશમભાવના) દેશિવરિત કે સર્વવિરતિના પરિણામરૂપ બ્રહ્મચર્ય તેઓને હોય છે. જ્યારે અનુત્તરવાસી દેવોને કામવિકારો ન હોવા છતાં પણ દેવભવના કારણે પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં અવિરતિનો પરિણામ હોય છે. તેથી બ્રહ્મસ્વરૂપ આત્મભાવમાં તેઓની મનોવૃત્તિ નથી અને આથી જ તેઓને બાહ્યરૂપે બ્રહ્મચર્યનું પાલન હોવા છતાં ભાવથી ચોથા વ્રતના પાલનરૂપ બ્રહ્મચર્ય નથી. અહીં વિશેષ એ છે કે અનુત્તરવાસી દેવો પ્રાયઃ કરીને શાસ્ત્રાર્થોનું જ પર્યાલોચન કરતા હોય છે. તેથી સામાન્યથી એમ લાગે કે તેઓનો ઉપયોગ શ્રુત પરિણામમાં જ વર્તે છે અને કામના પણ વિકારો નથી, તો તેઓને બ્રહ્મસ્વરૂપ આત્મામાં મનોવૃત્તિ કેમ નથી? For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ 7 તિધર્મવિંશિકા તા ૨૦ આ પ્રકારનો પ્રશ્ન થાય તેનું સમાધાન એ છે કે દેવભવમાં સ્વભાવને કારણે જ ત્યાં ચોથું ગુણસ્થાનક હોય છે અને તેથી શ્રુતના ચિંતવનથી પણ તેઓને નિર્મળ કોટિનો શ્રુતનો જ પરિણામ થાય છે, પરંતુ પ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી આત્મભાવોમાં રમણતાસ્વરૂપ ચિત્તનો પરિણામ ઊઠતો નથી. અને તેથી જ કહ્યું કે તેઓને બ્રહ્મમાં મનોવૃત્તિ નથી, અને આથી નિર્મલ કોટિનો શ્રુતનો ઉપયોગ હોવા છતાં અવિરતિનો પરિણામ પણ તેઓને વર્તે છે, માટે તેઓને બ્રહ્મચર્ય નથી. II૧૧-૧૬ અવતરણિકા : ૧૬મી ગાથામાં બતાવ્યું કે અનુત્તરવાસી દેવોને પાંચ પ્રકારની પ્રવિચારણા નહીં હોવા છતાં બ્રહ્મમાં મનોવૃત્તિ નહીં હોવાને કારણે બ્રહ્મચર્ય નથી, ત્યાં પ્રશ્ન થાય કે બ્રહ્મમાં મનોવૃત્તિ શું છે? તેથી તે બતાવતાં કહે છે - बंभमिह बंभचारिहिं वन्नियं सव्वमेवऽणुट्ठाणं । तो तम्मि खओवसमो सा मणवित्ती तहिं होइ ||१७|| ब्रह्मेह ब्रह्मचारिभिर्वर्णितं सर्वमेवानुष्ठानम् तत्तस्मिन्क्षयोपशमः सा मनोवृत्तिः तत्र भवति ||૬|| અન્વયાર્થ: હંમ=હિં બ્રહ્મચારી એવા ભગવાન વડે સત્વમેવડણુકાળ (સાધુનાં) સર્વ જ અનુષ્ઠાન વેંમમિન્હ વન્નિય અહીંયાં=સંસારમાં બ્રહ્મ કહેવાયું છે. તો તે કારણથી તન્મ વોવસમો તદ્વિષયક=અનુષ્ઠાનવિષયક (જે) ક્ષયોપશમભાવ છે સા તે હિં તેમાં=બ્રહ્મમાં મળવિજ્ઞી મનોવૃત્તિ હોર્ છે. ગાથાર્થ: - બ્રહ્મચારી એવા ભગવાન વડે સંસારમાં સાધુનાં સર્વ અનુષ્ઠાનને બ્રહ્મ કહેવાયું છે. તે કારણથી અનુષ્ઠાનમાં જે ક્ષયોપશમભાવ છે તે બ્રહ્મમાં મનોવૃત્તિ છે. ભાવાર્થ: દશવિધ યતિધર્મના અંગરૂપ જે બ્રહ્મચર્ય છે, તે બ્રહ્મરૂપ આત્મામાં જવા માટેની ક્રિયા સ્વરૂપ છે. આથી જ બ્રહ્મચારી એવા ભગવાન વડે સાધુનાં સર્વ અનુષ્ઠાનને બ્રહ્મચર્યરૂપે કહેલ છે, કારણ કે સંયમનાં બધાં અનુષ્ઠાનો આત્મભાવમાં જવા માટેની ક્રિયા સ્વરૂપ છે. કોઇ સાધુ સંવેગપૂર્વક એટલે કે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાની તીવ્ર ઇચ્છાપૂર્વક સાધુધર્મના અનુષ્ઠાનમાં પ્રયત્ન કરતો હોય તો જ તેનાં સાધુધર્મનાં અનુષ્ઠાન For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧ O યતિધર્મવિંશિકા ક્ષયોપશમભાવનાં બની શકે. સાધ્વાચારનું અનુષ્ઠાન મન-વચન અને કાયાથી વીર્યના પ્રવર્તનરૂપ છે અને તે વીર્યનું પ્રવર્તન, જ્યારે જીવ તે અનુષ્ઠાનથી ભગવાનના વચન અનુસાર જે પ્રકારનો નિર્લેપભાવ પ્રગટ થઇ શકે તેવો હોય તે પ્રકારના નિર્લેપભાવને પ્રગટ કરવાના તીવ્ર અભિલાષપૂર્વક તે અનુષ્ઠાનમાં મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવતો હોય, તો તે અનુષ્ઠાનથી સાધ્ય ચારિત્રમોહનીયનો ક્ષયોપશમભાવ જીવને પ્રગટે છે. આ ભાવને જ અનુષ્ઠાનોમાં વર્તતો ક્ષયોપશમભાવ કહ્યો છે. અનુષ્ઠાનોમાં વર્તતો ક્ષયોપશમભાવ જ બ્રહ્મમાં મનોવૃત્તિરૂપ છે. તેથી ભાવથી બ્રહ્મચર્ય છઠા ગુણસ્થાનકવાળા મુનિને સંભવે. અભ્યાસદશામાં કવચિત્ તે ખલનારૂપ પણ હોઇ શકે છે અને અભ્યસ્તદશામાં તે નિરતિચાર હોય છે. સંવિગ્નપાક્ષિકને પણ દ્રવ્યથી બ્રહ્મચર્ય હોય છે અને ભાવના કારણભૂત એવા દ્રવ્યઅનુષ્ઠાનનું તેઓમાં સેવન પણ હોઇ શકે છે, પરંતુ તીવ્ર સંવેગપૂર્વક સ્વશકિત અનુસાર તેમનો યત્ન ન હોવાને કારણે તેમનામાં ક્ષયોપશમભાવ નથી હોતો, અને તેથી જ તેઓની બ્રહ્મમાં મનોવૃત્તિ પણ નથી હોતી. અહીં વિશેષ એ છે કે કોઇ સાધુ શાસ્ત્રવચનાનુસાર અનુષ્ઠાનના વિષયમાં સમગ્ર બોધવાળો હોય અને પ્રવૃત્તિ પૂર્વે તેની ઉચિત વિધિનું સ્મરણ કરીને તીવ્ર સંવેગપૂર્વક સાધુના અનુષ્ઠાનમાં યત્ન કરતો હોય, અને જો પ્રતિબંધક એવું ચારિત્રમોહનીયકર્મ દઢ ન હોય તો તેને તે અનુષ્ઠાનથી ક્ષયોપશમભાવ પ્રગટે છે; અને પ્રતિબંધક એવા ચારિત્રમોહનીયકર્મની દઢતા હોય, તો વારંવાર ધૃતિપૂર્વક તેવો યત્ન કરવાથી ક્ષયોપશમભાવ પ્રગટે છે. સાધુનાં સર્વ અનુષ્ઠાનને બ્રહ્મરૂપે કહેનાર નિશ્ચયનયની દૃષ્ટિ છે અને ચોથા વ્રતના પાલનને બ્રહ્મરૂપે કહેનાર વ્યવહારનયની દષ્ટિ છે. II૧૧-૧ળા एवं परिसुद्धासयजुत्तो जो खलु मणोनिरोहो वि । परमत्थओ जहत्थं सो भण्णइ बंभमिह समए ॥१८॥ एवं परिशुद्धाशययुक्तो यः खलु मनोनिरोधोऽपि । परमार्थतो यथार्थं स भण्यते ब्रह्मेह समये ॥१८॥ અન્વયાર્થ: હવે આ પ્રકારે ગાથા-૧૭માં કહ્યું એ પ્રકારે, પfસુદ્ધાયડુત પરિશુદ્ધ આશય For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ 7 યતિધર્મવિશિકાતું ૨૨ યુક્ત વસ્તુ ખરેખર નો જે મળોનિોદ્દો મનનો નિરોધ (છે) સો તે વિજ સમÇ શાસ્ત્રમાં ક્ અહીં-દશપ્રકારના યતિધર્મના વિષયમાં પરમત્ત્વો પરમાર્થથી નહ્યં યથાર્થ હંમમ્ બ્રહ્મચર્ય મળ્વરૂ કહેવાય છે. * વિ એવકાર અર્થક છે અને તેનું યોજન ઉત્તરાર્ધમાં આવતા સો સાથે છે. ગાથાર્થ: - બ્રહ્મસ્વરૂપ આત્મામાં મનોવૃત્તિ તે બ્રહ્મચર્ય છે, એમ આગળની ગાથામાં બતાવ્યું. એ રીતે, પરિશુદ્ધ આશય યુક્ત ખરેખર જે મનનો નિરોધ છે તે જ શાસ્ત્રમાં દશ પ્રકારના યતિધર્મના વિષયમાં પરમાર્થથી યથાર્થ બ્રહ્મયર્ય કહેવાય છે. ભાવાર્થ: - પૂર્વની ગાથામાં બતાવ્યું કે યતિનું સર્વ અનુષ્ઠાન બ્રહ્મચર્ય છે. તેમ સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે, સાધુનો દસે પ્રકારના યતિધર્મમાં અપ્રમાદભાવથી યત્ન કરવાનો જે પરિણામ છે તે પરિશુદ્ધ આશય છે, અને તે પરિશુદ્ધ આશયપૂર્વક જે દસ પ્રકારના યતિધર્મમાં મનનો નિરોધ છે તેને શાસ્ત્રમાં પરમાર્થથી યથાર્થ બ્રહ્મચર્ય કહેલ છે. અહીં પરમાર્થથી એટલા માટે કહેલ છે કે, વ્યવહારથી ચોથા વ્રતના પાલનરૂપ બ્રહ્મચર્ય છે, જ્યારે પરમાર્થને જોનાર નિશ્ચયદષ્ટિથી આત્મભાવમાં લીન હોવું તે બ્રહ્મચર્ય છે. દસ પ્રકારના યતિધર્મમાં જે મનનો નિરોધ છે તે આત્મભાવમાં જવા માટેના યથાર્થ પ્રયત્નરૂપ છે, તેથી દસ પ્રકારના યતિધર્મમાં મનના નિરોધને પરમાર્થથી યથાર્થ બ્રહ્મચર્ય કહેલ છે. II૧૧-૧૮|| અવતરણિકા: દશે પ્રકારના યતિધર્મનું વર્ણન કરતાં ગાથા ૧૪ થી ૧૮ સુધી બ્રહ્મચર્યનું વર્ણન કર્યું, અને તેમાં કહ્યું કે વ્યવહારનયથી પાંચ પ્રકારની પ્રવિચારણાનો ત્યાગ તે બ્રહ્મચર્ય છે અને નિશ્ચયનયને આશ્રયીને તો સાધુનાં સર્વ અનુષ્ઠાનો બ્રહ્મચર્ય છે. આ વાતને દશે પ્રકારના યતિધર્મમાં નિશ્ચયનયને આશ્રયીને જોડવી જોઇએ એ બતાવતાં કહે છે इय तं तजुत्तिनीईइ भावियव्वो बुहेहिं सुत्तत्थो । सव्वो ससमयपरसमंयजोगओ मुक्खकं खीहिं ॥ १९ ॥ इति तन्त्रयुक्तिनीतिभिर्भावयितव्यो વધે सूत्रार्थः । સર્વઃ स्वसमयपरसमययोगतो मोक्षकाङ्क्षिभिः ||o|| For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩. 0 યતિધર્મવિંશિકા . અqયાર્થ: રૂચ આ રીતે પ્રસ્તુત વિંશિકામાં દસ પ્રકારના યતિધર્મનું અત્યાર સુધી વર્ણન કર્યુંએ રીતે, તંતગુતિની શાસ્ત્રયુક્તિની નીતિથી સબ્યો સુલ્યો સર્વસ્ત્રાર્થ=દસે પ્રકારના યતિધર્મને કહેનારો સર્વ સૂત્રાર્થ સમયપરસમયગોગો સ્વસમય અને પરસમયના યોગથી મુ વીડુિં ગુડુિં મોક્ષાકાંક્ષી એવા બુધવડે ભવિષ્યો ભાવવો જોઇએ. શ્લોકાર્થ: આ વિંશિકાની શરૂઆતથી અત્યાર સુધી જે દસ પ્રકારના યતિધર્મનું વર્ણન કર્યું તે જ રીતે શાસ્ત્રની યુક્તિની નીતિથી મોક્ષાકાંક્ષી એવા બુધવડેદસે પ્રકારના યતિધર્મને કહેનારા સર્વ સૂત્રાર્થ સ્વસમય અને પરસમયના યોગથી ભાવવા જોઇએ. ભાવાર્થ: આ વિંશિકાની શરૂઆતથી અત્યાર સુધી જે રીતે દસ પ્રકારના યતિધર્મનું વર્ણન કરાયું છે એ રીતે બુદ્ધિમાન પુરુષોએ દસ પ્રકારના યતિધર્મનું ભાવન કરવું જોઇએ. આ ભાવન શાસ્ત્રમાં બતાવેલી યુક્તિઓપૂર્વક અને સ્વસમય અને પરસમયના યોગથી કરવું જોઇએ. શાસ્ત્રની યુકિતની નીતિથી એમ કહ્યું, તેનો ભાવ એ છે કે શાસ્ત્રમાં તત્ત્વને બતાડવા માટે જે સૂક્ષ્મ યુક્તિઓ બતાવી છે તે નીતિથી પ્રસ્તુત સૂત્રાર્થ ભાવન કરવાના છે. જેમ એક જ જીવના જે અસંખ્યાત પ્રદેશો છે તે પરસ્પર એકબીજા પ્રત્યે અતિ સંલગ્ન છે, તેમ દસે પ્રકારનો યતિધર્મ પરસ્પર એકબીજા સાથે અતિ સંલગ્ન છે. તેથી તે દસે પ્રકારના યતિધર્મમાંથી કોઈ પણ એક યતિધર્મની પ્લાનિ થાય તો સર્વ ઉપર તેની અસર થાય છે, અને એક ધર્મનો નાશ થાય તો સર્વનો નાશ થાય છે. આથી જ નિશ્ચયનયથી એક ગુણના ઘાતમાં સર્વ ગુણનો ઘાત સ્વીકારવામાં આવે છે. તે પ્રકારની શાસ્ત્રની યુક્તિની નીતિથી દસે પ્રકારના યતિધર્મના સૂત્રાર્થનું ભાવન કરવાથી સૂક્ષ્મ યુક્તિપૂર્વકનો દસે પ્રકારનો યતિધર્મ દેખાય છે. આ ભાવન ન કરે તો માત્ર વ્યવહારનયની આચરણારૂપ સ્થૂલ યતિધર્મ દેખાય અને તેમાં જ સંપૂર્ણતાનો ભ્રમ પણ થાય. ત્યાર પછી કહ્યું કે સ્વસમય અને પરસમયના યોગથી સર્વ સૂત્રાર્થ ભાવવો જોઇએ. તેનો ભાવ એ છે કે આત્મા પોતાના પરિણામમાં વર્તતો હોય ત્યારે એ સ્વસમયમાં છે અને જ્યારે આત્માનું ભાવન છોડીને કોઈ પણ અન્ય ભાવમાં વર્તતો હોય તે પરસમય છે. આત્માનો ભાવ એ છે કે તેના માટે સર્વ પદાર્થો સમાન છે. તેથી તે સર્વ પદાર્થોને સમાનરૂપે જ જુએ છે, જેનાથી સમતાનો પરિણામ વૃદ્ધિમત થાય છે. વળી તે જ્યારે સંસારવતી Y-૩ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ 0 યતિધર્મવિંશિકાd ૨૪ ભાવોને વિશેષરૂપે જુએ છે ત્યારે તે તે ભાવો પ્રત્યે પક્ષપાતની વૃત્તિવાળો હોય છે અને તેથી તે પરસમયમાં વર્તતો હોય છે. આ રીતે સ્વસમય અને પરસમયના યોગથી સૂત્રાર્થની વિચારણા એ થાય કે, જ્યારે જીવ સ્વસમયમાં વર્તે છે ત્યારે જીવનો દશે પ્રકારનો યતિધર્મ વર્તે છે અને જ્યારે જીવ પરસમયમાં જાય છે ત્યારે દશે પ્રકારનો યતિધર્મવચિત્ આચરણારૂપે હોવા છતાં નિશ્ચયદષ્ટિથી જ્ઞાન થાય છે કે વિનાશ પામે છે. બુદ્ધિમાન પુરુષ જો મોક્ષનો કાંક્ષી હોય તો દસે પ્રકારના યતિધર્મમાં આ રીતે સૂક્ષ્મ પદાર્થને જોઇને આત્માને ભાવિત કરે, કે જેથી તે યતિધર્મો ઉપર અત્યંત પક્ષપાત થાય અને કેમ કરીને તેની નિષ્પત્તિ પ્રત્યે સુદઢ યત્ન થાય, અને જેના ફળ સ્વરૂપે અસંગ અનુઠાનની પ્રાપ્તિરૂપ મનોનિરોધની પ્રાપ્તિ થાય. II૧૧-૧૯TI. અવતરણિકા: દસ પ્રકારના યતિધર્મના વર્ણનનો ઉપસંહાર કરતાં કહે છે - संखेवेणं एसो जइधम्मो वनिओ अइमहत्थो । मंदमइबोहणट्ठा कुग्गहविरहेण समयाओ ॥२०॥ संक्षेपेणैष यतिधर्मो वर्णितोऽतिमहार्थः मन्दमतिबोधनार्थं कुग्रहविरहेण समयतः ||૨|| અqયાર્થ: વાળ કુગ્રહના વિરહ દ્વારા મંવમવો પ્રકા મંદમતિના બોધન માટે પક્ષો આ મહિલ્યો અતિ મહાન અર્થવાળો નફથમો યતિધર્મસમયામો આગમમાંથી (ગ્રહણ કરીને) સંવેમાં વન્નિો સંક્ષેપથી વર્ણન કરાયો. ગાથાર્થ: કુગ્રહના વિરહ દ્વારા મંદમતિના બોધન માટે આ અતિ મહાન અર્થવાળો યતિધર્મ આગમમાંથી ગ્રહણ કરીને સંક્ષેપથી વર્ણન કરાયો. ભાવાર્થ: દસ પ્રકારનો યતિધર્મ જૈન આગમમાં વર્ણન કરાયો છે. તે આગમમાંથી જ પોતે કહે છે, તેમ કહીને સર્વજ્ઞ ભગવંતે બતાવેલા યતિધર્મને પોતે કહે છે એ ઘોતિત થાય છે. આ દશે પ્રકારનો યતિધર્મ અતિ મહાન અર્થવાળો છે, કેમ કે પરિપૂર્ણ મોક્ષમાર્ગ આ યતિધર્મમાં વણાયેલો છે. તેથી ગંભીરતાપૂર્વક વિચારવાથી જ તેનો પરમાર્થ પ્રાપ્ત થાય For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ 0 યતિધર્મવિંશિકાd એમ છે તે સૂચવાયેલ છે. વળી પોતે આ કથન સંક્ષેપથી કહ્યું છે એમ કહેવા દ્વારા એ કહેવું છે કે યતિધર્મનો વિસ્તાર ઘણો છે છતાં પ્રસંગ અનુસાર પોતે સંક્ષેપથી કહ્યું છે. કુગ્રહના વિરહ દ્વારા મંદમતિના બોધન માટે આ દસ પ્રકારનો યતિધર્મ કહેલો છે. મંદમતિવાળા જીવોને યતિધર્મના વિષયમાં ભ્રમ વર્તતો હોય છે, તેથી સ્થૂલ આચારમાં કે વિપરીત આચારમાં યતિધર્મની પૂર્ણતા દેખાતી હોય છે. આવો વિપરીત મતિરૂપકુગ્રહ તેઓને હોય છે. પ્રસ્તુત વર્ણન સાંભળીને તેઓને માર્ગાનુસારી રુચિ ઉત્પન્ન કરાવવી તે ગ્રંથકારનું પ્રયોજન છે. તેથી જે મુનિ યતિધર્મના વિષયમાં મંદમતિવાળા છે તેઓને બોધ કરાવવો છે, જેથી માર્ગાનુસારી યતિધર્મમાં રુચિ ઉત્પન્ન કરીને તેઓ હિત સાધી શકે, એ પ્રકારનો આશય પ્રસ્તુત વિંશિકાનો છે. પહેલી વિંશિકાની અંતિમ ગાથા જેમ “વિદ પદથી અંકિત છે તેમ આ મધ્યમ વિંશિકાની અંતિમ ગાથા પણ વિ૮ પદથી અંકિત છે અને અંતિમ વિંશિકાના અંતે પણ વિદ પદ મૂકેલ છે. તેથી આ ગ્રંથ પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચ્યો છે એ ઘોતિત થાય છે. II૧૧-૨oll | કૃતિ યતિધર્મવિંશિT વિલે ? For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ _શિક્ષાવિશિકા] ૨૬ शिक्षाविंशिका द्वादशी અવતરણિકા: અગિયારમી વિંશિકામાં દસ પ્રકારના યતિધર્મ બતાવ્યા. હવે દીક્ષા ગ્રહણ કર્યા પછી યતિને જે શિક્ષા ગ્રહણ કરવાની હોય છે, તેનું સ્વરૂપ બતાવે છે - सिक्खा इमस्स दुविहा गहणासेवणगया मुणेयव्वा । सुत्तत्थगोयरेगा बीयाऽणुट्ठाणविसय ति ॥१॥ शिक्षास्य द्विविधा ग्रहणासेवनगता ज्ञातव्या । सूत्रार्थगोचरैका द्वितीयानुष्ठानविषयेति ||૨|| અqયાર્થ: દિપાલેવાયા ગ્રહાણ અને આસેવનગત (એમ) સુવિા બે પ્રકારની મસ આની=મતિની સિકવી શિક્ષા મુળવા જાણવી. સુત્તત્વનો એક સૂત્ર-અર્થ વિષયવાળી અને વીયાડyકાવિય બીજી અનુષ્ઠાન વિષયવાળી. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ - ગ્રહાગ અને આસેવનગત એમ બે પ્રકારની યતિની શિક્ષા જાણવી, એક સૂત્રઅર્થ વિષયવાળી અને બીજી અનુષ્ઠાન વિષયવાળી છે..I૧૨-૧ાા અવતરણિકા: હવે તે બે પ્રકારની યતિની શિક્ષાનું માહાસ્ય દષ્ટાંતથી ભાવન કરે છે - जह चक्कवट्टिरजं लणं नेह खुद्दकि रियासु । होइ मई तह चेव उ ने यस्सवि धम्मरजवओ ॥२॥ यथा चक्रवर्तिराज्यं लब्ध्वा नेह क्षुद्रक्रियासु । भवति मतिस्तथैव तु नैतस्यापि धर्मराज्यवतः ॥२॥ અqયાર્થ: નદ જે પ્રમાણે વવMિ ચક્રવતીના રાજ્યને પામીને રૂ૪ અહીં=સંસારમાં રઘુવિરયિા શુક્રિયામાં (ચક્રવતીને) મન દોડ઼ મતિ થતી નથી, તદ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૭. શિક્ષાવિંશિકા . તે પ્રમાણે વેવ જ ઘમનવમો ધર્મરાજવાળાં ફવિ આને પણ પતિને પણ ૩ ખરેખર ન (સુદ્રક્રિયામાં મતિ થતી નથી.) ગાથાર્થ: જે પ્રમાણે ચક્રવતીના રાજ્યને પામીને સંસારમાં સુદ્રક્રિયામાં ચક્રવતીને મતિ થતી નથી, તે પ્રમાણે જ ધર્મરાજ્યવાળા યતિને પણ ખરેખર ક્ષુદ્રક્રિયાઓમાં મતિ થતી નથી. II૧૨-શા. जह तस्स व रजत्तं कुव्वंतो वच्चए सुहं कालो। तह एयस्स वि सम्मं सिक्खादुगमेव धनस्स ॥३।। यथा तस्य वा राज्यं कुर्वतो व्रजति सुखं कालः। तथैतस्यापि सम्यक्शिक्षाद्विकमेव धन्यस्य ॥३।। અqયાર્થ: ૩ અથવા નદ જે પ્રકારે ગત્ત વંતો રાજ્યને કરતા એવા તો તેનો ચક્રવતીનો વાતો કાળ સુદં સુખે વવ વર્તે છે તઇ તે પ્રમાણે સમ્મ સમ્ય સિદુમેવ શિક્ષાદ્ધિકને કરતા ઘન્નસ સ વિ ધન્ય એવા આના=યતિનો પાણ (કાળ સુખે વર્તે છે.) ગાથાર્થ: અથવા જે પ્રકારે રાજ્યને કરતા એવા ચક્રવતીનો કાળ સુખે વર્તે છે, તે પ્રમાણે સમ્યમ્ શિક્ષાદિકને કરતા ધન્ય એવા યતિનો પણ કાળ સુખે વર્તે છે.ll૧૨-3 तत्तो इमं पहाणं निरुवमसुहहे उभावओ नेयं । इत्थ वि हि ओदइगसुहं तत्तो एवोपसमसुहं ॥४॥ तत एतत्प्रधानं निरुपमसुखहेतुभावतो ज्ञेयम् । अत्रापि ह्यौदयिकसुखं तत एवोपशमसुखम् ॥४॥ અqયાર્થ: (યતિના સુખમાં) નિવમસુદ્દમાવનો નિરુપમ સુખનું =મોક્ષનું હેતુપાળું હોવાથી મં આEયતિનું સુખ તો તેનાથી =ચક્રવતીના સુખથી પહi પ્રધાનનેય જાણવું. (કેમ કે) રૂત્ય વિઅહીં પાણ=ચક્રવતીના સુખમાં પણ દિ મોડાસુદંખરેખર ઔદયિક સુખ જ (છે), (જ્યારે) તો તેનાથી=શિક્ષાદિકના સેવનથી શવોપરમસુદં ઉપશમસુખ જ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ તૃશિક્ષાવિશિકાઇ ગાથાર્થ: યતિના સુખમાં મોક્ષનું હેતુપણું હોવાથી યતિનું સુખ ચક્રવર્તીના સુખથી પ્રધાન જાણવું, કેમ કે ચક્રવર્તીના સુખમાં ઔદિયકસુખ જ છે, જ્યારે શિક્ષાદ્દિકના સેવનથી ઉપશમસુખ જ છે. ભાવાર્થ: યતિધર્મની પ્રાપ્તિ પછી શિક્ષાદ્દિકના સેવનથી ઉપશમસુખની વૃદ્ધિ થાય છે, તેથી નિરુપમ સુખરૂપ મોક્ષનું કારણ આ યતિનું સુખ છે. કેમ કે યતિ દીક્ષા ગ્રહણ કર્યા પછી શિક્ષાદ્દિકમાં યત્ન કરે છે અને તેનાથી જ તેના ઉપશમસુખની વૃદ્ધિ થાય છે, (જે વૃદ્ધિ પામીને મોક્ષમાં વિશ્રાન્ત પામે છે.) જ્યારે ચક્રવતી પુણ્યના પ્રકર્ષથી બાહ્ય ઉત્તમ સામગ્રીનો ઉપભોગ કરે છે, તેનાથી તેને ઔદયિકસુખ પ્રાપ્ત થાય છે. આથી જ ચક્રવર્તીના સુખ કરતાં પણ યતિનું સુખ પ્રધાન છે. II૧૨-૪ सिक्खादुगंमि पीई जह जायइ हंदि समणसीहस्स । तह चक्कवट्टिणो वि हु नियमेण न जाउ नियकिच्चे ॥५॥ शिक्षाद्विके प्रीतिर्यथा जायते हन्त श्रमणसिंहस्य तथा चक्रवर्तिनोऽपि खलु नियमेन न जातु निजकृत्ये ॥५॥ અન્વયાર્થ: ૨૮ ગઇ જે પ્રમાણે સમળશીહસ્સ શ્રમણસિંહને સિદ્ધાતુĪમિ શિક્ષાધિકમાં મઁવિ નક્કી પી ્ નાયજ્ઞ પ્રીતિ ઉત્પન્ન થાય છે તહ તે પ્રમાણે હૈં ખરેખર વાટ્ટિનો નિયવિન્ગ્વે વિ ચક્રવર્તીને પોતાના કૃત્યમાં પણ નિયમેળ નિયમથી ન ઞાડ (પ્રીતિ) ઉત્પન્ન થતી નથી. ગાથાર્થ: જે પ્રમાણે શ્રમણસિંહને શિક્ષાદ્દિકમાં નક્કી પ્રીતિ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે ખરેખર ચક્રવર્તીને પોતાના કૃત્યમાં પણ નિયમથી પ્રીતિ ઉત્પન્ન થતી નથી. ભાવાર્થ: કોઇ ચક્રવતી ભોગવિલાસમાં જ આનંદ લેવાના સ્વભાવવાળો હોય અને પુણ્યના પ્રકર્ષથી તેને ઉત્તમ ભોગસામગ્રી મળી પણ હોય, તો અત્યંત પ્રીતિપૂર્વક તે તેનો ભોગ કરે છે. આમ છતાં, તે જાણે છે કે આ ભોગનું સુખ ભોગકાળ સુધી સીમિત છે. તિ પણ ચક્રવર્તીના ભોગની જેમ શિક્ષાધિકના સેવનથી ઉત્તમ સુખનો અનુભવ કરે છે અને તે For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૯ 7શિક્ષાવિંશિકાg જાણે છે કે આ સુખ વૃદ્ધિમત્ થઇને જન્મ જન્માંતર સુધી સાથે આવશે, અને પૂર્ણ ભૂમિકામાં પ્રગટ થશે ત્યારે નિરુપમ સુખમાં વિશ્રાન્ત થશે. તેથી સેવનકાળમાં જ યતિની પ્રીતિ ચક્રવતી કરતાં અધિક હોય છે.[૧૨-૫ા અવતરણિકા: પૂર્વની ગાથામાં શિક્ષાદ્દિકનું માહાત્મ્ય દષ્ટાંતથી બતાવ્યું, હવે તે શિક્ષાદ્દિક યતિ કેવી રીતે ગ્રહણ કરે છે તે બતાવતાં કહે છે - परममंतरूवति । गिण्हइ विहिणा सुत्तं भावेणं जोगो वि बीयमहुरोदजोगतुल्लो इमस्स त्ति ||६|| विधिना सूत्रं भावेन परममन्त्ररूपमिति 1 मधुरो यो गतुल्यो ऽस्येति गृह्णाति योगोप અન્વયાર્થ: પરમમંતવ ત્તિ પરમ મન્ત્રરૂપ છે, એથી કરીને (યતિ) વિત્તિ વિધિપૂર્વક માવેગં ભાવથી સુĒ સૂત્રને જ્ઞરૂ ગ્રહણ કરે છે. ડુમસ ગોનો વિ (યતિને) આનો=સૂત્રનો યોગ પણ નીયમહુડોનો તુક્કો બીજ માટે મધુર પાણીના યોગ તુલ્ય છે. * ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: - સૂત્ર પરમ મન્ત્રરૂપ છે, એથી કરીને યતિ વિધિપૂર્વક ભાવથી સૂત્રને ગ્રહણ કરે છે. તિ માટે સૂત્રનો યોગ પણ બીજ માટે મધુર પાણીના યોગ તુલ્ય છે. ભાવાર્થ: ૪ જે જીવ મન્ત્રનું માહાત્મ્ય જાણતો હોય, તે જીવ મન્ત્રને અત્યંત આદરપૂર્વક વિધિથી ગ્રહણ કરે છે. સંસારના આવા મન્ત્રો પણ સિદ્ધ થાય તો કદાચ આકાશગામિની આદિ શક્તિની પ્રાપ્તિ થાય, પરંતુ પરમપદ આદિની પ્રાપ્તિનું કારણ તે બનતા નથી; જ્યારે ભગવાનના વચનરૂપ સૂત્રો તો મોક્ષમાં જ પર્યવસાન પામે છે. તેથી તે સૂત્રો પરમમન્ત્રરૂપ છે. યતિ જાણે છે કે આ પરમમન્ત્રરૂપ શાસ્ત્રને આદરપૂર્વક અને વિધિપૂર્વક ગ્રહણ કરવાથી, ક્રમે કરીને પરમપદની પ્રાપ્તિરૂપ ફળવાળાં થાય છે. તેથી અત્યંત ભાવથી એટલે કે “ઇચ્છાના નાશનું બીજ આ સૂત્ર છે” એવા સંવેગના અતિશયથી, આદર અને ઉપયોગપૂર્વક, સૂત્રગ્રહની શાસ્ત્રોક્ત વિધિપૂર્વક તે સૂત્રને ગ્રહણ કરે છે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ 30 Uશિક્ષાવિંશિકા) સારી જાતના બીજને મધુર પાણીનો યોગ થાય છે ત્યારે બીજમાંથી જે વૃક્ષ બને તે પણ વિશેષ પ્રકારનું ખીલેલું થાય છે, અને મધુર પાણીનો યોગ ન થાય તો તે બીજ તે રીતે વિશેષ ખીલેલું થાય નહીં તેમ દશ પ્રકારના યતિધર્મોને પાળનાર મુનિ નિર્વાણપદની પ્રાપ્તિમાં બીજની ભૂમિકા જેવા છે, અને તેમાં મુનિરૂપી બીજને સૂત્રનો યોગ મધુર પાણી જેવો છે, અને તેથી મુનિમાં વર્તતો દશ પ્રકારનો યતિધર્મ (સૂત્રના યોગને પામીને) વિશેષવિશેષરૂપે ખીલીને નિર્લેપ દશા તરફ જાય છે. તેથી મુનિને માટે શાસ્ત્રોનો યોગ મધુર પાણી તુલ્ય થાય છે, જેના ફળરૂપે ક્રમે કરીને મુનિ મોક્ષરૂપી ફળને પામે છે. ૧૨-9 અવતરણિકા: ગાથા-૬માં કહ્યું કે યતિ વિધિપૂર્વક સૂત્રને ગ્રહણ કરે છે, તેથી હવે સૂત્રગ્રહાણની વિધિ બતાવે છે - पत्तं परियाएणं सुगुरुसगासाउ कालजोगेण । उद्देसाइकमजुयं सुतं गेझंति गहणविही ॥७॥ प्राप्तं पर्यायेण सुगुरुसकाशात्तु कालयोगेन । उद्देशादिक्रमयुक्तं सूत्रं ग्राह्यमिति ग्रहणविधिः ॥७॥ અqયાર્થ: વાતનો કાળગ્રહણ અને યોગોહન દ્વારા પરિયાણ પરં પર્યાયથી પ્રાપ્ત સારૂમનુયં સુરં ઉદ્દેશાદિ ક્રમથી યુક્ત એવા સૂત્રને સુરુસસાડ સુગુરુ પાસેથીજું ગ્રહાણ કરવું જોઇએ, કૃતિ વિરી એ પ્રકારની ગ્રહણવિધિ છે. ગાથાર્થ: કાળગ્રહણ અને યોગોહન દ્વારા પર્યાયથી પ્રાપ્ત ઉદ્દેશાદિ ક્રમથી યુકત એવા સૂત્રને સુગુરુ પાસેથી ગ્રહણ કરવું જોઇએ, એ પ્રકારની ગ્રહણવિધિ છે. છે. કાળગ્રહણ અને યોગોદ્વહન : (૧) ચાર કાળગ્રહણ સાધુને સ્વાધ્યાય કરતાં પૂર્વે રોજ કરવાના હોય છે. તેની વિધિ સાધુસામાચારીમાં પ્રસિદ્ધ છે. (૨) આગમ ભણવા માટે સાધુને તપવિશેષની ક્રિયા કરવાની હોય છે, તે યોગોદહન છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શિક્ષાવિંશિકા ભાવાર્થ : સાધુને આગમ ભાગવા માટેની વિધિ દીક્ષા પર્યાયના પ્રમાણે ક્રમસર તે તે આગમ ભણવા માટેની છે. આગમ ભણતાં પહેલાં તેના યોગોને વહન કરવાના હોય છે. તે યોગોહન કર્યા પછી સુગુરુ પાસેથી પ્રથમ સૂત્ર અને અર્થ અપાય છે, તેને ઉદ્દેશ કહેવાય છે. સૂત્ર અને અર્થ ગ્રહણ કર્યા પછી તે બરાબર અવધારણ કરી લે, ત્યારે ગુરુ તેને સ્થિર પરિચિત કરવા માટે કહે છે, તે સમુદેશ છે. જ્યારે તે સૂત્ર અને અર્થ સ્થિર અને પરિચિત થઈ જાય, ત્યારે ગુરુ તેને બીજાને ભણાવવાની અનુજ્ઞા આપે છે. ત્યાર પછી તે બીજાને વાચના આપે છે તે અનુયોગરૂપ છે. આ ક્રમથી જ ગુરુ પાસેથી સૂત્ર પ્રહાર કરવાં જોઇએ એવી સામાન્ય વિધિ છે. કોઇક વિશેષ શક્તિવાળો શિષ્ય હોય તો અલ્પ દીક્ષા પર્યાયમાં પણ સર્વ સૂત્રોના ગ્રહણ માટે ગુરુ અનુજ્ઞા આપે, અને કોઇ અસમર્થ હોય તો ઘણા દીક્ષા પર્યાય પછી તેની યોગ્યતાને જોઇને તેને સૂત્ર ભણવાની અનુજ્ઞા આપે, આ પ્રકારે સૂત્ર ગ્રહણ કરવાની સાધુની વિધિ છે.૧૨-ળા અવતરણિકા: સૂત્રની ગ્રહણવિધિ બતાવ્યા પછી, હવે સૂત્રના દાનની વિધિ બતાવે છે - एसु च्चिय दाणविही नवरं दाया गुरूऽथ एयस्स । गुरुसंदिट्ठो वा जो अक्खयचारित्तजुत्तु त्ति ॥८॥ एष एव दानविधिः केवलं दाता गुरुरथैतस्य । गुरुसन्दिष्टो वा योऽक्षयचारित्रयुक्त इति ॥८॥ અqયાર્થ: પણુ ક્વિય આ જ=કાળગ્રહણ, યોગોદ્રહન, દીક્ષા પર્યાય પ્રાપ્ત અને ઉદ્દેશાદિ ક્રમથી યુક્ત જ સૂત્રને આપવું જોઇએ તાવિહી આ જ દાનવિધિ છે. નવાં ફક્ત પ્રયાસ વાય આનો=સૂત્રનો દાતા યાત્તિગુરૂ અક્ષય ચારિત્રથી યુક્ત ગુડથ ગુરુ વી અથવા નો જે રિસંવિકો ગુરુથી સંદિષ્ટ=સૂચન કરાયેલો હોવો જોઇએ. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: કાળગ્રહાણ, યોગોવહન, દીક્ષાપર્યાયથી પ્રાપ્ત અને ઉદ્દેશાદિ કમથી યુક્ત સૂત્રને આપવું જોઇએ એ દાનવિધિ છે. ફક્ત સૂત્રનો દાતા અક્ષય ચારિત્રથી યુક્ત ગુરુ હોવા જોઇએ અથવા જે ગુરુથી સૂચન કરાયેલા અન્ય સાધુ હોવો જોઇએ. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાવિશિકાd ૩૨ ભાવાર્થ: પૂર્વની ગાથામાં બતાવેલ સૂત્રગ્રહાગની વિધિ પ્રમાણે જ સૂત્રદાનની વિધિ છે. ફક્ત સૂત્રદાનની વિધિમાં આટલી વિશિષ્ટતા છે કે ક્ષતિ વગરના ચારિત્રથી યુક્ત જ ગુરુ સૂત્રદાન આપી શકે, અથવા તો ગુરુ વડે જે સૂચિત કરાયેલ હોય તેવા અન્ય સાધુ સૂત્રનું દાન આપી શકે. સામાન્ય રીતે દીક્ષા પછી ગુરુ પાસેથી જ ભણવાનું છે, વિશેષ કારણે કોઇ અન્ય યોગ્ય પાસે ગુરુ ભણવાનું કહે તો તેની પાસે પણ સાધુ ભણે છે. પરંતુ જે તે વ્યક્તિ પાસેથી શાસ્ત્રો ભણવાનો નિષેધ છે, કેમ કે તે રીતે ભણવાથી શાસ્ત્ર સમ્યક પરિણમન પામતું નથી..I૧૨-૮ી. अत्थगहणे उ एसो विनेओ तस्स तस्स य सुयस्स । तह चेव भावपरियागजोगओ आणुपुव्वीए ॥९॥ अर्थग्रहणे त्वेष विज्ञेयस्तस्य तस्य च श्रुतस्य । तथैव भावपर्याययोगत आनुपूर्व्या અqયાર્થ: તરૂ ત ય સુયલ્સ તે તે સૂત્રના રથનો અર્થગ્રહણમાં ૩ વળી માવરિયા ગોગો બાપુપુથ્વીપ ભાવપર્યાયના યોગથી આનુપૂર્વીપૂર્વક, તદ વેવ તે જ પ્રકારની પક્ષો વિમો આ=વિધિ જાણવી. ગાથાર્થ: તે તે સૂત્રના અર્થગ્રહણમાં વળી ભાવપર્યાયના યોગથી આનુપૂર્વીપૂર્વક, તે જ પ્રકારની વિધિ જાણવી. રાક અહીં ભાવપર્યાય સંયમમાં કોઈ સ્કૂલનારહિત ચારિત્રનું પાલન હોય અને કદાચ કોઈ સ્મલના થઈ હોય તો તેની ઉચિત શુદ્ધિ કરી હોય અને જે સંયમનો પર્યાય પ્રાપ્ત થાય તે. ભાવાર્થ: સામાન્ય રીતે મુનિને પ્રથમ પ્રહરમાં સૂત્ર અપાય છે અને બીજા પ્રહરમાં અર્થ અપાય છે. તેથી પ્રથમ પ્રહરમાં જે સ્ત્ર ગ્રહણ કર્યા હોય તે તે શ્રુતના અર્થગ્રહણમાં સૂત્રગ્રહણ પ્રમાણે જ વિધિ જાણવાની છે, અર્થાત્ અક્ષય ચારિત્રવાળા ગુરુ પાસેથી અથવા ગુરુથી સંદિષ્ટ પાસેથી અર્થ ગ્રહણ કરવાનો છે. વળી કાળગ્રહણપૂર્વક અને યોગોદ્રહનપૂર્વક સૂત્રને For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ 33 Uશિક્ષાવિંશિકા. ગ્રહણ કર્યા પછી અર્થ ગ્રહણ કરવાનો છે. તે અર્થ ગ્રહણ કરવામાં સંયમના ભાવપર્યાયના યોગથી યત્ન કરવાનો છે કે જેથી તે અર્થ જીવમાં સમ્યગુ પરિણામ પામે. તે આગમોના અર્થગ્રહણમાં પણ આનુપૂવ સાચવવાની છે, અર્થાત્ ક્રમસર દરેક આગમોનો અર્થ ગ્રહણ કરવાનો છે પણ ક્રમને ઉલ્લંઘીને નહીં. અવતરણકા: પૂર્વમાં સૂત્રગ્રહણની અને અર્થગ્રહણની વિધિ બતાવી. હવે સૂત્ર અને અર્થને સમ્યક પરિણમન પમાડવા માટે ઉચિત વિધિને બતાવે છે - मंडलिनिसिज सिक्खाकि इकम्मुस्सग्ग वंदणं जिट्टे । उवओगो संवेगो ठाणे पसिणो य इच्चाइ ॥१०॥ मण्डलिनिषद्या शिक्षाकृतिकर्मोत्सर्गः वन्दनं ज्येष्ठे । उपयोग: संवेगः स्थाने प्रश्नश्चेत्यादि ॥१०॥ અqયાર્થ: મંતિનિસિઝ માંડલીમાં બેસવું, નિષઘા-ગુરુનું આસન સ્થાપન કરવું, સિવણા અક્ષઃસ્થાપનાચાર્યનું સ્થાપન, મુિસા કૃતિકર્મ=ગુરુને દ્વાદશાવર્ત વંદન, ઉત્સર્ગઃઇરિયાવહિયાપૂર્વક શ્રુતગ્રહણાર્થે કાયોત્સર્ગ નિદે વંm એવા અનુભાષકને વંદન વગોનો ઉપયોગ વાચના કાળમાં સૂત્ર અને અર્થમાં ઉપયોગ રાખવો, સંવે સંવેગપૂર્વક સૂત્ર અને અર્થનું ગ્રહણ ય અને સાથે પતિનો સ્થાને પ્રશ્ન પૂછવો ફળ્યા; ઇત્યાદિ સૂત્રગ્રહણમાં વિધિ છે. એક અહીં “” “રકાર અર્થમાં છે અને એનો સંબંધ “મંતિનિસિગ આદિ સર્વ કૃત્યોના સમુચ્ચય માટે છે. ગાથાર્થ: માંડલીમાં બેસવું, ગુરુનું આસન સ્થાપન કરવું, સ્થાપનાચાર્યનું સ્થાપન, ગુરુને દ્વાદશાવર્ત વંદન, ઈરિયાવહિયાપૂર્વક શ્રુતગ્રહણાર્થે કાયોત્સર્ગ કરવો, જ્યેષ્ઠ એવા અનુભાષકને વંદન, વાચના કાળમાં સૂત્ર અને અર્થમાં ઉપયોગ, સંવેગપૂર્વક સૂત્ર અને અર્થનું ગ્રહણ અને સ્થાને પ્રશ્ન પૂછવો ઇત્યાદિ સૂત્રગ્રહણમાં વિધિ છે. II૧૨-૧૦ના For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ 3Y Bશિક્ષાવિંશિકા . અવતરણિકા: સૂત્ર અને અર્થના ગ્રહાગની વિધિ બતાવ્યા પછી આસેવનશિક્ષા બતાવતાં કહે आसेवइ य जहुत्तं तहा तहा सम्ममेस सुत्तत्थं । उवियं सिक्खापुव्वं नीसेसं उवहिपेहाए ॥११॥ आसेवते च यथोक्तं तथा तथा सम्यगेष सूत्रार्थम् । વયં (શીર્ઘ) શિક્ષાપૂર્વ નિ:શેષમુપથિDાયા ? અqયાર્થ:૩રિદા ય અને માયાની પ્રેક્ષાપૂર્વક પણ આ સાધુ સિવ્વ શિક્ષાપૂર્વક ની નિઃશેષ સુન્નત્યં સૂત્રાર્થને બહુત્તિ જે પ્રકારે કહેવાયું છે તદા ત સમં તે તે પ્રકારે સમ્ય વિયં શીઘ માવ આસેવન કરે છે. વયં શબ્દ પ્રાકૃતમાં “શીઘ્ર” અર્થમાં વપરાય છે. ગાથાર્થ: માયાની પ્રેક્ષાથી આ સાધુ શિક્ષાપૂર્વક સમસ્ત સૂત્રાર્થને જે પ્રકારે કહેવાયું છે તે તે પ્રકારે શીધ્ર સમ આસેવન કરે છે. ભાવાર્થ : વિધિપૂર્વક સૂત્ર અને અર્થ ગ્રહણ કર્યા પછી ગુરુ શિષ્યને આસેવનશિક્ષા આપે, અર્થાત્ કેવી રીતે તે સૂત્ર અને અર્થ પ્રમાણે ક્રિયાઓ કરવી જોઇએ, કે જેથી તે તે ક્રિયાથી અપેક્ષિત પરિણતિ જીવમાં પ્રગટ થાય, તેનો શબ્દ દ્વારા અને આચરણા દ્વારા શિષ્યને બોધ કરાવે છે. શિષ્ય પણ જે પ્રમાણે સૂત્રનો અર્થ છે તે પ્રકારે જ તે ક્રિયાઓનું શીધ્ર સમ્યમ્ આસેવન કરે છે. ગુરુએ બતાવ્યા પછી જો આસેવન કરવામાં કાળવિલંબ કરાય તો સ્મૃતિ અસ્પષ્ટ થવાને કારણે સમ્યગ આસેવન ના થઈ શકે. તેથી ગુરુએ બતાવ્યા પછી શિષ્ય તરત જ આસેવન કરે. દરેકે દરેક સ્ત્રાર્થનું આસેવન કરવાનું છે એ બતાવવા માટે અહીં સૂત્રાર્થની આગળ નિઃશેષ શબ્દનો પ્રયોગ કર્યો છે. દરેક સ્ત્રાર્થને ક્રમસર જીવનમાં ઉતારવાના છે, તેથી શિષ્ય સૂત્રાર્થને એવી રીતે આસેવન કરે કે જેથી એ સૂત્રોથી પોતે ભાવિત થઇ જાય. સૂત્રો કેવળ પડિલેહણાદિરૂપ કે ગોચરી આદિ આલોવવારૂપ માત્ર નથી હોતાં, પરંતુ કેટલાંક સૂત્ર For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૫ | _શિક્ષાવિંશિકા) ગોચરીવિષયક હોય છે, તો કેટલાંક પડિલેહણ વિષયક હોય છે, તો કેટલાંક સાધ્વાચારની તે તે કિયા વિષયક હોય છે, તો કેટલાંક સૂત્રો વળી સ્વાધ્યાયાદિ કરી તેનાથી આત્માને ભાવિત કરવા માટે હોય છે. તે દરેક સૂત્રો અને તેના અર્થોને તે તે રીતે અવધારણ કરીને આત્માને ભાવિત કરવો જોઈએ કે જેથી ક્રિયાને સેવવા યોગ્ય સૂત્ર, ક્રિયા દ્વારા સમ્યમ્ ભાવની નિષ્પત્તિમાં કારણ બને; અને સ્વાધ્યાયાદિનાં સૂત્રો વૈરાગ્યના પ્રકર્ષ દ્વારા નિર્લેપભાવની વૃદ્ધિનું કારણ બને. અહીંવરિપેદા કહ્યું છે, તેનાથી એ કહેવું છે કે જો જીવ અત્યંત સાવધાનીપૂર્વક પોતાની પરિણતિનું અવલોકન ન કરે તો આવનકાળમાં આત્મવંચના થવાનો પૂરો સંભવ રહે છે. જેમ નિર્દોષ ભિક્ષાનો અર્થી મુનિ શાસ્ત્રવચનોનું સ્મરણ કરીને ભિક્ષાના દોષોની ગવેષણા કરતો હોય, અને દાતાને ઉચિત પ્રશ્નો કરવા દ્વારા ભિક્ષાની શુદ્ધિને જાણવાનો યત્ન કરતો હોય ત્યારે, અતિ સાવધાનતા ન રાખે તો તેના પ્રત્યુત્તરમાં પોતાને ભિક્ષાની નિર્દોષતાનો ભ્રમ થઈ શકે છે, પરંતુ જો પોતે સૂક્ષ્મ ઉપયોગ મૂકે તો દાતાના સકંપ વચનથી નિર્ણય કરી શકે કે પ્રસ્તુત ભિક્ષા દોષવાળી છે. પરંતુ જેમ નિર્દોષ લેવાની વૃત્તિ હોય છે તેમ જીવમાં સ્વાભાવિક રીતે જ અલ્પશ્રમથી મેળવવાની વૃત્તિ પણ હોય છે. તેથી મનને આ નિર્દોષ છે તેમ સમજાવી લે છે અને આવાં સ્થાનોમાં સૂક્ષ્મ માયા થવાનો સંભવ રહે છે. તેવી જ રીતે દરેક ક્રિયાઓમાં સન્ અવલોકન ન કરવામાં આવે તો જીવસ્વભાવે જ આત્મવંચના થતી હોય છે. તેના નિવારણ અર્થે જ ઉપધિના=માયાના, પ્રેક્ષણપૂર્વક વર્તવું જોઇએ અર્થાત્ માયાના પરિહારપૂર્વક આસેવનશિક્ષામાં યત્ન કરવો જોઇએ એમ કહેવું છે. ૧૨-૧૧ અવતણિકા: ગાથા-૧૧માં આસેવનશિક્ષા કેવી રીતે કરવી જોઇએ તેનું સ્વરૂપ બતાવ્યું. હવે આસેવનશિક્ષામાં દૃઢ યત્ન કરવો જોઇએ તે બતાવવા માટે આસેવનશિક્ષા વગરની માત્ર ગ્રહાગશિક્ષા ઉપકારક નથી તે બતાવે છે – पडिवत्तिविरहियाणं न हु सुयमित्तमुवयारगं होइ । नो आउरस्स रोगो नासइ तह ओसहसुईओ ॥१२॥ प्रतिपत्तिविरहितानां न खलु श्रुतमात्रमुपकारकं भवति । नो आतुरस्य रोगो नश्यति तथौषधश्रुतेः ॥१२॥ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 39 Uશિક્ષાવિશિકાઈ અqયાર્થ: પરિવત્તિવિરદિયાનં પ્રતિપત્તિરહિત જીવોને સુમિત્ત શ્રુતમાત્ર ટુ ખરેખર ૩વયા ન દોડ ઉપકારક થતું નથી. (જેમ) ત૬ તે પ્રકારના સદગો ઔષધની શ્રુતિથી આડસ હો આતુરનો રોગ નો નાસ નાશ નથી થતો. ગાથાર્થઃ પ્રતિપત્તિરહિત જીવોને શ્રુતમાત્ર ખરેખર ઉપકારક થતું નથી, જેમ તે પ્રકારના ઔષધની વાતો સાંભળવા માત્રથી આતુરનો રોગ નાશ થતો નથી. ભાવાર્થ: કોઇ સાધુ સૂત્ર અને અર્થ બંનેનું ગ્રહણ કરે પરંતુ તે સૂત્ર અને અર્થને પૂર્વ ગાથામાં બતાવ્યું તે રીતે આસેવનશિક્ષા દ્વારા જીવનમાં ઉતારે નહીં તો તે પ્રતિપત્તિરહિત છે. પ્રતિપત્તિ વગરનું તે સૂત્ર ઉપકારક નથી બનતું એ વાત દષ્ટાંતથી બતાવે છે. જેમ કોઇ વ્યક્તિ રોગી હોય અને ઔષધનું વર્ણન સાંભળે તો એટલામાત્રથી કંઈ તેના રોગનો નાશ થતો નથી, પરંતુ ઔષધનું સેવન કરવાથી જ રોગ નાશ પામે છે; તેની જેમ સૂત્ર અને અર્થનું જ્ઞાનમાત્ર કરવાથી અચારિત્રરૂપ રોગ નાશ પામતો નથી. II૧૨-૧શા. न य विवरीएणेसो किरियाजोगेण अवि य वडेइ । इय परिणामाओ खलु सव्वं खु जहुत्तमायरइ ।।१३।। न च विपरीतेनैष क्रियायोगेनापि च वर्धते । इति परिणामतः खलु . सर्वं खलु यथोक्तमाचरति ॥१३।। અqયાર્થ: પતો ય અને આ=આતુરનો રોગ વિવરી િિરયાગોન વિપરીત ક્રિયાના યોગથી ર (નાશ) નથી થતો) વિર ચાંદ પરંતુ વધે છે. રૂ એથી કરીને (મુનિ) g સળંગફુરનું ખરેખર સર્વ યથોક્ત પરિણામો પરિણામથી =નક્કી ગાય આચરે ગાથાર્થ: વળી આતુરનો રોગ વિપરીત ક્રિયાના યોગથી નાશ નથી થતો પરંતુ વધે છે, એથી કરીને મુનિ ખરેખર શાસ્ત્રમાં જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે સર્વ પરિણામપૂર્વક નક્કી આચરે છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ 39 Aશિક્ષાવિંશિકાd ભાવાર્થ: જેમ રોગી માણસ ઔષધનું શ્રવણ કરે તેનાથી રોગ મટતો નથી, તેમ કોઇ વ્યકિત વિપરીત ક્રિયાથી ઔષધનું સેવન કરે તો પણ તે રોગ મટતો નથી, પરંતુ વધે છે. એ દષ્ટાંતને સામે રાખીને મુનિ સ્ત્રાર્થને ગ્રહણશિક્ષા દ્વારા સમ ગ્રહણ કર્યા પછી, તે સૂત્ર અને અર્થાનુસાર પરિણામ પ્રગટ થાય તે રીતે જ સર્વ સૂત્રાર્થને જીવનમાં આચરણારૂપે ઉતારે અહીં વિશેષ એ છે કે ખરેખર અપ્રમત્ત મુનિ હોય તો સમગૂ યત્નપૂર્વક સર્વ ક્રિયાઓને આત્મસાત્ કરે છે. તેથી કમે કરીને અવશ્ય તેમનો અચારિત્રરૂપ રોગ ઘટતો જાય છે. પરંતુ તેવું સત્ત્વ જેઓમાં નથી તેઓ સમ્યક સૂત્રાર્થ આચરવાની ઇચ્છાવાળા હોવા છતાં અનાદિ અભ્યસ્ત પ્રમાદના વિશથી સમ્યમ્ આચરણા નથી કરી શકતા, તો તેઓ પણ આચરણાકાળમાં જે કાંઇયતના કરે છે તેનાથી તેમનું ચારિત્રમોહનીયકર્મ અંશે અંશે શિથિલ થાય છે, અને જે કાંઇ પ્રમાદ કરે છે તે પ્રમાદના સંસ્કારો પણ અંશે અંશે વધે છે. તેઓની વચન પ્રમાણે કરવાની જે તીવ્ર રુચિ છે તે ક્રિયાકાળમાં જેટલી પુષ્ટ થાય છે, તેટલી દર્શનશુદ્ધિ પણ વધે છે. તેથી તેવી ક્રિયાઓ પણ અપેક્ષાએ આચરણીય છે.II૧૨૧3|| અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે વિપરીત ક્રિયાથી ભાવરોગ વધે છે, તેથી મુનિ યતનાપૂર્વક સર્વ ક્રિયાઓ કરે છે. હવે તે જ વાતને દઢ કરવા માટે કહે છે કે, કદાચ કોઈ સર્વથા વિપરીત ક્રિયા ના કરે તો પણ પ્રમાદને કારણે થોડી પણ વિપરીત ક્રિયા કરે તો પણ અનર્થ થાય છે. તે બતાવતાં કહે છે – थोवो वित्थमजोगो नियमेण विवागदारुणो होइ । पागकिरियागओ जह नायमिणं सुप्पसिद्धं तु ॥१४॥ स्तोकोप्यत्रायोगो नियमेन विपाकदारुणो भवति । पाकक्रियागतो यथा ज्ञातमिदं सुप्रसिद्धं तु ॥१४॥ અqયાર્થ: નદ જે પ્રકારે વિયાગો પાકક્રિયાગત થોવો વિ મનોનો થોડો પણ યોગ નિયમેળ વિવાવાળો રોડ નિયમથી વિપાકદારુણ છે, તે પ્રકારે) થમ્ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ 7શિક્ષાવિંશિકા] ૩૮ અહીં=આસેવનશિક્ષામાં (થોડો પણ અયોગ=વિપરીત યોગ) નિયમથી દારુણ થાયછે. ફળ નાયમ્ આ દૃષ્ટાંત સુપ્રસિદ્ધ હૈં સુપ્રસિદ્ધ છે. ગાથાર્થ: જેમ રોગને પકવવાની ક્રિયા કરતાં થોડો પણ અયોગ નિયમથી વિપાકદારુણ છે, તેમ આસેવનશિક્ષામાં થોડો પણ વિપરીત યોગ નિયમથી વિપાકદારુણ થાય છે. આ દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. ભાવાર્થ: આસેવનશિક્ષામાં થોડો પણ વિપરીત યોગ વિપાકે નિયમથી દારુણ થાય છે. જેમ આયુર્વેદમાં રોગોને મૂળમાંથી નાશ કરવા માટે રોગને પકવવાની ક્રિયા કરવામાં આવે છે, તે વખતે અત્યંત અપ્રમાદપૂર્વક વિધિથી ઔષધસેવન આદિ દરેક ક્રિયા કરાય તો મૂળમાંથી કફાદિ રોગો નાશ થાય છે; જેનાથી શરીરનું આરોગ્ય, કાન્તિ આદિ વિશિષ્ટ બને છે. પરંતુ રોગ પકવવાની ક્રિયા અતિ આકરી હોવાથી જો થોડી પણ વિપરીત આચરણા કરાય તો શરીરમાંથી કાદિ દોષો મૂળથી નાશ પામતા નથી અને પાછળથી દુઃખી થવાનો પ્રસંગ આવે છે. તેમ સંયમજીવનમાં થોડી પણ વિપરીત આચરણાનો નિયમથી વિપાક દારુણ છે. આ વાત બતાડવા માટે શાસ્ત્રમાં જ્વલનદેવનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે છે. જ્વલનદેવ આગલા ભવમાં દીક્ષિત હતા ત્યારે સંયમજીવનને ઉચિત ક્રિયા ઉચિત કાળે કરવામાં થોડો વિલંબ કરતા. આ સ્વરૂપે તેમણે જે વિપરીત યોગ કર્યા તેના ફળરૂપે તેમને થોડા સંસારની વૃદ્ધિ થઇ, અને દેવભવમાં વૈક્રિયલબ્ધિ વિપરીત પરિણામવાળી થઇ. આવી જ રીતે જે સાધુ પ્રમાદને કારણે થોડી પણ વિપરીત આચરણાઓ કરે છે તેને ફળરૂપે કંઇક ભાવરોગ અંદર રહી જાય છે, જેના કારણે કંઇક અધિક સંસારની પ્રાપ્તિરૂપ દારુણ ફળ તેને પ્રાપ્ત થાય છે. II૧૨-૧૪ અવતરણિકા : ગાથા-૧૪માં પાકક્રિયાના દૃષ્ટાંતથી અલ્પ પણ વિપરીત ક્રિયા વિપાકદારુણ છે તે બતાવી, હવે સંપૂર્ણ સમ્યગ્ ક્રિયા કેવી રીતે સુખનો હેતુ થાય છે તે દૃષ્ટાંતથી બતાવતાં કહે છે - जह आउरस्स रोगक्खयत्थिणो दुक्करा वि सुहहेऊ । इत्थ चिगिच्छाकिरिया तह चेव जइस्स सिक्ख त्ति ॥ १५ ॥ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૯ यथाऽऽतुरस्य रोगक्षयार्थिनो दुष्करापि सुखहेतुः 1 अत्र चिकित्साक्रिया तथैव 7] शिक्षेति |||| અન્વયાર્થ: નહ જેમ રોમવસ્થિનો રોગક્ષયના અધ છે. આડરÆ રોગીની સુધારા વિ દુષ્કર એવી પણ (ચિકિત્સાક્રિયા) મુદ્દે સુખન હતું તદ્દ જેવ તે પ્રમાણે જ ત્થ અહીં=ભાવરોગમાં નર્સે સિદ્ધ યતિની વનશિક્ષા વિશિષ્ટøાજિરિયા ચિકિત્સાક્રિયા છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: જેમ રોગક્ષયના અર્થી એવા રોગીની દુષ્કર હેતુ છે; તે પ્રમાણે જ ભાવરોગમાં યતિની આ ભાવાર્થ: શિક્ષાવિંશિકા અવતરણિકા: ૪-૪ રોગક્ષયનો અર્થી એવો રોગી સુવૈદ્ય પાસેઇ કરે છે ત્યારે શરૂઆતમાં તે ઔષધોથી કફાદિનો કફાદિના ઉપદ્રવથી અતિ વિહ્વળ થાય છે. તે જેમ અંદરમાં રહેલા રોગો અધિક બહાર નીકળે છે તેથી નૌષધ ગ્રહણ કરે છે તેમ તેમ મેં પાકક્રિયા અતિ કષ્ટદાયી હોય છે. તો પણ સમ્યગ્ વિધિપૂર્વક કરાયેલી તે ક્રિયા તેમનો મૂળથી નાશ કરે છે, જેના લીધે શરીરમાં વિશેષ પ્રકારની ચેતના ખીલી ઊઠે છે અને શરીરમાં અપૂર્વ કોટિના સુખનું વેદન પણ થાય છે. જે શરીરનું કે આરોગ્યનું સુખ પ્રાને સંસારીઓના સામાન્યથી અનુભવનો વિષય બનતું નથી, તેવું અપૂર્વ સુખ તે જ તેને પ્રાપ્ત થાય છે. આવી જ રીતે યતિની આસેવનશિક્ષા ભોની ચિકિત્સા સમાન છે. તેથી જો આસેવનશિક્ષા સમ્યગ્ વિધિપૂર્વક કરવામાં આવે તાં ક્રમસર ભાવરોગનો નાશ થાય છે અને આરોગ્યસુખ યતિને પ્રગટ થવા માંડે છે. અને તે આરોગ્યસુખ આસેવનશિક્ષાથી ક્રમસર વધતાં વધતાં અસંગભાવરૂપે જ્યારે પ્રગટ થય છે ત્યારે અદ્વિતિય સુખનો અનુભવ યતિને થાય છે. અને અસંગઅનુષ્ઠાનમાં પ્રગટ થયેલું સુખ ક્રમસર વૃદ્ધિ પામીને સિદ્ધ અવસ્થામાં પૂર્ણ ભાવઆરોગ્યરૂપ અવસ્થાને પ્રાપ્ત છે. ૧૨-૧૫॥ (ચિકિત્સા ) ક્રિયા, સુખનો I ચિકિત્સાક્રિયારૂપ છે. ની મૂળશુદ્ધિ અર્થે જ્યારે ય છે, અને તે વખતે તે રોગા પૂર્વની ગાથામાં કહ્યું કે યતિની દુષ્કર એવી પગ આસેવનશિક્ષા સુખનો હેતુ બને For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Uશિક્ષાવિંશિકા) છે. ત્યાં પ્રશ્ન થાય કે યતિની દુષ્કર ક્રિયા સુખનો હેતુ કેવી રીતે બને? તે બતાવતાં કહે છે - जं सम्मनाणमेयस्स तत्तसंवेयणं निओगेण । अन्नेहि वि भणियमओ विजसंविजपदमिसिणो ॥१६।। यत्सम्यग्ज्ञानमेतस्य तत्त्वसंवेदनं नियोगेन । अन्यैरपि भणितमतो वेद्यसंवेद्यपदमृषेः _ Iધા. અqયાર્થઃ નં જે કારણથી યજ્ઞ આનું યતિનું સમૂનાગમ સમ્યજ્ઞાન નિયમોને નિયમથી તસંવેય તત્ત્વસંવેદનરૂપ હોય છે તે કારણથી યતિની દુષ્કર પણ આસેવનક્રિયા સુખનો હેતુ છે.) ગગો આથી કરીને મહિ વિ અન્ય વડે પણ લિ ઋષિને વિનસંવિનમ્ વેદ્યસંવેદ્યપદ મણિયમ કહેવાયું છે. ગાથાર્થ: જે કારણથી યતિનું સમ્યજ્ઞાન નિયમથી તત્ત્વસંવેદનરૂપ હોય છે તે કારણથી, યતિની દુષ્કર પણ આસેવનક્રિયા સુખનો હેતુ છે. આથી કરીને અન્ય વડે પણ ઋષિને વેદસંવેદ્યપદ કહેવાયું છે. ભાવાર્થ: યતિની દુષ્કર પણ આસેવનશિક્ષા સુખનો હેતુ થાય છે, કારણ કે યતિને નક્કી તત્ત્વસંવેદનરૂપ સમજ્ઞાન હોય છે. તેથી જ તેઓની આસેવનશિક્ષા ભાવરોગના શમન દ્વારા અવશ્ય સુખનો હેતુ બને છે. જેમ ઇન્દ્રિયોને અતિ પરવશ બનેલો રોગી રોગક્ષયનો અર્થી હોય તો પણ વૈદ્યના સૂચન પ્રમાણે સમ્ય યત્ન નથી કરી શકતો, એટલે જ એનો રોગ પણ નાશ નથી થતો; પરંતુ જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર તે પ્રકારનો કાબૂ પ્રાપ્ત કર્યો હોય છે, તે વૈદ્યના સૂચન પ્રમાણે દુષ્કર પણ ચિકિત્સા કરીને આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. સંસારથી અત્યંત ભય પામેલો હોવાને કારણે મુનિ પણ તે પ્રમાણે ઇન્દ્રિયો ઉપર પોતાનું પ્રભુત્વ મેળવે છે. તેથી ભગવાનના વચનાનુસાર પોતાની ઇન્દ્રિયોને પ્રવર્તાવી શકે છે. આથી જ તેઓ દશ પ્રકારના યતિધર્મને સમ્યમ્ સેવી શકે છે. આવા મુનિ જ્યારે ગુરુ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા પ્રાપ્ત કરે છે ત્યારે, ઉચિત ભાવોને ઉલ્લસિત કરવા સમર્થ બની તે પ્રકારે આસેવનશિક્ષામાં યત્ન કરે છે. આથી જ તેનું જ્ઞાન સૂત્રના પરમાર્થના સંવેદનરૂપ હોય છે. તેથી જેમ જેમ તે નવું સૂત્ર ગ્રહણ કરે છે તેમ તેમ તે સૂત્રને For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ४१ 7શિક્ષાવિંશિકા પરિણમન કરવામાં તે યત્ન કરે છે, અને તેમ તેમ તેનું ભાવ આરોગ્ય વધે છે. તેથી જ તેની આસેવનશિક્ષા સુખનું કારણ બને છે. યતિને નક્કી તત્ત્વસંવેદનજ્ઞાન હોય છે તેની પુષ્ટિ અન્ય દર્શનકારોના મત દ્વારા કરતાં કહે છે કે “અન્ય વડે પણ ઋષિઓને વેદ્યસંવેદ્યપદ” કહેલું છે. અહીંવેદ્યસંવેદ્યપદનો અર્થ સમ્યકત્વકાલીન વેદ્યસંવેદ્યપદ ગ્રહણ કરવાનો નથી, પરંતુ તત્ત્વના સંવેદનકાળમાં વર્તતું વેદ્યસંવેદ્યપદ ગ્રહણ કરવાનું છે. અને તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે - વેદ્ય=વેદનીય, તેનું સમ્યગ્ વેદન છે જેમાં તે વેઘસંવેદ્યપદ. અહીં વેદનીય શબ્દથી જ્ઞાનના વિષયભૂત પદાર્થો ગ્રહણ કરવાના છે, અને તે પદાર્થોનું કષાયોના સ્પર્શ વગર સમ્યગ્ વેદન મુનિને થાય છે. તેથી તેઓને વેદનીય પદાર્થનું સમ્યગ્ વેદન વર્તે છે અને તે જ તત્ત્વસંવેદનરૂપ 9.1193-9911 અવતણિકા: પંદરમી ગાથામાં બતાવ્યું કે યતિની દુષ્કર પણ આસેવનશિક્ષા સુખનો હેતુ થાય છે. ત્યાર પછી ગાથા-૧૬માં તેનું કારણ બતાવતાં કહ્યું કે યતિને તત્ત્વસંવેદન નામનું જ્ઞાન છે, તેથી તેઓની આસેવનશિક્ષા સુખનો હેતુ બને છે. હવે તે યતિની આ શિક્ષા કયા ક્રમથી ભાવરોગના નાશ દ્વારા સુખનો હેતુ બને છે, તે બતાવતાં કહે છે - पढममहं पीई वि हु पच्छा भत्ती उ होइ एयस्स । आगममित्तं हेऊ तओ असंगत्तमेगंता ॥१७॥ प्रथममथ प्रीतिरपि खलु पश्चाद्भक्तिस्तु भवत्येतस्य I आगममात्रं हेतुस्ततोऽसंगत्वमेकान्तात् ||૭|| અન્વયાર્થ: (આસેવનશિક્ષામાં) યજ્ઞ આને=યતિને પમમાં પ્રથમ પી વિ હોર્ પ્રીતિ જ થાય છે પછા ૩ પાછળથી વળી મત્તૌ ભક્તિ થાય છે. તો ત્યાર પછી આગમમિત્તે હે આગમમાત્ર હેતુ હોય છે (અને ત્યાર પછી) અસંગત્તમેöતા એકાન્તથી અસંગતારૂપ (આસેવનશિક્ષા છે). * હૈં =વાક્યાલંકાર તરીકે વપરાયો છે. વિ ‘જ’કાર અર્થક છે. * ‘અથ’ શબ્દ આસેવનશિક્ષાના ચાર ભેદોના પ્રારંભ અર્થમાં છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ: ¬શિક્ષાવિંશિકા ગાથાર્થ: આરોવનશિક્ષામાં યતિને પ્રથમ પ્રીતિ જ થાય છે, પાછળથી વળી ભક્તિ થાય છે. ત્યાર પછી આગમમાત્ર હેતુ છે, ત્યારપછી એકાન્તથી અસંગતારૂપ આસેવનશિક્ષા હોય છે. ૪૨ યતિ ગુરુ પાસેથી પ્રથમ સૂત્ર અને અર્થ ગ્રહણ કરે છે. ત્યાર પછી આસેવનશિક્ષા ગ્રહણ કરે છે. આ આસેવનશિક્ષાના પ્રારંભકાળમાં યતિને આસેવનશિક્ષા પોતાના લાભનું કારણ દેખાય છે, તેથી ત્યાં પ્રીતિ વર્તે છે. તેથી તે આસેવનશિક્ષા પ્રીતિઅનુષ્ઠાન છે. જેમ જેમ એ પ્રીતિપૂર્વક આસેવનશિક્ષા ગ્રહણ કરે છે, તેમ તેમ તેના ભાવરોગો ઘટતા જાય છે એવો તેને અનુભવ થાય છે. તેથી તે આસેવનશિક્ષા ભક્તિથી કરે છે, એટલે કે ગુણો પ્રત્યેના બહુમાનથી તે આસેવનશિક્ષા કરે છે. આ કક્ષામાં ભક્તિઅનુષ્ઠાન વર્તે છે. પુનઃ પુનઃ અભ્યાસને કારણે યતિ જ્યારે આસેવનશિક્ષા ભગવાનના વચનાનુસાર યથાવત્ કરી શકે છે, ત્યારે તે અનુષ્ઠાન સંબંધી ભગવાનના વચનનો બોધ તેને હોય છે; અને તેના સ્મરણપૂર્વક તે પ્રવૃત્તિ કરે છે. તેથી તે અનુષ્ઠાનના સેવનથી ભાવરોગો વિશેષ અલ્પ થતા હોય છે, તેથી આગમમાં અપેક્ષિત તે તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય તે તે ભાવો તે કરી શકે છે. તેથી તે આસેવનશિક્ષા વચનાનુષ્ઠાનરૂપે વર્તે છે. આ રીતે વચનાનુષ્ઠાનરૂપ આસેવનશિક્ષા જ્યારે યતિને અતિ અભ્યસ્ત થઇ જાય છે ત્યારે, વચનની અપેક્ષા રાખ્યા વગર જ આત્માના શુદ્ધ ભાવોને તે પ્રવર્તાવી શકે છે. આ જ અસંગઅનુષ્ઠાનરૂપ આસેવનશિક્ષા છે. આ અસંગઅનુષ્ઠાન, ચંદનગંધન્યાયથી આત્માની પ્રકૃતિરૂપે ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. અગિયારમી યતિધર્મવિંશિકામાં મુનિને વચનક્ષમા અને ધર્મક્ષમા હોય છે એમ કહીને, મુનિને વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન હોય છે એમ સ્થાપન કર્યું; અને હવે અહીં પ્રીતિ આદિ ચારે અનુષ્ઠાન ક્રમસર હોય છે એમ કહે છે. આની પાછળનું વિશેષ તાત્પર્ય એ ભાસે છે કે, સંયમ ગ્રહણ કરવા પૂર્વે યતિને સમિતિ-ગુપ્તિનો બોધ હોય છે, અને પ્રાયઃ કરીને દસ પ્રકારના યતિધર્મનો પણ તેને બોધ હોય છે. તેથી તે બોધને અનુરૂપ સુદઢ યત્નથી સમિતિ-ગુપ્તિમાં અને દસ પ્રકારના યતિધર્મમાં યત્ન કરે તો તે સમિતિ-ગુષિવિષયક અને દશ પ્રકારના યતિધર્મવિષયક તેને વચનાનુષ્ઠાન હોય છે. તેને આશ્રયીને જ અગિયારમી વિંશિકામાં મુનિને વચનક્ષમા અને ધર્મક્ષમા હોય છે તેમ કહેલ છે. આમ છતાં, સંયમ ગ્રહણ કર્યા પછી વિશેષ ભૂમિકાની નિષ્પત્તિ અર્થે તેને નવું નવું શ્રુત ગ્રહણ કરવાનું હોય છે. આથી ધમ્મુત્તાં વડ ”પદ દ્વારા ચારિત્રધર્મની પ્રાપ્તિ પછી શ્રુતધર્મની વૃદ્ધિની 66 6′ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૩ 7શિક્ષાવિંશિકા7 ઇચ્છા કરેલ છે. ત્યાં તે શ્રુતધર્મ પ્રથમ ગ્રહગશિક્ષા રૂપે હોય છે અને ત્યાર પછી આસેવનશિક્ષા રૂપે હોય છે. આ આસેવનથી પ્રાપ્ત થયેલું સંયમ ઉત્તરોત્તર વૃદ્ધિમાન બને છે. મુનિ જ્યારે આ આસેવનશિક્ષા ગ્રહણ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે, ભગવાનના વચન પ્રત્યે અને ભગવાનના વચન અનુસાર સેવન કરવા પ્રત્યે તેને અત્યંત પ્રીતિ હોય છે, તેથી તે પ્રીતિઅનુષ્ઠાન બને છે. તે સેવનથી જેમ જેમ ભાવરોગની અલ્પતા થાય છે તેમ તેમ તે આસેવનશિક્ષા પ્રત્યે મુનિને અત્યંત ભક્તિ પ્રગટે છે. આમ છતાં અનભ્યસ્ત દશામાં સ્ખલના હોવાથી વચનાનુષ્ઠાન થતું નથી. પરંતુ જ્યારે તે અનુષ્ઠાન સુઅભ્યસ્ત બને છે ત્યારે, તે વચનનું સ્મરણ કરીને તે અનુષ્ઠાનને તે સેવી શકે છે જે વચનાનુષ્ઠાનરૂપે બને છે અને તે અનુષ્ઠાનથી વિશેષ પ્રકારના ભાવરોગનું શમન થાય છે. આ વચનઅનુષ્ઠાનના પણ પુનઃ પુનઃ સેવનથી તે અનુષ્ઠાન જ્યારે જીવની પ્રકૃતિરૂપે જ ઉચિત પ્રવૃત્તિ કરાવે છે ત્યારે તે અસંગઅનુષ્ઠાન બને છે.II૧૨-૧૭ણા અવતરણિકા: ગાથા-૧૭માં બતાવ્યું કે યતિને આસેવનશિક્ષા પ્રીતિ આદિ ક્રમથી ચાર પ્રકારની છે. આ જ વાતને દઢ કરવા હવે પતંજલિઋષિએ પણ આ વાત કહી છે એ બતાવે છે - जइणो चउव्विहं चिय अन्नेहि वि वन्नियं अणुट्ठाणं । पीईभत्तिगयं खलु तहागमासं गभेयं च 118611 यतेश्चतुर्विधमेवान्यैरपि वर्णितमनुष्ठानम् प्रीतिभक्तिगतं खलु तथाऽऽगमासङ्गभेदं च ||૮|| અન્વયાર્થ: અન્નત્તિ વિ અન્યો વડે પણ નળો યતિને પીમત્તિમય પ્રીતિભક્તિથી પ્રવૃત્ત તદ્દામાસામેય તથા આગમ અને અસંગ ભેદવાળું વત્તુ ખરેખર વઽહિં ચાર પ્રકારનું અણુકાળ વિય અનુષ્ઠાન જ વન્નિયં વર્ણન કરાયું છે. * 7 પાદપૂર્તિ માટે છે. * નીત્તિયં માં થયું શબ્દ પ્રવૃત્ત અર્થમાં વપરાયેલો છે. * પીમત્તિયં એ પ્રકારનો સમાસ અનભ્યસ્ત દશાના યતિના અનુષ્ઠાનને ગ્રહણ કરવા માટે કહેલ છે અને આ માસંમેય એ પ્રકારનો સમાસ અભ્યસ્ત દશાનું અનુષ્ઠાન ગ્રહણ કરવા માટે કહેલ છે, એમ ભાસે છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Uશિક્ષાવિંશિકાd ૪૪ ગાથાર્થ: અન્યો વડે પણ યતિને પ્રીતિભક્તિથી પ્રવૃત્ત તથા આગમ અને અસંગભેદવાળું ખરેખર ચાર પ્રકારનું અનુષ્ઠાન જ વર્ણન કરાયું છે. II૧૨-૧૮ી અવતરણિકા: આ શિક્ષાવિંશિકા છે, તેથી શિક્ષાના બે ભેદોનું વર્ણન પૂર્વની ગાથાઓમાં કર્યું. તે બન્ને પ્રકારની શિક્ષા મુનિ સંયમની વૃદ્ધિ અર્થે ગ્રહણ કરે છે. હવે કઈ રીતે તે બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરવાથી યતિનો ચારિત્રરૂપી દેહ સમ પ્રકારે દોષરહિત થઈ શકે તે બતાવતાં ૧૯મી અને ૨૦મી ગાથા બતાવે છે - आहारोवहिसिजासु संजओ होइ एस नियमेण । जायइ अणहो सम्मं इत्तो य चरित्तकाउ त्ति ॥१९॥ आहारोपधिशय्यासु संयतो भवत्येष नियमेन । जायतेऽनघः सम्यग् इतश्च चारित्रकाय इति ॥१९।। અqયાર્થ: મારોહસિગા; આહાર, ઉપાધિ અને શવ્યાના વિષયમાં પણ આ યતિ નિયમેળ નિયમથી સંનગી સંયત દોડ હોય છે ફત્તો ય અને આનાથી =આ વિષયોમાં સંયતપણું હોવાથી પિત્તાચારિત્રકા સમું સમ્યક પ્રકારે મારો દોષરહિત નાયડુ થાય છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: આહાર, ઉપાધિ અને શવ્યાના વિષયમાં યતિ નિયમથી સંયત હોય છે, અને આ વિષયોમાં સંયતપણું હોવાથી ચારિત્રકા સમ્ય પ્રકારે દોષરહિત થાય છે. ભાવાર્થ: યતિના જીવનમાં મુખ્યરૂપે આહાર, વસ્ત્રાદિ ઉપધિ અને સંયમની આરાધના અર્થે વસતિરૂપ પુદ્ગલોની આવશ્યકતા રહે છે. તેથી તબ્રિમિત્તક કોઇ રાગાંશ ઉસ્થિત ન થાય તે માટે તેની શુદ્ધિમાં નિયમથી યતિ યતનાવાળો રહે છે. આથી જ યતિ ઉત્સર્ગથી શાસ્ત્રવચનાનુસાર ત્રણેની શુદ્ધિ માટે યત્ન કરે છે. તથાવિધ સંયોગના કારણે ઉત્સર્ગથી For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૫ Uશિક્ષાવિંશિકા) સંયમની વૃદ્ધિ શક્ય ન હોય તો પંચકહાનિપૂર્વક અપવાદથી દોષિત પણ ગ્રહણ કરે છે. ત્યાં પણ પૂર્ણ થતા હોવાને કારણે સંયમની હાનિ થતી નથી. આ ત્રણેમાં યતિને નિયમથી સંયમ હોય છે, તેથી જ યતિને આત્મામાં ચરવારૂપ ચારિત્રકા સમ્યક્ પ્રકારે નિષ્પાપ થાય છે. ચારિત્રના કારણભૂત એવો તેમનો દેહ લેશ પણ કર્મબંધનું કારણ બનતો નથી. આવો જ યતિ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં સમ્યમ્ યત્ન કરી ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ કરે છે. II૧૨-૧લા અવતણિકા: ઓગણીશમી ગાથામાં કહ્યું કે આહારાદિમાં સંયત યતિનું જ ચારિત્રકા નિષ્પાપ થાય છે. હવે આહારાદિમાં સમ્યગૂ યતના ન હોય તેવા સાધુને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાથી પણ ગુણ થતા નથી, તે બતાવવા અર્થે કહે છે - एयासु अवत्तवओ जह चेव विरुद्धसे विणो देहो । पाउणइ न उणमेवं जइणो वि हु धम्मदेहु त्ति ॥२०॥ एतास्वव्यक्तव्रतस्य यथैव विरुद्धसेविनो देहः । प्राप्नोति न गुणमेवं यतेरपि खलु धर्मदेह इति ॥२०॥ અoqયાર્થ: નદ જે પ્રકારે વિરુદ્ધવિનો હો વિરુદ્ધસેવીનો દેહ૩ ન પડછાડ્રગુણને પામતો નથી પર્વ એ પ્રકારે પ્રયાસુમવત્તવો આ બધામાં=આહાર, ઉપાધિ અને શયામાં અવ્યકત વ્રતવાળા = અયતનાવાળા વાળો વિ ઘમ્મદુ યતિનો પણ ધર્મદિહ (ગુણને પામતો નથી ગાથાર્થ: જે પ્રકારે વિરુદ્ધસેવીનો દેહ ગુણને પામતો નથી, એ પ્રકારે આહારાદિમાં અયતનાવાળા યતિનો પણ ધર્મદિહ ગુણને પામતો નથી. જ અહીં (૧) રોગીના સ્થાને યતિ છે. (૨) ઔષધસેવનના સ્થાને આસેવનશિક્ષા છે. (૩) કુપથ્થસેવનના સ્થાને આહારાદિમાં અયતના છે. (૪) દેહના સ્થાને ધર્મદહ છે. અને (૫) આરોગ્યના સ્થાને ભાવઆરોગ્ય છે. ભાવાર્થ: જેમ કોઈ રોગી સમ્યમ્ ઔષધિને સેવતો હોય છતાં કુપથ્ય આદિ ખાતો હોય તો For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ 1 શિક્ષાવિંશિકા . તેનો દેહ આરોગ્ય ગુણને પ! મન નથી, તે રીતે આહાર, ઉપાધિ અને વસતિમાં સમ્યમ્ વતના વગરનો સાધુ પ્રહાગરા " આસેવનશિક્ષાને સમન્ રીતે સેવતો હોય તો પણ, તેનો ધમદહ ગ્રહાગશિક્ષા અને નિશિક્ષાથી ગાગને પામી શકતો નથી. અહીંધમદહથી યતિનો ચારિત્રધર્મરૂપ દેહ " - છે. ગ્રહાગશિક્ષા અને શિક્ષા દ્વારા યતિએ વિશેષ-વિશેષતર ભાવઆરોગ્ય પ્રાપ્ત કરવાનું છે. જો તે વાધ અનુસાર ઉપયોગપૂર્વક ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં સમગ્ય કમસર ભાવરોગોની અલ્પતા થાય જ. પરંતુ જે યતિ આહારાદિમાં ગમ્ય યતન : ' , તે યતિમાં પ્રમાદભાવ વર્તે છે તેથી નિરાશં ચિત્ત પ્રગટતું નથી, જેના કારણે પણ દોષોનું સેવન કરે છે. આથી જ જેના ચિત્તમાં શરીર પ્રત્યે કે અનુકૂળતા પ્રા ના હોય તેના જીવનમાં પ્રહાગશિક્ષા કે આસેવનશિક્ષા વિશેષ શુદ્ધિનું કારણ બની . તે . ll૧૨-૨૦માં // gra fer anઢશt l૨ ૨ાા For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ४७ ભિક્ષાવિંશિકાd. ॥ भिक्षाविंशिका त्रयोदशी ।। અવતરણિકા: અગિયારમી વિંશિકામાં ૧૦ પ્રકારનો યતિધર્મ બતાવ્યો. દશ પ્રકારના યતિધર્મવાળા મુનિ બે પ્રકારની શિક્ષા ગ્રહણ કરે છે. તેથી બારમી વિંશિકામાં બે પ્રકારની શિક્ષા બતાવી, અને તે વિંશિકાના અંતમાં બતાવ્યું કે આહારાદિમાં તનાવાળા સાધુને જ ગ્રહાગશિક્ષા અને આસેવનશિક્ષાથી ભાવઆરોગ્ય પ્રગટે છે. તેથી આહારાદિમાં યતના શું છે, તે બતાવવા અર્થે હવે ભિક્ષાવિંશિકા કહે છે - भिक्खाविही उ नेओ इमस्स एसो महाणुभावस्स । बायालदोसपरिसुद्धपिंडगहणं ति ते य इमे ॥१॥ भिक्षाविधिस्तु ज्ञेयोऽस्यैष महानुभावस्य । द्वाचत्वारिंशद्दोषपरिशुद्धपिण्डग्रहणमिति ते चेमे ॥१॥ અqયાર્થ: મસ મહાગુમાવસ આ મહાનુભાવની= યતિધર્મ અને ગ્રહણશિક્ષો તથા આસેવનશિક્ષાનું પાલન કરતા મહાનુભાવની, ૩ વળી ઘણી =આગળની ગાથાઓમાં કહેવાશે એ મિલ્લવિદી ભિક્ષાવિધિ ને જાગવી. (તે વિધિ કેવી છે?) વાયાતવોલપસુિપિંડ હિ બેતાલીસ દોષોથી પરિશુદ્ધ પિંડનું ગ્રહણ તિ એ ભિક્ષાવિધિ છે. તે અને તે=બેતાલીસ દોષો આ છે=આગળના શ્લોકોમાં કહેવાના છે, તે છે. ગાથાર્થ: યતિધર્મ અને ગ્રહણશિક્ષા તથા આસેવનશિક્ષાનું પાલન કરતા મહાનુભાવની વળી આગળના શ્લોકોમાં કહેવાશે એ ભિક્ષાવિધિ જાણવી. (તે વિધિ કેવી છે?) બેતાલીસ દોષોથી પરિશુદ્ધ પિંડનું ગ્રહણ એ ભિક્ષાવિધિ છે. તે બેતાલીસ દોષો આગળના શ્લોકોમાં કહેવાના છે, તે છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ Uભિક્ષાવિશિકાd. ભાવાર્થ: જે સાધુ દસ પ્રકારના યતિધર્મને વહન કરે છે અને ત્યાર પછી ગુણવાનને પરતંત્ર થઈને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા ગ્રહણ કરે છે, તે સાધુ ક્રમસર ભાવરોગને ક્ષીણક્ષીણતર કરે છે. તેથી એવા “સાધુ ને ‘મહાનુભાવ” શબ્દથી સંબોધેલ છે. આ મહાનુભાવો નિરાશં ચિત્તવાળા હોય છે. તેથી તેઓ કેવા પ્રકારની ભિક્ષા ગ્રહણ કરે છે તે બતાવતાં કહે છે કે તેઓ બેતાલીશ દોષથી પરિશુદ્ધ પિંડ ગ્રહણ કરે છે. આ જ તેમની ભિક્ષાવિધિ છે. તે બેતાલીશ દોષો કયા છે તે બતાવવા અર્થે કહે છે કે તે દોષો આ છે, અર્થાત્ આગળની ગાથામાં કહેવાના છે, તે છે. II૧3-૧ણા અવતણિકા: પ્રથમની ગાથાના અંતે કહ્યું હતું કે તે બેતાલીશ દોષો આ છે. તેથી તે બેતાલીશ દોષો બતાવે છે - सोलस उग्गमदोसा सोलस उप्पायणाइ दोसा उ । दस एसणाइ दोसा बायालीसं इय हवंति ॥२॥ षोडशोद्गमदोषाः षोडशोत्पादनाया दोषास्तु । दशैषणाया दोषा द्वाचत्वारिंशदिति भवन्ति ॥२॥ અqયાર્થ: તોના ૩મતોલા સોળ ઉમદોષો છે સોતસ ૩ખ્યાફિ વોરા ૩ વળી સોળ ઉત્પાદનના દોષો છે (અને) તલ સારૂ તોલા દશ એષણાના દોષો છે. હ્ય આ પ્રમાણે (ગોચરીના) વાયાતીરં વંતિ બેતાલીસ (દોષો) થાય છે. ગાથાર્થ: સોળ ઉદ્ગમદોષો છે, વળી સોળ ઉત્પાદનના દોષો છે અને દશ એષણાના દોષો છે. આ પ્રમાણે ગોચરીના બેતાલીસ દોષો થાય છે. ભાવાર્થ:(૧) ઉશમ દોષો - આહારની નિષ્પત્તિમાં ગૃહસ્થ દ્વારા કરાયેલા દોષો તે ઉદ્ગમદોષો છે. તે સોળ છે. (૨) ઉત્પાદન દોષો :- આહાર મેળવવા અર્થે સાધુથી જે દોષો ઉત્પન્ન કરાય છે તે ઉત્પાદન દોષો છે. તે દોષો પણ સોળ છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૯ Uભિક્ષાવિંશિકા) (3) એષણા દોષો:- આહાર ગ્રહણ કરતી વખતે ગવેષણા કરવામાં જે દોષો પ્રાપ્ત થાય છે તે એષણા દોષો છે. આ દોષો ગૃહસ્થ અને સાધુ ઉભયથી થાય છે. આ દોષો દસ છે.ll૧૩-શા અવતણિકા: બીજી ગાથામાં બેતાલીશ દોષો બતાવ્યા. તેમાં પ્રથમ સોળ ઉગમ દોષો બતાવે आहाकम्मुद्देसिय पूईकम्मे य मीसजाए य । ठवणा पाहुडियाए पाओयरकीयपामिच्चे ॥३।। आधाकर्मोद्देशिक पूतिकर्म च मिश्रजातं च । स्थापना प्राभृतिका प्रादुष्करणक्रीतप्रामित्यम् ॥३॥ परियट्टिए अभिहडे उन्भिन्ने मालोहडे इइ य । अच्छिज्जे अनिसिढे अज्झोयरए य सोलसमे ॥४॥ परिवर्तितोऽभिहत उद्भिन्नो मालापहृत इति च । आच्छेद्योऽनिसृष्टोऽध्यवपूरकश्च षोडशः ॥४॥ અન્વયાર્થ: માદા મુસિચ ા “આધાકર્મ, ‘દેશિક, પૂમે ય પૂતિકર્મ, નીલગા, "મિશ્રજાત, કવળાં સ્થાપના, પાદુડિયાપ્રાભૃતિકા, પામોલીયામિત્તે પ્રાદુષ્કરણ, “ફ્રીત, પ્રામિય, યિદિ પરાવર્તિત, મિદ ‘અભ્યાહત, મિન્ને ઉર્ભિન્ન, માતોદડે ૧૩માલાપહૃત, છિને આચ્છેદ્ય, નિરિકે “અનિસૃષ્ટ, ગબ્લોયરા ય અને “અધવપૂરક, સોનમે એ સોળ ઉગમદોષો છે. ગાથાર્થ - આધાકર્મ, દેશિક, પૂતિકર્મ, "મિશ્રજાત, પસ્થાપના, પ્રાકૃતિકા, પ્રાદુષ્કરણ, “કીત, પ્રામિત્ય, પરાવર્તિત, ૧૧અભ્યાહત, ઉર્ભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, ૧૫અનિસ્ટ અને અધ્યવપૂરક એ સોળ ઉદ્ગમદોષો છે. ભાવાર્થ:(૧) આધાકર્મ:- સાધુને નિમિત્તે અગ્નિ આદિથી પકાવવું કે સચિત્તને અચિત્ત કરવું તે આધાકર્મ દોષ છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પ0 0 ભિક્ષાવિંશિકાd (૨) ઔદેશિક :- યાચક સામાન્યને ઉદ્દેશીને તૈયાર કરેલ આહાર ઔશિક કહેવાય, અથવા ગૃહસ્થ પોતાના માટે તૈયાર કરેલ આહારને પાગ પાછળથી સાધુને ઉદ્દેશીને સંસ્કારિત કરે તો તે આહાર દેશિક કહેવાય. (3) પૂતિકર્મ :- આધાકર્મનો લેશ પણ અંશ જેમાં લાગ્યો હોય તે શુદ્ધ છતાં પૂતિકર્મ દોષવાળો જાગવો. () મિજાત :- પ્રથમથી જ પોતાના અને સાધુના ઉદ્દેશથી ભેગું તૈયાર કરેલું હોય તે મિશ્રજાત દોષવાળો આહાર કહેવાય છે. (૫) સ્થાપના :- સાધુને નિમિત્તે મૂકી રાખેલો આહાર સ્થાપના દોષવાળો કહેવાય છે. (૬) પ્રાકૃતિકા :- સાધુને દાન દેવાની બુદ્ધિએ લગ્નાદિ પ્રસંગને મોડા-વહેલા કરીને તૈયાર થયેલો આહાર પ્રાકૃતિકા દોષવાળો કહેવાય છે. (૭) પ્રાદુરણ :- સાધુને વસ્તુ પ્રત્યક્ષ જોવાય તે માટે તે વસ્તુ ઉપર પ્રકાશ કરવાથી અથવા તે વસ્તુને પ્રકાશમાં લાવવાથી પ્રાદુષ્કરણ દોષ લાગે છે. (૮) ક્રીત :- સાધુને માટે મૂલ્ય આપીને વસ્તુ ખરીદવી તે કીત દોષવાળી વસ્તુ કહેવાય. (૯) પ્રામાક:- દાન દેવા માટે વસ્તુ ઉધાર લાવવી તે પ્રામિયક દોષવાળી વસ્તુ કહેવાય. (૧૦) પરાવર્તિતઃ- પોતાની તુચ્છ વસ્તુને આપી, તેના બદલે સાધુને વહોરાવવા અર્થે સંબંધી પાસેથી સારી વસ્તુ લાવી હોય તો તે વસ્તુ પરાવર્તિત દોષવાળી કહેવાય. (૧૧) અભ્યાહત :- પોતાના ઘરથી ઉપાશ્રયે કે પોતાના ગામથી અન્ય ગામમાં, જ્યાં સાધુ હોય ત્યાં વહોરાવવા માટે વસ્તુ સામે લઇ જવી તે અભ્યાહત દોષવાળી વસ્તુ કહેવાય. (૧૨) ઉભિ :- વહોરાવવાની વસ્તુ સીલ વગેરે ઉખેડીને આપવી તે ઉભિન્ન દોષવાળી કહેવાય. (13) માલાઅપહત :- માળિયા વગેરેમાં ઊંચે મૂકેલું હોય તે સાધુ માટે લાવવું તે માલાઅપહૃત દોષવાળું કહેવાય. (૧૪) આછેદ્ય - પારકું છતાં બળાત્કાર લઇને સાધુને વહોરાવે તે આચ્છેદ્ય દોષવાળું કહેવાય. (૧૫) અનિસૃષ્ટ:- કોઇ મંડળીનું ભોજન સર્વની અનુમતિ વિના, તેમાંના થોડા અથવા તેમાંનો કોઈ એક જ વ્યક્તિ, સાધુને આપે તો તે અનિવૃષ્ટ દોષવાળી વસ્તુ કહેવાય. (૧૬) અધ્યાપૂરક:- પોતાના માટે પકાવવા આપ્યા પછી સાધુ વગેરે આવ્યા છે એમ જાગી તેમને દાન દેવાની બુદ્ધિએ તેમાં વધારો કરેલો આહાર અધ્યવપૂરક દોષવાળો કહેવાય.II૧3-3/8/l. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૧ અવતરણિકા : સોળ ઉદ્ગમ દોષો બતાવ્યા બાદ સોળ ઉત્પાદનના દોષો બતાવે છે. 7 ભિક્ષાવિશિકા7 धाई दूइनिमित्ते आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोभे य हवंति दस एए ॥ ५ ॥ धात्री दूती निमित्त आजीवो वनीपकश्चिकित्सा च । क्रोधो मानो माया लोभश्च भवन्ति दशैते ॥५॥ पुव्विं पच्छा संथव विज्जा मंते य चुन्न जोगे य । उप्पायणाइ दोसा सोलसमे मूलकम्मे य ||६|| पूर्व पश्चात्संस्तवो विद्या मंत्रश्च चूर्णं योगश्च । उत्पादनाया दोषा षोडशो मूलकर्म च ॥૬॥ અન્વયાર્થ: ધાવૂનિમિત્તે ધાત્રીપિંડ, દૂતીપિંડ, નિમિત્તપિંડ આનીવ આજીવકપિંડ, વળીમને "વનીપકપિંડ, તિભિન્હા ય અને ચિકિત્સાપિંડ, જોઢે માળે માયા તોમે ય ક્રોધિપંડ, માનપિંડ, “ માયાપિંડ અને લોભપિંડ, વંતિ સ છુ આ દસ દોષો છે (અને) પુલ્લિં પછા સંઘવ પૂર્વપશ્ચાત્સંસ્તવપિંડ, વિષ્ના વિદ્યાપિંડ, મંતે ય મંત્રપિંડ, સુન્ન ચૂર્ણપિંડ, નોને ય યોગપિંડ, મૂલમ્મુ ય મૂલકર્મપિંડ, ૩Çાયળાર્ ઢોસા સોનલમે એ ઉત્પાદનના સોળ દોષો છે. 16 ગાથાર્થ: ૧ ધાત્રીપિંડ, દૂતીપિંડ, નિમિત્તપિંડ આજીવકપિંડ, વનીપકપિંડ, અને ચિકિત્સાપિંડ તથા ક્રોધપિંડ, માનપિંડ, માયાપિંડ અને લોભપિંડ, આ દસ દોષો છે. અને પૂર્વપશ્ચાત્સંસ્તવપિંડ, ‘વિદ્યાપિંડ, મંત્રપિંડ, ચૂર્ણપિંડ, યોગપિંડ અને મૂલકર્મપિંડ એ ઉત્પાદનના સોળ દોષો છે. ભાવાર્થ: (૧) ધાત્રીપિંડ:- જે સાધુ આહારાદિ મેળવવાની બુદ્ધિએ ગૃહસ્થનાં બાળકોનું ધાવમાતા જેવું કામ કરી આહારાદિ મેળવે તે ધાત્રીપિંડ દોષવાળો આહાર કહેવાય. (૨) તિપિંડ:- ગૃહસ્થોને પરસ્પર સંદેશો કહી આહારાદિ મેળવે તે દૂતિપિંડ દોષવાળો આહાર કહેવાય. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ 1 ભિક્ષાવિંશિકા7 પર (3) નિમિત્તપિંડ :- લક્ષણ, જ્યોતિષાદિ શાસ્ત્રોના બળે ગૃહસ્થને ભૂત-ભાવિ કે વર્તમાનમાં થયેલી, થનારી કે થતી લાભ-હાનિ જણાવી આહારાદિ મેળવે તે નિમિત્તપિંડ દોષવાળો આહાર કહેવાય. (૪) આજીવપિંડ :- ગૃહસ્થમાં જે જાતિ-કુલ વગેરે વિશિષ્ટ હોય તે જાતિ-કુલ વગેરે પોતાનાં પણ છે એમ જણાવી આહારાદિ ગ્રહણ કરવાં તે આજીવકપિંડ દોષવાળો આહાર કહેવાય. (૫) વનીપકપિંડ:- સાધુ બ્રાહ્મણ આદિના ત્યાં વહોરવા ગયો હોય ત્યારે, તેનાં શાસ્ત્રોની કોઇક સારી વાત ગ્રહણ કરીને તેની પ્રશંસા દ્વારા જે સારી ભિક્ષા મેળવે તે વનીપકપિંડ કહેવાય. (૬) ચિકિત્સાપિંડ:- ગૃહસ્થને રોગના ઉપચાર માટેના ઉપાયો જણાવી સાધુ આહારાદિ મેળવે તે ચિકિત્સાપિંડ છે. (૭) ક્રોધપિંડ :- ગૃહસ્થની આગળ ભય પેદા કરી આહારાદિ મેળવે તે ક્રોધિપંડ કહેવાય. (૮) માનપિંડ :- ગૃહસ્થને અભિમાને ચઢાવીને તેણે અભિમાનથી આપેલો આહારાદિ પિંડ લાવે તે સાધુનો માનપિંડ દોષવાળો આહાર કહેવાય. (૯) માયાપિંડ :- વારંવાર પિંડ મેળવવા માટે જુદા જુદા વેષ બદલીને કે જુદી જુદી ભાષા બોલીને, માયા કરીને આહારાદિ લાવે તે માયાપિંડ દોષવાળો આહાર કહેવાય. (૧૦) લોભપિંડ:- ઘણા અથવા મનોભિષ્ટ આહારાદિ મેળવવાના લોભે ઘણાં ઘરોમાં ફરનારનો લાવેલો પિંડ તે લોભપિંડ કહેવાય. (૧૧) પૂર્વપદ્માત્ સંસ્તવ પિંડ :- પૂર્વનાં સંબંધી માતા-પિતા વગેરે તથા પશ્ચાત્નાં સંબંધી સાસુ-સસરા વગેરે સંબંધને દાન દેનારમાં ઘટાડે અને તે રીતે આહારાદિ લાવે તે પૂર્વપશ્ચાત્ સંસ્તવ પિંડ કહેવાય. (૧૨) વિદ્યાપિંડ:- પોતાને સિદ્ધ થયેલ વિદ્યા વગેરેનો ઉપયોગ કરી આહારાદિ મેળવે તે વિદ્યાપિંડ કહેવાય. (૧૩) મંત્રપિંડ :- મંત્રના પ્રયોગથી મેળવેલો પિંડ તે મંત્રપિંડ કહેવાય. (૧૪) ચૂર્ણપિંડ :- નેત્રાદિને આંજવા દ્વારા અદશ્ય થઇ શકાય, રૂપ બદલી શકાય, તેવી શક્તિવાળાં ચૂર્ણોના પ્રયોગથી મેળવેલો પિંડ તે ચૂર્ણપિંડ દોષવાળો આહાર કહેવાય. (૧૫) યોગપિંડ :- પગે લેપ કરવા વગેરેથી સૌભાગ્ય, દુર્ભાગ્ય વગેરે થાય તે રૂપ યોગના પ્રયોગથી મેળવેલ આહારાદિ યોગપિંડ કહેવાય. (૧૬) મૂળકર્મપિંડ:- કોઇના ગર્ભસ્થંભન આદિ કરીને આહાર મેળવવો તે મૂળકર્મ પિંડ કહેવાય. ||૧૩-૫/૬][ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અવતરણિકા: ભિક્ષાવિંશિકા) હવે એષણાના દસ દોષો બતાવે છે. संकियमक्खियनिक्खित्तपिहियसाहरियदायगुम्मीसे । अपरिणयलित्तछड्डिय इसणदोसा दस हवंति ॥७॥ शङ्कितम्रक्षितनिक्षिप्तपिहितसंहृतदत्तकोन्मिश्राः अपरिणतलिप्तच्छर्दिता एषणदोषा दश भवन्ति ॥७॥ અન્વયાર્થ: સંજિય શંકિત, મણ્વિય પ્રક્ષિત, નિવૃિત્ત નિશ્ચિત, વિત્તિય 'પિહિત, સાહીિય પસંદંત, વાયવુમ્મીત્તે ‘દાયક, ઉન્મિત્ર, અપળિય ‘અપરિણત, નિત્ત લિમ, ડ્ડિય છર્દિત (એ પ્રમાણે) રૂસળવોસા સ હવંતિ દસ ગ્રહણૈષણાના દોષો થાય છે. ગાથાર્થ: શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, ‘પિહિત, પસંહૃત, ‘દાયક, ઉન્મિશ્ર, ‘અપરિણત, કલિસ અને છર્દિત એ પ્રમાણે દસ ગ્રહણૈષણાના દોષો થાય છે. ભાવાર્થ: (૧) શંકિત :- આધાકર્મ વગેરે સોળ દોષમાંથી કોઇ પણ દોષની શંકા હોય છતાં સાધુ તે પિંડ ગ્રહણ કરે તો તે શંકિત દોષવાળો આહાર જાણવો. (૨) મ્રક્ષિત :- સચિત્ત કે નિંઘ એવી અચિત્ત વસ્તુથી ખરડાયેલા અન્નાદિરૂપ પ્રક્ષિત આહાર વહોરવો તે પ્રક્ષિત દોષ. (3) નિક્ષિપ્ત:- અચિત્ત પણ આહારાદિ સચિત્ત ઉપર મૂકેલું હોય તે વહોરવું તે નિક્ષિપ્ત દોષ. (૪) પિહિત :- સચિત્ત ફળ વગેરેથી અન્નાદિ ઢાંકેલું હોય કે સચિત્તાદિ ઉપર અન્નાદિ મૂકેલ હોય તે પિહિત કહેવાય. તેવો આહાર વહોરવો તે પિહિત દોષ. (૫) સંહત :- સાધુને વહોરાવવા માટે કોઇ ખાલી ભાજનની આવશ્યકતા હોય,પરંતુ તે ભાજનમાં સચિત્ત કે અચિત્ત વસ્તુ હોય તેને અન્યત્ર સચિત્ત કે અચિત્તમાં ખાલી કરીને વહોરાવે ત્યારે સંહત દોષની પ્રાપ્તિ થાય. જો ભાજનમાં અચિત્ત જ હોય અને તેને અચિત્તમાં જ ખાલી કરવામાં આવે તો સંહત દોષ ન લાગે. (૬) દાયક :- બાળક, નોકર, ગર્ભવતી સ્ત્રી વગેરે અયોગ્ય દાતારના હાથે વહોરવાથી દાયક દોષ લાગે છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ n ભિક્ષાવિંશિકા! ૫૪ (૭) ઉજિ:- દાનમાં આપવાની અચિત્ત વસ્તુ પાગ સચિત્ત ધાન્યના કણિયા વગેરેથી મિશ્રિત હોય તે ઉન્મિત્ર દોષ છે. (૮) અપરિણત :- પૂર્ણ અચિત્ત થયા વગરનું કંઇક અચિત્ત, કંઇક સચિત્ત હોય તેવું વહોરવું તે અપરિણત દોષ છે. (૯) લિપ્ત :- ચરબી આદિથી હાથ કે પાત્ર ખરડાયેલું હોય અને તે હાથ કે પાત્રથી વહોરાવે તો લિપ્ત દોષ લાગે. અથવા દહીં, ઘી, આદિ ચીકાણા પદાર્થથી હાથ કે પાત્ર ખરડાયેલું હોય અને તેનાથી વહોરાવે ત્યારે, તે હાથ કે પાત્રમાં રહેલી વસ્તુ જો નિરવશેષ ન વહોરાવે તો લિપ્ત દોષ ન લાગે, પરંતુ જો નિરવશેષ વહોરે તો પશ્ચાત્ કર્મનો સંભવ હોવાથી લિત દોષની પ્રાપ્તિ લાગે. (૧૦) છર્દિતઃ- ઘી-દૂધ-દાળ વગેરે ઢોળાય તે રીતે વહોરાવે તે છર્દિત દોષ જાગવો../૧3ગા અવતરણિકા: પૂર્વમાં બતાવેલા બેતાલીશ દોષો અને આગળમાં જે બતાવવામાં આવશે તે માંડલીના સંયોજના આદિ પાંચ દોષોથી રહિત પિંડ યતિને ગ્રહણ કરવાની વિધિ બતાવે एयद्दोसविमुक्को जईण पिंडो जिणेणऽणुनाओ । संजोयणाइरहिओ भोगो वि इमस्स कारणओ ॥८॥ एतद्दोषविमुक्तो यतीनां पिण्डो जिनेनानुज्ञातः । संयोजनादिरहितो भोगोऽप्यस्य कारणतः ॥८॥ અqયાર્થ: નળ યતિને પ્રોવિમુકો પિંડો આ દોષોથી=૪૨ દોષોથી રહિત પિંડ જિગડપુન્નાગો જિનેશ્વરો વડે અનુજ્ઞાત છે. ડુમસ મોનો વિ આનો=૪૨ દોષોથી રહિત પિંડનો, ભોગ પણ સંનોસફિદિમો સંયોજનાદિ દોષરહિત (અને) સામો કારાગે (અનુજ્ઞાત છે). ગાથાર્થ: યતિને આ દોષોથી રહિત પિંડ જિનેશ્વરો વડે અનુજ્ઞાત છે. ૪રે દોષોથી રહિત પિંડનો ભોગ પાણ સંયોજનાદિ દોષરહિત અને કારણે અનુજ્ઞાત છે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પપ 0 ભિક્ષાવિંશિકાd ગાથાર્થ: ભગવાને પૂર્વની ગાથાઓમાં બતાવેલા બેતાલીશ દોષોથી રહિત આહાર ગ્રહણ કરવાની સાધુને અનુજ્ઞા આપેલી છે. આ ઉપરાંત ગાથામાં બતાવાશે તે ૬ કારણોથી આહારનો ભોગ પણ સંયોજનાદિ ચાર દોષથી રહિત કરવાનું કહેલ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે ઉત્સર્ગથી સાધુએ ૪ર દોષરહિત ભિક્ષા લાવવાની છે અને ૬ કારણોમાંથી કોઈ પણ કારણ વિદ્યમાન હોય ત્યારે જ સાધુને આહાર વાપરવાની અનુજ્ઞા છે અને આહાર વાપરતી વખતે સંયોજનાદિ ચાર દોષોમાંથી કોઇ પણ દોષ ન લાગે તેવા ઉપયોગપૂર્વક આહાર વાપરવાનો છે, તો જ સંયમની શુદ્ધિ થાય. ૧૩-૮ના અવતણિકા: સાધુને ગોચરી વાપરવામાં લાગતા સંયોજનાદિ ચાર દોષો બતાવે છે - दव्वाईसंजोयणमिह बत्तीसाहिगं तु अपमाणं । रागेण सइंगालं दोसेण सधूमगं जाण ।।९।। द्रव्यादिसंयोजनमिह द्वात्रिंशदधिकं त्वप्रमाणम् । रागेण साङ्गारं द्वेषेण सधूमकं जानीहि ॥९॥ અqયાર્થ: વાસંનીયfમદ અહીં=સાધુને ભિક્ષા વાપરવાના વિષયમાં દ્રવ્યાદિનું સંયોજન, વીદિયા તુમ મા બત્રીસ કોળિયાથી અધિક આહાર તે અપ્રમાણ દોષ, વાળ સ$ા રાગથી વાપરવું તે અંગાર દોષ લોસેળ સધૂમ અને દ્વેષથી વાપરવું તે ધૂમ દોષ નાગ જાણવો. ગાથાર્થ: - સાધુને ભિક્ષા વાપરવાના વિષયમાં દ્રવ્યાદિનું સંયોજન (તે સંયોજના દોષ), બત્રીસ કોળિયાથી અધિક આહાર તે અપ્રમાણ દોષ, રાગથી વાપરવું તે અંગાર દોષ અને વેષથી વાપરવું તે ધૂમ દોષ જાણવો. ભાવાર્થ:(૧) સંયોજના દોષ :- એક દ્રવ્ય સાથે બીજું દ્રવ્ય મેળવીને વાપરવું તે સંયોજના દોષ (૨) અપ્રમાણ દોષ:- જેટલા આહારથી શરીરબળ, ધીરજ અને સંયમનાં કાર્યો સિદાય Y-૫ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ 7 ભિક્ષાવિંશિકા ૫૬ નહીં તેટલો આહાર પ્રમાણોપેત કહેવાય. પુરુષને તે બત્રીશ કોળિયા પ્રમાણ અને સ્ત્રીઓને અઠ્યાવીશ કોળિયા પ્રમાણ કહેલ છે. તેથી અધિક વાપરવું તે અપ્રમાણ દોષ છે. (૩) અંગાર દોષ :- ગોચરી વાપરતાં કોઇ ઇષ્ટ પદાર્થ પ્રત્યે રાગનો સ્પર્શ થાય ત્યારે અંશે અંશે સંયમને નાશ કરવામાં કારણીભૂત એવો અંગાર દોષ લાગે છે. (૪) ધૂમ દોષ ઃ- અનિષ્ટ આહાર ઉપર દ્વેષ કરીને વાપરવું તે ધૂમ દોષ. II૧૩-૯લા : અવતરણકા: આઠમી ગાથાના ભાવાર્થમાં આહારનો ભોગ પાંચ દોષ રહિત કરવો એમ કહ્યું હતું અને નવમી ગાથામાં તેમાંથી ચાર દોષો બતાવ્યા. પાંચમો દોષ તે છે કે હવેની ગાથામાં જે ગોચરી વાપરવાનાં ૬ કારણો બતાવવાના છે તે કારણો વગર આહાર વાપરવો. તેથી હવે ગોચરી કયાં છ કારણો ઉપસ્થિત થાય તો વપરાય તે બતાવે છે - वे यणवे यावच्चे इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए छट्ठ पुण धम्मचिंताए || १० || वेदनवैयावृत्ये ईर्यार्थं च संयमार्थं च 1 तथा प्राणवृत्त्यै षष्ठं षष्ठं पुनर्धर्मचिन्तायै ||o ૦|| અન્વયાર્થ: વેચળવેયાવન્દ્રે વેદના શમાવવા, વૈયાવચ્ચ કરવા, અને રૂયિકાણ્ ય ઇર્યાસમિતિના પાલન માટે, સંગમકાર્ સંયમની સાધના માટે તર્ફે વાળવત્તિયાદ્ અને "પ્રાણરક્ષા માટે, છઠ્ઠ પુળ છઠું (કારણ) વળી ધમ્મચિંતાણ્ ધર્મચિંતા કરી શકાય તે માટે (મુનિ આહાર વાપરે છે.) ગાથાર્થ: વેદના શમાવવા, વૈયાવચ્ચ કરવા, અને ઇર્યાસમિતિના પાલન માટે, ‘સંયમની સાધના માટે અને "પ્રાણની રક્ષા માટે, છઠ્ઠું કારણ વળી ધર્મચિંતા કરી શકાય તે માટે મુનિ આહાર વાપરે છે. ભાવાર્થ: નીચે બતાવેલાં છ કારણો ઊભાં થાય તો જ મુનિ ભોજન કરે છે. (૧) ક્ષુધાની વેદના સહન ન થાય. (૨) આહાર વિના અશક્ત (ભૂખ્યા) શરીરે વૈયાવચ્ચાદિ કરી ન શકાય. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૭ 0 ભિક્ષાવિંશિકા . (૩) નેત્રનું તેજ ઓછું થતાં ઇર્યાસમિતિના પાલનમાં અશુદ્ધિ થાય. (૪) પ્રતિલેખના-પ્રમાર્જના વગેરે સંયમનું પાલન ન થઈ શકે. (૫) સુધાની પીડા વધી જવાથી મરણનો સંભવ થાય. (૬)આર્ત-રૌદ્રધ્યાનથી બચીને ધર્મધ્યાનમાં સ્થિર ન થવાય. II૧3-૧૦ના અવતરણિકા:વસ્ત્રાદિમાં આધાકર્માદિ દોષોને બતાવે છે. वत्थं वाहाकम्माइदोसदुटुं विवज्जियव्वं तु । दोसाण जहासंभवमे एसिं जोयणा नेया ॥११॥ वस्त्रमप्याधाकर्मादिदोषदुष्टं विवर्जितव्यं तु । दोषाणां यथासंभवमेतेषां योजना ज्ञेया ॥११।। અoqયાર્થ: માદાઝ્માફલોસદુદ્દે આધાકર્માદિ દોષોથી દુષ્ટ વયં ૩ વસ્ત્ર પણ વિનિયષ્ય તુ વર્જવાં જ જોઈએ. પણ તોલા આ દોષોની ગોયT યોજના નહાસંમવમ્ યથાસંભવ નેયા જાણવી. ગાથા - આધાકર્માદિ દોષોથી દુષ્ટ વસ્ત્ર પણ વર્જવાં જ જોઇએ. આ દોષોની યોજના યથાસંભવ જાણવી. ભાવાર્થ: ગોચરીમાં જેમ ૪૨ દોષો હતા, તેમ વસ્ત્રમાં આધાકર્મ આદિ ૪૨ દોષ પ્રાપ્ત થતા નથી, પરંતુ તેમાંથી જે સંભવી શકે તેને જ ગ્રહાગ કરવાના છે. ૧. સાધુ માટે જ વસ્ત્ર બનાવવામાં આવે તો તે આધાકર્મી દોષ કહેવાય. ૨. સાધુ માટે જ વસ્ત્ર ખરીદેલું હોય તો તે જીત દોષ કહેવાય. ૩. ગૃહથનું પોતાનું વસ્ત્ર વપરાયેલું મલિન હોય તો સાધુને વહોરાવવા પહેલાં ધોઈને આપે તો ઉદ્દેશ કર્મ દોષ પ્રાપ્ત થાય. ૪. તે રીતે શંકિત આદિ દોષો પણ યથાસંભવ જાણવા. ૧3-૧૧ી. ગાથા ૧૧સુધી આહાર અને વસ્ત્રના દોષો બતાવ્યા. ત્યાર પછી સ્થવિરકલ્પને આશ્રયીને For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ 7 ભિક્ષાવિંશિકાઉ એષણાને બતાવનારી ગાથા હોવી જોઇએ. તેનું કારણ નીચે મુજબ છે. એક તો આ વિંશિકામાં એક ગાથા ખૂટે છે, અને બીજું હસ્તલિખિત પ્રતમાં ગાથા-૧૧ બતાવ્યા પછી ગાથા-૧૩ બતાવેલ છે, પરંતુ ગાથા-૧૨ બતાવી નથી. વળી પદાર્થની દૃષ્ટિએ વિચારીએ તો, ગાથા-૧૩માં જિનકલ્પીની એષણા બતાવી છે તેથી તેના પૂર્વે સ્થવિરકલ્પની એષણાને કહેનારી ગાથા-૧૨ હોવી જોઇએ, જે મળતી નથી. અવતરણિકા: પૂર્વની ગાથામાં પ્રાયઃ કરીને સ્થવિરકલ્પની એષણા બતાવેલી હોવી જોઇએ, હવે જિનકલ્પની એષણા બતાવતાં કહે છે - इत्थेव पत्तएण एसणा होइऽभिग्गहपहाणा । सत्त चउरो य पयडा अन्ना वि तहाऽविरुद्धत्ति ॥१३॥ पात्रभेदेनैषणा भवत्यभिग्रहप्रधाना अत्रैव 1 सप्त चत्वारश्च प्रकटा अन्याऽपि तथाऽविरुद्धा इति ||१३|| અન્વયાર્થ: ડ્થવ અહીં જ=આહાર અને વસ્ત્રાદિના વિષયમાં જ પત્તમેĪ પાત્રના ભેદથી=જિનકલ્પીરૂપ પાત્રવિશેષથી અમિાહવાળા HTT Tોડ્ અભિગ્રહપ્રધાન એષણા છે. સત્ત (આહાર-પાણી વિષયક એષણા) સાત પ્રકારની વડો ય અને (વસ્ત્ર વિષયક એષણા) ચાર પ્રકારની પયડા પ્રગટ છે. તન્હા તે પ્રકારે અન્ના વિ અન્ય પણ=અભિગ્રહપ્રધાન એવી એષણા અવિરુદ્ઘત્તિ અવિરુદ્ધ છે-શાસ્ત્રસંમત છે. ગાથાર્થ: ભાવાર્થ: - - આહાર અને વસ્ત્રાદિના વિષયમાં જ જિનકલ્પીરૂપ પાત્રવિશેષથી અભિગ્રહપ્રધાન એષણા છે. આહાર-પાણી વિષયક એષણા સાત પ્રકારની અને વસ્ત્ર વિષયક એષણા ચાર પ્રકારની પ્રગટ છે. તે પ્રકારે અન્ય પણ અભિગ્રહપ્રધાન એવી એષણા શાસ્ત્રસંમત છે. ૫૮ જિનકલ્પની એષણા અભિગ્રહપ્રધાન હોય છે અને તે આહારના વિષયમાં સાત પ્રકારની છે અને વસ્ત્રના વિષયમાં ચાર પ્રકારની છે. જ્યારે જિનકલ્પી આહાર માટે જાય છે ત્યારે તે અવશ્ય અભિગ્રહ કરે કે, સાત પ્રકારની એષણામાંથી આજે અમુક એષણાથી For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૯ ભિક્ષાવિંશિકાd જ આહાર મળે તો ગ્રહણ કરવો અન્ય એષણાથી નહીં. તે જ રીતે પાણીની સાત એષણામાંથી કોઈ એક એષણાથી પાણી મળે તો ગ્રહણ કરવું અન્યથી નહીં. આ રીતે અભિગ્રહ કરવાથી સત્ત્વનો પ્રકર્ષ થાય છે. કેમ કે સામાન્ય રીતે તે સાતે પ્રકારની એષણામાંથી જે કોઇ એષણાથી આહાર મળે તે રીતે ગ્રહણ કરનારને પણ ૪૨ દોષથી રહિત ગોચરી લેવાની હોય છે, જે અતિ દુષ્કર છે. તે ૪૨ દોષરહિત ગોચરી મળતી હોય તેમાં પણ કોઈ એક એષણાથી આહાર મળે તો ગ્રહણ કરવો એ પ્રકારના અભિગ્રહથી આહારની પ્રાપ્તિ અતિ દુર્લભ બને છે. આમ છતાં, આહાર ન મળે તો પણ અદીનભાવથી સંયમમાં યત્ન કરનાર જિનકલ્પી હોય છે, જેથી નિર્લેપભાવનો પ્રકર્ષ થાય છે. આવી જ રીતે વસ્ત્રના વિષયમાં પણ અભિગ્રહપૂર્વક જિનકલ્પીઓ ગ્રહણ કરે છે. આ ઉપરાંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને ઘણા પ્રકારના અભિગ્રહપૂર્વકની એષણા કરનારા જિનકલ્પી હોય છે. જેમ મહાવીર ભગવાને અભિગ્રહ કર્યો તે ચંદનબાળાથી પૂર્ણ થયો. ૧3-૧3Dા અવતરણિકા: પૂર્વ ગાથામાં કહ્યું હતું કે આહાર અને પાણી વિષયક સાત પ્રકારની એષાગા હોય છે. તે સાત ભેદો બતાવે છે - संसट्ठमसंसट्ठा उद्धड तह होइ अप्पलेवा य । ओग्गहियापग्गहिया उज्झियधम्मा य सत्तमिया ॥१४॥ संसृष्टासंसृष्टोद्धता तथा भवत्यप्रलेपा च । उद्गृहीतापगृहीता उज्झितधर्मा च सप्तमिका ॥१४॥ અqયાર્થ: સંસમાં સંકા, અસંસૃષ્ટા, ૩૯ ત૬ તથા ઉદ્ઘતા, મHજોવા ય અને “ અલ્પલેપા, મોદિયાપાદિયા અવગૃહીતા, પ્રગૃહીતાન્સિયમાં અને ઉક્ઝિતધર્મા સમિયા દો એ સાત એષાગા હોય છે. ગાથાર્થ: સંસૃષ્ટા, અસંસૃષ્ટા, ઉતા, અલ્પલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉઝિતધર્મા એ સાત એષણા હોય છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ _ ભિક્ષાવિશિકાZ. ભાવાર્થ: સાત પ્રકારની પિંડએષણા આ પ્રકારે છે :(૧)સંસૃષ્ઠા:- હાથ તથા પાત્રાદિ ખરડાય તેવાં આહારાદિ ગ્રહણ કરવાં તે સંસૃષ્ટા છે. (૨) અસંસૃષ્ઠા:- હાથ અને પાત્રાદિ ન ખરડાય તેવું અન્નાદિ વહોરવું તે અસંસૃષ્ટા. (3) ઉદ્ધતા:- પોતાને માટે મોટા વાસણમાંથી નાના વાસણમાં કાઢેલ અન્નાદિ વહોરવા તે ઉદ્ઘતા. (૪) અલ્પલેપા:- નિર્લેપ પોંક, વાલ-ચણા વગેરે, જેમાં દાતાને વાસણ ધોવાં વગેરે પશ્ચાત્ કર્મ ખાસ ન કરવાનું હોય તે અલ્પલેપા. (૫) અવગૃહીતા - જમવા માટે બેઠેલ ગૃહસ્થ પોતે ખાવા માટે થાળી કે વાટકામાં કાઢ્યું હોય તેમાંથી લેવું એ અવગૃહીતા. (૬) પ્રગૃહીતા - ગૃહસ્થ પોતાના માટે કે બીજા માટે મોટા વાસણમાંથી ચમચા કે કડછી વગેરેથી ઉપાડેલું અન્ન થાળીમાં પીરસાય તે પહેલાં લેવું અથવા તો હાથથી ઉપાડેલ કોળિયામાંથી લેવું તે પ્રગૃહીતા. (૭) ઉઝિતધર્મા:-ઘરના બધા માણસો જમી ગયા પછી શેષ રહે છે, અથવા ફેંકી દેવા જેવો આહાર, જેને બીજો કોઈ છે નહીં એવી ભિક્ષા લેવી તે ઉજ્જિતધર્મા. II૧3 ૧૪ll અવતણિકા: વસ્ત્રના વિષયમાં ચાર પ્રકારની એષણા બતાવે છે - उदिट्ट पेह अंतर उज्झियधम्मा चउत्थिया होइ । वत्थे वि एसणाओ पन्नत्ता वीयरागे हिं ॥१५।। उद्दिष्टप्रेक्षान्तरोज्झितधर्मा चतुर्थिका भवति । वस्त्रेप्येषणा: प्रज्ञप्ता वीतरागैः ॥१५॥ અqયાર્થ: વીયરોહિં વીતરાગ વડે વન્થ વિ વસ્ત્રમાં પણ પન્ના કહેવાયેલી પ્રસંગો એષણા વિટ્ટ ઉદ્દિષ્ટા, વેદ પ્રેક્ષા, અંતર આંતરા અને પત્યિયા ચોથી ક્લિાયમ ઉન્દ્રિતધર્મા રોડ હોય છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉ૧ G ભિક્ષાવિશિકાd. ગાથાર્થ: વીતરાગ વડે વસ્ત્રમાં પણ કહેવાયેલી એષણા ઉદ્દિષ્ટા, પ્રેક્ષા, આંતરા અને ચોથી ઉન્દ્રિતધર્મો હોય છે. ભાવાર્થ : વસ્ત્ર એષણામાં નીચે મુજબના અભિગ્રહ હોવાથી ચાર પ્રકારની વસ્ત્ર એષાગાઓ હોય છે. (૧) ઉદિષ્ટા:- પોતાને જોઈતું હોય તેવું વસ્ત્ર માંગવું તે. (૨) પ્રેક્ષા:- ગૃહસ્થના ઘરમાં વસ્ત્ર લેવા માટે ગયા પછી જે દેખાય તેમાંથી માંગવું, પણ બીજું ન માંગવું તે. (3) આંત૨:- ગૃહસ્થે ત્રણ વખત વાપરેલું વસ્ત્ર લેવું પણ બીજું નહીં. (૪) ઉઝિતધર્મા:- ગૃહસ્થ પોતાના વપરાશમાંથી જે કાઢી નાંખ્યું હોય અર્થાત્ જે ફેંકી દેવા જેવું હોય તેવું વસ્ત્ર લેવું તે. ll૧3-૧૫ અવતરણિકા: આહાર અને ઉપધિ વિષયક દોષો બતાવ્યા, એષણાના પ્રકારો પાગ બતાવ્યા, હવે વસતિ વિષયક આધાકર્માદિ દોષોને બતાવે છે - सिज्जा वि इहं नेया आहाकम्माइदोसरहिया वि । ते वि दलाविक्खाए इत्थं सयमेव जोइजा ॥१६॥ शय्याऽपीह ज्ञेयाऽऽधाकर्मादिदोषरहिताऽपि । तेऽपि दलापेक्षयाऽत्र स्वयमेवेक्षेत ॥१६।। અqયાર્થ: ૬ અહીં=સાધુની ભિક્ષામાં સિના વિ શય્યા પણ મારા કમ્પાવોદિયા વિ આધાકર્માદિ દોષથી રહિત જ યા જાણવી (અને) તે વિ તે પણ =આધાકર્માદિ દોષથી રહિત શય્યા પણ વૈતાવિલા મકાન બાંધવાની સામગ્રીની અપેક્ષાએ રૂલ્ય અહીંયમેવ સ્વયં જ નાજ્ઞા યોજવી. ગાથાર્થ: સાધુની ભિક્ષામાં શય્યા પણ આધાકર્માદિ દોષથી રહિત જ જાગવી અને તે પણ=શયા પણ, મકાન બાંધવાની સામગ્રીની અપેક્ષાએ અહીં સ્વયં જ યોજવી. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ | _ ભિક્ષાવિંશિકાd ૬૨ ભાવાર્થ : વસતિમાં આધાકર્માદિ ૪૨ દોષોમાંથી જે ઘટે તે યથાયોગ્ય દોષો જોડવાના છે. તે વસતિના વિષયમાં મૂળગુણ અશુદ્ધ અને ઉત્તરગુણ અશુદ્ધ એમ બે ભેદ કહેલ છે. મૂળગુણ અશુદ્ધ શવ્યા અને ઉત્તરગુણ અશુદ્ધ શા તેના દળની અપેક્ષાએ વિચારવાની છે. વસતિ માટેની સામગ્રી એ દળ છે. સાધુ માટે જમકાન વગેરે સામગ્રીથી બનાવેલું હોય તે મકાન મૂળગુણ અશુદ્ધ કહેવાય અને પોતાના માટે બનાવેલ મકાનમાં પણ સાધુને ઉપયોગી થાય તે દૃષ્ટિથી દરવાજા આદિ કરવામાં આવે તો તે ઉત્તરગુણ અશુદ્ધ કહેવાય. આ પ્રકારે એના અવાંતર અનેક ભેદોની વિચારણા સ્વયં કરવા ગ્રંથકારે નિર્દેશ કરેલ છે. II૧3-૧૬ના અવતરણિકા: વસતિ વિષયક આધાકર્માદિ દોષો બતાવ્યા બાદ વસતિમાં અન્ય દોષોની શુદ્ધિ બતાવવા માટે કહે છે - एसा वित्थीपंडगपसुरहिया जाण सुद्धिसंपुन्ना । अनापीडाइ तहा उग्गहसुद्धा मुणेयव्वा ॥१७॥ एषाऽपि स्त्रीपण्डकपशुरहिता जानीहि शुद्धिसंपूर्णा । अन्यापीडया तथाऽवग्रहशुद्धा ज्ञातव्या ॥१७।। અoqયાર્થ: સા વિ આ પણ=વસતિ પણ સુરક્રિયા સ્ત્રી, નપુંસક અને પશુના વાસ વિનાની હોય ત્યારે સુદ્ધિસંપુત્રા પૂર્ણ શુદ્ધ ગાબ જાણવી તહાં તથા અન્નપીડા; અન્યને અપીડાથી સુદ્ધાં અવગ્રહશુદ્ધ મુળયા જાણવી. ગાથાર્થ: વસતિ પણ સ્ત્રી, નપુંસક અને પશુના વાસ વિનાની હોય ત્યારે પૂર્ણ શુદ્ધ જાણવી તથા અન્યને અપીડાથી અવગ્રહશુદ્ધ જાણવી. ભાવાર્થ: આધાકર્માદિ દોષથી રહિત વસતિ પણ સ્ત્રી, નપુંસક કે પશુની વસતિવાળી હોય તો સાધુને માટે તે વસતિ શુદ્ધ ન કહેવાય. તેથી સંયમીએ જેમ આધાકર્માદિ દોષોનો For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ 93 ભિક્ષાવિંશિકાઇ પરિહાર કરવાનો છે, તેમ શ્રી આદિ સંસર્ગ વગરની વસતિમાં રહેવાનું છે. તેવી વસતિ પણ દાયકને પીડા ન થાય તે રીતે અવગ્રહની યાચના કરીને ગ્રહણ કરવાની છે. જો દાયક આદિ કોઇને પીડાકારી હોય છતાં સાધુ તેનો ઉપયોગ કરે તો તે અવગ્રહશુદ્ધ વસતિ ન કહેવાય. ||૧૩-૧૭ણા અવતરણિકા: ગાથા ૧૬ અને ૧૭માં વસતિગ્રહણની શુદ્ધિ બતાવી, હવે તે વસતિના પરિભોગ વખતે જાળવવાની શુદ્ધિ બતાવતાં કહે છે - सा वि हु विहिपरिभोगओ य आसंगवज्जिया णं तु । सहि सुद्धा भणिया इहरा उ गिहं परिग्गहओ ॥१८॥ एषाऽपि खलु विधिपरिभोगतश्चाऽऽसङ्गवर्जिता तु । वसतिः शुद्धा भणितेतरथा तु गृहं परिग्रहतः ||१८|| અન્વયાર્થ: આસંધવપ્રિયા આસંગાદિ દોષથી રહિત એવી ક્ષા વહિ વિ આ વસતિ પણ=પૂર્વમાં બતાવાયેલા આધાકર્માદિ દોષોરહિત વસતિ પણ હૈં ખરેખર વિદ્દિમો ઓ T વિધિપૂર્વકના પરિભોગથી જ સુદ્ધા મળિયા શુદ્ધ કહેવાઇ છે FRI ૩ ઇતરથા તો પચિહ્નો પરિગ્રહ હોવાથી હિં તુ ઘર જ બની જાય છે. ળ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: આસંગાદિ દોષથી રહિત એવી પૂર્વમાં બતાવાયેલા આધાકર્માદિ દોષોરહિત વસતિ પણ વિધિપૂર્વકના પરિભોગથી જ શુદ્ધ કહેવાઇ છે, ઇતરથા તો પરિગ્રહ હોવાથી ઘર જ બની જાય છે. ભાવાર્થ: પૂર્વમાં બતાવેલ સર્વ દોષોથી રહિત વસતિ પણ ગ્રહણ કર્યા પછી વસતિના અનુકૂળ ભાવો પ્રત્યે કે ત્યાં પ્રાપ્ત થયેલા અનુકૂળ સંયોગો પ્રત્યે જે સાધુ આસંગભાવવાળા નથી, અને વળી તેઓ તે વસતિને સંયમની વૃદ્ધિમાં ઉપયોગી થાય તે રીતે પરિભોગ કરે તો તે વસતિને શુદ્ધ કહી છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ | Uભિક્ષાવિંશિકાT જેઓ વળી સર્વ દોષોથી રહિત વસતિને મેળવીને પણ આસંગભાવવાળા છે, તેઓ તે વસતિનો સંયમની ક્રિયામાં ઉપયોગ કરતા હોય તો પણ તે વસતિનો પરિભોગ વિધિપૂર્વકનો નથી, અને તેથી તે વસતિ પરિગ્રહરૂપ છે, અને સંયમવૃદ્ધિનું કારણ નથી. આથી જ શાસ્ત્રકારો તે વસતિને ઘર કહે છે. અહીં વિશેષ એ છે કે વસતિને ગ્રહણ કર્યા પછી સંયમની વૃદ્ધિ થાય તે રીતે જ સ્વાધ્યાય આદિમાં સુદઢ યત્ન કરતા હોય એવા સાધુઓનો તે વસતિનો પરિભોગ વિધિપૂર્વકનો છે. જ્યારે અન્ય માટે તે વસતિ પોતાને રહેવાનું સ્થાન છે, તેથી તે વસતિ તેના માટે ઘરની જેમ કર્મબંધનું કારણ છે. II૧3-૧૮ અવતરણિકા: પૂર્વની ગાથાઓના કથનનું નિગમન કરતાં કહે છે - एवं आहाराइसु जुत्तवओ निम्ममस्स भावेण । नियमेण धम्मदेहारोगाओ होइ निव्वाणं ॥१९॥ एवमाहारादिषु युक्तवतो निर्ममस्य भावेन । नियमेन धर्मदेहाऽरोग्यात् भवति निर्वाणम् ॥१९॥ અqયાર્થઃ __ एवं आहाराइसु जुत्तवओ भावीरीते मामा यत्नवाणा भावेण निम्ममस्स ભાવથી નિર્મમ=મમતા રહિત મુનિને મેદાનો ધર્મદહનું આરોગ્ય થવાથી નિયમેળ નિયમથી નિવ્વા દોફ નિર્વાણ પ્રાપ્ત થાય છે. ગાથાર્થ: આવી રીતે આહીરાદિમાં યત્નવાળા, ભાવથી મમતા રહિત મુનિને ધર્મદહનું આરોગ્ય થવાથી નિયમથી નિર્વાણ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ પૂર્વની ગાથાઓમાં બતાવ્યું એ પ્રકારે, વિશેષ કારણ ન હોય તો આહારાદિની શુદ્ધિમાં જે સાધુ યત્ન કરતો હોય અને ભાવથી વસ્ત્ર-પાત્ર આદિમાં નિર્મમ પરિણામવાળો હોય તે સાધુ, તપ-સંયમના સેવન દ્વારા ક્રમે કરીને ધર્મદહના વિશેષ-વિશેષતર આરોગ્યને પામે છે અને અંતે અવશ્ય નિર્વાણને પામે છે.JI૧3-૧TI For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૫ Uભિક્ષાવિંશિકા] અવતરણિકા: અઢારમી ગાથામાં કહ્યું કે ભાવથી નિર્મમ સાધુ આહારાદિમાં યત્નવાળો હોય તો નિયમથી નિર્વાણ પામે છે. ત્યાં પ્રશ્ન થાય કે પૂર્વની ગાથાઓ પ્રમાણે આહારાદિના દોષોનું જ્ઞાન થાય પરંતુ પોતે જ્યારે આહારાદિ ગ્રહણ કરવા જાય ત્યારે તે આહારાદિમાં અશુદ્ધિ છે કે નહીં તેનું જ્ઞાન તેને ન થાય તો સંયમની શુદ્ધિ કઈ રીતે થઇ શકે? તેથી કહે છે - जाणइ असुद्धिमेसो आहाराईण सुत्तभणियाणं । सम्मुवउत्तो नियमा पिंडेसणभणियविहिणा य ॥२०॥ जानात्यशुद्धिमेष आहारादीनां सूत्रभणितानाम् । सम्यगुपयुक्तो नियमात्पिण्डैषणभणितविधिना च ।।२०।। અqયાર્થઃ વિસામળિયવિહિન ચ પિંડ એષણામાં કહેલ વિધિથી જ સમ્ભવત્ત સમ્ય ઉપયુક્ત એવો સો આ=સાધુ સુત્તળિયાનું સૂત્રમાં ભણિત એવા મહામારૂં ગરિમ્ આહારાદિની અશુદ્ધિને નિયમ, નિયમથી ગાડું જાણે છે. ગાથાર્થ - પિંડ એષણામાં કહેલ વિધિથી જ સમ્યગ્ ઉપયુક્ત એવો સાધુ સૂત્રમાં ભણિત એવા આહારાદિની અશુદ્ધિને નિયમથી જાણે છે. ભાવાર્થ: પિડેષણાને કહેનારાં શાસ્ત્રોમાં ભિક્ષા ગ્રહણ કરતી વખતે તે ભિક્ષામાં દોષો છે કે નહીં તેનો નિર્ણય કરવા માટે પૃચ્છા આદિ વિધિ બતાવી છે. તે વિધિ પ્રમાણે જો કોઇ સાધુ સમ્યગૂ ઉપયુકત હોય તો તે સાધુને સૂત્રમાં કહેવાયેલા આહારાદિની અશુદ્ધિનું અવશ્ય જ્ઞાન થાય છે. અહીં આહારાદિને ‘સૂત્રમાં કહેવાયેલા” એવું વિશેષણ આપેલું છે એટલે કે સાધુને કયા પ્રસંગે શું ગ્રહણ કરવાનું છે તે સ્ત્રમાં કહ્યું છે. તે મુજબ તે પ્રસંગે તે ગ્રહણ કરતો હોય તો તે આહારાદિ અનુજ્ઞાત છે. તે સિવાયના પ્રસંગે આહારાદિ ગ્રહણ કરાતો હોય તો તે આહારાદિ સૂત્રથી અનનુજ્ઞાત કહેવાય. આવા સૂત્રથી અનુજ્ઞાત ન હોય તેવા આહારાદિની વ્યાવૃત્તિ કરવા માટે “સૂત્રમાં વિશેષણ આપ્યું છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Uભિક્ષાવિશિકાd આ રીતે સાધુ પિંડ ગ્રહણ કરવામાં શ્રુત પ્રમાણે યથાર્થ યત્ન કરતો હોય, પરંતુ ક્યારેક જો દાન આપનાર તેવા પ્રકારની માયા કરતો હોય તો સાધુને દોષની જાણ ન પણ થાય. આવા સમયે દોષનું જ્ઞાન ન થવાને કારણે જે ભિક્ષા ગ્રહણ કરાય તે દૂષિત હોય તો પણ શ્રુતના ઉપયોગથી શુદ્ધ હોવાને કારણે તે ભિક્ષા લેશ પણ કર્મબંધનું કારણ બનતી નથી. II૧૩-૨૦|| ॥ इति भिक्षाविंशिका त्रयोदशी ।।१३।। For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ 0 ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકાd. || શિક્ષા-મંતરાય-શુદ્ધિ-સિંગાવિંશિer anશ . અવતરણિકા: ભિક્ષાવિંશિકા બતાવ્યા પછી હવે ભિક્ષામાં જતાં પહેલાં ભિક્ષા માટે કરવાની વિધિ અને તેમાં થતા અંતરાયો બતાવતાં કહે છે - भिक्खाए वच्वंतो जइणो गुरुणो करेंति उवओगं । जोगंतरं पवजिउकामो आभोगपरिसुद्धं ॥१॥ भिक्षायै व्रजन्तो यतयो गुरोः कुर्वन्त्युपयोगम् । योगान्तरं प्रपत्तुकामा आभोगपरिशुद्धम् ॥१॥ અqયાર્થ: ગોગંતાં પવનડેમ યોગાન્તરને સ્વીકારવાની ઇચ્છાવાળા માણ વવંતો ભિક્ષા માટે જતા નફળો યતિઓ ગામો પરિશુદ્ધ આભોગથી પરિશુદ્ધ એવા ગુરુ વગોri ગુરુના ઉપયોગને જતિ કરે છે.. ગાથા - યોગાન્તરને સ્વીકારવાની ઇચ્છાવાળા, ભિક્ષા માટે જતા યતિઓ આભોગથી પરિશુદ્ધ એવા ગુરુના ઉપયોગને કરે છે. ભાવાર્થ: સંયમ માટે ઉપકારી થાય એવો આહાર ગ્રહણ કરવા માટે યોગાન્તરની ઇચ્છાવાળો સાધુ ભિક્ષા લેવા માટે જાય છે. યોગાન્તરની ઇચ્છાવાળો એટલે પોતે જે યોગનું સેવન કરતો હોય તેનાથી અન્ય યોગને સેવવાની ઇચ્છાવાળો. કોઇ સાધુ સ્વાધ્યાય કરતો હોય તો સ્વાધ્યાયથી અન્ય એવી ભિક્ષા લેવા માટે પ્રવૃત્ત થયો હોય, તો તે ભિક્ષાની વિધિ એ યોગાન્તર કહેવાય. પરંતુ ભિક્ષા ગ્રહણની વિધિ યોગસ્વરૂપ ત્યારે જ બને કે જો ભગવાનના વચનાનુસાર મન-વચન-કાયાની સમ્ય પ્રવૃત્તિપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવામાં આવે તો. આ ભિક્ષાની વિધિને યોગસ્વરૂપ બનાવવા માટે જ સાધુ પોતાની વિચારણાઓને જ્ઞાનથી એટલે કે શ્રુતના ઉપયોગથી પરિશુદ્ધ બનાવે છે, અને તે માટે જ જ્ઞાનના ઉપયોગથી પરિશુદ્ધ એવા ગુરુના ઉપયોગરૂપ એક વિશેષ પ્રકારની ક્રિયા તે કરે છે. આ ક્રિયાને ‘ઉપયોગ કરાવણીનો કાયોત્સર્ગ કહેવાય છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ 0 ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકાd ૬૮ અહીં ‘ઉપયોગ’ શબ્દ જ એક વિશિષ્ટ પ્રકારની ક્રિયાનો વાચક છે. આ ક્રિયામાં ગુરુ પાસે અમુક આદેશો માંગવાના હોય છે અને તેમનાં આશીર્વચનો મેળવવાનાં હોય છે. આ ઉપયોગની ક્રિયા ગુરુ સાથે સંકળાયેલી છે માટે અહીં સંબંધ અર્થક ષષ્ઠીનો પ્રયોગ કરી “ગુરુના ઉપયોગને કરે છે એમ કહ્યું છે. ગુરુ સંબંધી આશીર્વચન દ્વારા પોતાનામાં ભિક્ષા વિષયક આભોગપરિશુદ્ધ એવા ઉપયોગને પેદા કરવા માટે આ વિશેષ ક્રિયા કરવાની હોય વળી અહીં એમ પણ કહ્યું છે કે “આભોગથી પરિશુદ્ધ એવા ગુરુના ઉપયોગને કરે છે” આભોગથી પરિશુદ્ધમાં આભોગ એટલે પ્રસ્તુત કિયાને સમ્યક કરવા માટે અપેક્ષિત એવો માનસ ઉપયોગ, એટલે સમ્યગૂ માનસયત્નથી પરિશુદ્ધ એવી ઉપયોગની ક્રિયા (ઉપયોગ કરાવણી કાયોત્સર્ગ) સાધુઓ કરે છે. ગુરુના આશીર્વચનથી ઉપયોગની ક્રિયા તો પોતે જ કરવાની છે. આ વિશિષ્ટ કાયોત્સર્ગની વિધિ આ પ્રમાણે છે :શિષ્ય :-છાળ વિસ૬ માવ! ૩પયોગ કરું? ગુરુઃ- દા શિષ્ય:-છેડવગો સાવ વામ વાડ .. મન્નત્થo સૌ પ્રથમ શિષ્ય ગુરુભગવંતને વિનંતિ કરે છે કે “હે ભગવન્ત! ઇચ્છાકાર પૂર્વક મને આજ્ઞા આપો, હું ઉપયોગને કરું?” ત્યારે “કરો” કહીને ગુરુ આજ્ઞા આપે. ત્યાર પછી શિષ્ય કહે કે “ઉપયોગ કરાવવા માટે હું કાઉસ્સગ્ન કરું છું.” અને અન્નત્થ સૂત્ર બોલીને કાઉસ્સગ્ગ કરી મંગલનું ચિંતવન કરે, એટલે કે નમસ્કાર મહામંત્રનું ચિંતન કરે. ભિક્ષા જવા માટે તૈયાર થયેલો સાધુ નમસ્કાર મહામંત્રપૂર્વક જે આહારાદિ લાવવાના હોય તેની ઉચિત વિધિનું ચિંતન કરે, કારણ કે સમ્ય આલોચના કર્યા વિના વહોરવાનો નિષેધ છે; અને આ કાયોત્સર્ગકાળમાં તે એમ પણ વિચારે કે “ગુરુ-બાળ-વૃદ્ધ-નવદીક્ષિત વગેરે માટે પણ હું મારી શક્તિ પ્રમાણે ભિક્ષા લાવીશ, પણ માત્ર મારા એકલા માટે જ નહીં.” નમસ્કારમંત્ર દ્વારા આવી વિચારણાઓ કરી શિષ્ય પ્રગટ “નમો અરિહંતાણ” કહે. ત્યાર પછી વિનયથી નમીને, શિષ્ય :-સંવિદ (સૂર્ય) ગુરુ:- તામઃ શિષ્ય:- તને? ગુરુ - તાત્તિ (હરિમં પુશ્વસાëિ) I For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૯ 0 ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકા] શિષ્ય :-માવસરી ગલ્સ નો | શિષ્ય કહે કે “હે ભગવંત! ભિક્ષાએ જવા માટે આજ્ઞા આપો.” ત્યાર પછી ગુરુ કહે “તમને લાભ થાઓ.” ‘લાભ” શબ્દ બોલવા દ્વારા ગુરુ એવા આશિષ આપે છે કે તમને ભગવાનના વચનાનુસાર ભિક્ષાનો લાભ થાઓ, એટલે કે નિર્દોષ ભિક્ષા મળો. કેમ કે ભગવાનના વચનાનુસાર ભિક્ષા મળે તો જ તે ભિક્ષા સંયમની વૃદ્ધિનું કારણ બને છે. તમને લાભ થાઓ આ પ્રકારનું ગુરુનું વચન ભિક્ષા માટે જવાના કાળે ઉચિત વચનરૂપ છે કેમ કે શિષ્યને સંયમની વૃદ્ધિને અનુકૂળ ભિક્ષા મળે એવો આશીર્વાદ આપવો એ ઉચિત વચન છે, અને સંયમને અનુરૂપ વચન છે; તેથી અપાયરૂપ નથી. એટલે કે કર્મબંધના કારણરૂપ નથી. તેથી ગુરુએ લાભ” કહેવું જોઇએ. કારણ કે ગુરુના આ શબ્દથી શિષ્યમાં સંયમ માટે વિશેષ યત્ન ઉસ્થિત થાય છે, અને શિષ્યને ભિક્ષાપ્રાપ્તિને અનુકૂળ એવો લાભાંતરાયકર્મનો ક્ષયોપશમ થાય છે. આ ઉપરાંત ભિક્ષા આપનાર અને લેનાર બન્ને માટે એકાન્ત લાભકર્તા છે અને ગુરુ હંમેશાં આવા ઉપકારની આકાંક્ષા રાખતા હોય છે. માટે પણ તેઓ ‘લાભ” કહે. (‘લાભ” બોલતી વખતે ગુરુ નિમિત્ત, શુકન આદિનો વિચાર કરે, અને તેના ઉપરથી નકકી કરે કે અત્યારે શિષ્યને શુદ્ધ ભિક્ષા મળશે કે નહીં. તદનુસાર ઉપયુક્ત થઈને ગુરુ ‘લાભ” કહે.) ગુરુના મુખે ‘લાભ શબ્દથી આશીર્વચન સાંભળીને શિષ્ય ગુરુને પૂછે કે, “અમે કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરીએ?” ત્યારે ગુરુ જવાબ આપે કે “તે પ્રકારે અર્થાત્ જે પ્રકારે પૂર્વના સાધુઓ લાવતા હતા તે પ્રકારે તમે પણ લાવો.” આ શબ્દ દ્વારા ગુરુ સાધુને ખપે નહીં તેવી કે સંયમને બાધા પહોંચે તેવી ભિક્ષા લાવવાનો નિષેધ કરે છે. આથી શિષ્ય પણ શાસ્ત્રની મર્યાદાથી જ ભિક્ષા લાવી શકે તેવું સૂચન આ કથનથી થાય છે. ત્યાર પછી શિષ્ય જેનો યોગ થશે તે લાવીશ” એમ કહીને “આવશ્યકી’ સામાચારીના પ્રયોગપૂર્વક ભિક્ષા લાવવાના યોગનું સેવન કરવા વસતિમાંથી નીકળે છે. ll૧૪-૧ી. અવતરણિકા: પહેલી ગાથામાં કહ્યું કે ભિક્ષા માટે જતાં યતિઓ ગુરુના ઉપયોગને કરે છે. તેથી ઉપયોગનું લક્ષણ અને ભિક્ષા માટે સાધુ કેમ જાય છે તે બતાવતાં કહે છે - सामीवेणं जोगो एसो सुत्ताइजोगओ होइ । कालाविक्खाइ तहा जणदेहाणुग्गहट्ठाए ।।२।। सामीप्येन योग एष सूत्रादियोगतो भवति । कालापेक्षया तथा जनदेहानुग्रहार्थम् ॥२॥ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકા અન્વયાર્થ: સામીપ્યથી યોગ જ્ઞોરૂ થાય છે. સુજ્ઞાોએ સૂત્રાદિનો યોગ હોવાથી તો આ=ઉપયોગ સામીવેનું નોમો 90 (હવે યતિ ભિક્ષા માટે કેમ જાય છે તે બતાવતાં કહે છે કે -) વાત્તાવિવશ્વાર્ કાળની અપેક્ષાથી તન્હા તે પ્રકારે બળવેત્તાણુ કાર્ જન (અને) દેહના અનુગ્રહ માટે (સાધુ ભિક્ષા માટે જાય છે.) ગાથાર્થ:સૂત્રાદિનો યોગ હોવાથી ‘ઉપયોગ’ સામીપ્યથી યોગ થાય છે, અને કાળની અપેક્ષાથી તે પ્રકારે જન અને દેહના અનુગ્રહ માટે સાધુ ભિક્ષા માટે જાય છે. ભાવાર્થ: ગાથાના પૂર્વાર્ધમાં ‘ઉપયોગ’નું લક્ષણ બતાવે છે. ‘ઉપ’ શબ્દ સામીપ્યના અર્થમાં વપરાય છે અને ‘યોગ’ શબ્દનો અર્થ “યોગનાત્ યોનઃ” એ પ્રમાણેની વ્યુત્પત્તિથી આત્માને મોક્ષની સાથે જોડનાર એવી ક્રિયા. આમ ઉપયોગ એટલે એવી ક્રિયા જે નજીકથી આત્માને મોક્ષની સાથે જોડે. મુનિ ભિક્ષા માટે નીકળે તે પહેલાં તે પોતાના મનને ભગવાનના વચનાનુસાર તૈયાર કરે છે. ભગવાને બતાવેલી ભિક્ષાની શુદ્ધિનું સ્મરણ, ૪૨ દોષોની સ્મૃતિ તથા ભિક્ષા માટેનાં કારણોની વિચારણા કરીને, તે પ્રમાણે યત્ન કરવાના સંકલ્પપૂર્વક મુનિ ભિક્ષા માટે નીકળે છે. આથી જ તેની ભિક્ષાની ક્રિયા શાસ્ત્રાનુસારી બને છે. આમ ભિક્ષાની ક્રિયાને શાસ્ત્રાનુસારી કરવા માટે જે યત્ન કરાય છે તે માનસયત્નરૂપ આ ક્રિયા હોવાથી, અહીં તેના માટે ‘ઉપયોગ’ શબ્દ વાપરેલો હોય તેમ ભાસે છે. વળી સાધુની સર્વ ક્રિયા ભગવાનના વચનથી નિયંત્રિત હોય છે, તેથી તે સર્વ ક્રિયા આત્માને મોક્ષ સાથે જોડનાર છે. આ અપેક્ષાએ તો સર્વ ક્રિયા યોગ છે, પરંતુ પ્રસ્તુત ઉપયોગની ક્રિયા સૂત્રાદિના યોજનથી આત્માના નિર્લેપભાવને તીવ્ર કરવા અર્થે કરવામાં આવે છે, તેથી આ ઉપયોગની ક્રિયા સામીપ્યથી યોગ કહેવાય છે. અન્ય ક્રિયાઓ કરતાં વિશેષ પ્રકારના નિર્લેપભાવ પ્રત્યે જવાના સમીપભાવવાળી આ ક્રિયા છે, તેથી જ આ ક્રિયા ‘ઉપયોગ’ શબ્દથી બતાવી છે. વિચારતાં આવો અર્થ ભાસે છે, છતાં તત્ત્વ બહુશ્રુતો વિચારે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ७१ Uભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકા D શ્લોકના પૂર્વાર્ધમાં ઉપયોગનું લક્ષણ કર્યું ત્યાં પ્રશ્ન થાય કે ભિક્ષા માટે જતાં પહેલાં યતિઓ ઉપયોગની ક્રિયા કરે છે એ વાત તો બરાબર, પરંતુ યતિઓ ભિક્ષા માટે જાય છે કેમ? શું તેઓને શરીર પ્રત્યે મમત્વ છે માટે જાય છે? શું જીવવાની ઇચ્છા છે માટે ભિક્ષા લેવા જાય છે? શું આહારાદિ દ્વારા શાતાની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભિક્ષા લેવા જાય છે? આવા અનેક પ્રશ્નોનો જવાબ આપવા માટે શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકાર કહે છે કે કાળની અપેક્ષાથી તે પ્રકારે ભિક્ષા આપનાર વ્યક્તિના અનુગ્રહ માટે અને સંયમને અનુકૂળ એવા પોતાના દેહના અનુગ્રહ-ઉપકાર માટે સાધુ ભિક્ષાએ જાય છે. કાળની અપેક્ષાથી એવું કહીને ગ્રંથકાર જણાવે છે કે સાધુ ભિક્ષા લેવા ઉચિત કાળ હોય ત્યારે જ જાય છે અન્ય કાળે નહીં. ગુણસ્થાનકને સ્પર્શેલો સાધુ શરીર પ્રત્યે પણ નિરપેક્ષ હોય છે, તેઓ શાતાના પણ અર્થી નથી હોતા. તેઓને માત્ર મોક્ષને અનુકૂળ ચિત્ત પેદા કરવું હોય છે. આવું ચિત્ત પેદા કરવા માટેનો યત્ન, જો દેહ શિથિલ હોય તો શિથિલ થાય છે. તેથી દેહને અનુગ્રહ કરીને ઉત્તમ ચિત્તની નિષ્પત્તિ કરવાના આશયથી જ સાધુ શાસ્ત્રનાં વચનો પ્રમાણે ભિક્ષ. માટે યત્ન કરે છે. આવા સાધુઓને મહાત્મારૂપે સમજીને જેઓ ભિક્ષા આપે છે તેમને પણ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ પુણ્યાનુબંધી પુણ્યથી જ તેઓને મોક્ષમાર્ગની પણ પ્રાપ્તિ થાય છે. આમ, મુનિની ભિક્ષા માટેની પ્રવૃત્તિથી ભિક્ષા આપનારને પણ ઉપકાર થાય છે. આ પ્રમાણે મુનિ ભિક્ષા આપનારના ઉપકાર માટે અને સંયમસાધક શરીરના અનુગ્રહ માટે ઉચિત કાળે ભિક્ષા માટે જાય છે. ll૧૪-૨ અવતરણિકા: પહેલી ગાથામાં બતાવ્યું કે ભિક્ષા માટે જતા મુનિઓ ઉપયોગને કરે છે, તેથી બીજી ગાથામાં ઉપયોગ શું છે તે બતાવ્યું. ત્યાં વળી પ્રશ્ન થાય કે મુનિ ભિક્ષા માટે જાય છે જ શું કામ? તેથી ત્યાં શ્લોકના ઉત્તરાર્ધમાં ભિક્ષાનું પ્રયોજન બતાવ્યું. ત્યાં પુનઃ પ્રશ્ન થાય કે ભિક્ષાનું પ્રયોજન તો જાણ્યું પણ ભિક્ષા માટે જતાં પહેલાં ઉપયોગની ક્રિયા કરવાનું શું પ્રયોજન છે? તેથી કહે છે - Y-૬ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ Uભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકાd. एयविसुद्धिनिमित्तं अद्धागहणट्ट सुत्तजोगट्ठा । जोगतिगेणुवउत्ता गुरुआणं तह पमग्गंति ॥३॥ एतद्विशुद्धिनिमित्तमद्धाग्रहणार्थं . सूत्रयोगार्थम् । योगत्रिकेणोपयुक्ता गुर्वाज्ञां तथा प्रमार्गयन्ति ॥३॥ અqયાર્થ: વિશુદ્ધિમત્ત આની ભિક્ષાની વિશુદ્ધિ નિમિત્તક ગાજરનાક અા=કાળના ગ્રહણ માટે (અ) સુરંગો કા સૂત્રના યોગને માટે નોતિનેyવત્તા યોગત્રિકથી=મન-વચન અને કાયાના યોગથી ઉપયુક્ત (એવા યતિઓ) તદ તે પ્રકારે ગુના ગુરુની આજ્ઞાને પમતિ માંગે છે. ગાથાર્થઃ- ભિક્ષાની વિશુદ્ધિ માટે, કાળના ગ્રહણ માટે અને સૂત્રના યોગ માટે મન-વચન અને કાયાના યોગથી ઉપયુક્ત યતિઓ તે પ્રકારે ગુરુની આજ્ઞા માંગે છે. ભાવાર્થ: ભિક્ષા માટે જતાં પહેલાં મુખ્ય ત્રણ પ્રયોજન સિદ્ધ કરવા મુનિ ઉપયોગની ક્રિયા કરે છે. સૌ પ્રથમ તો પોતાની ભિક્ષાની વિશુદ્ધિ પ્રાપ્ત થાય તે માટે. વળી કોઇક કાળ ભિક્ષાની વિશુદ્ધિ માટે પ્રબળ નિમિત્ત હોય છે. તેથી પોતાને ભિક્ષાની શુદ્ધિ થશે કે નહીં તેના નિમિત્તભૂત કાળનો નિર્ણય કરવા માટે પણ મુનિ ઉપયોગની ક્રિયા કરે છે. આ ઉપરાંત ભિક્ષાની સાથે સંકળાયેલ સૂત્રનું પોતે ભિક્ષા ગ્રહણ કરતી વખતે યોજન કરી શકે એ માટે પણ મુનિ ઉપયોગની ક્રિયા કરે છે. આના પછીની ગાથામાં બતાવવામાં આવશે કે ઉપયોગના કાઉસગ્ગકાળમાં નિમિત્તશુદ્ધિનો નિર્ણય કેવી રીતે થાય છે, તે પ્રમાણે નિમિત્તશુદ્ધિ જાણીને નક્કી કરી શકાય કે ભિક્ષા ગ્રહણ કરવા માટે આ કાળ ઉચિત છે કે નહીં, આ માટે મુનિ ઉપયોગની ક્રિયા કરે છે. વળી ઉપયોગના કાઉસ્સગ્નની ક્રિયા કરતી વખતે મુનિ પૂછે છે કે “દં તેનું અને તેના જવાબમાં ગુરુ કહે છે કે “ગદ દિગં પુષ્ય”િ. આના આધારે શિષ્ય નક્કી કરે છે કે જે પ્રકારે પૂર્વના સાધુઓ સૂત્રના યોગથી ભિક્ષા લાવતા હતા, તેમ મારે પણ ભિક્ષા સંબંધી સૂત્રના યોજનપૂર્વક ભિક્ષા લાવવાની છે. આ પ્રકારના પ્રણિધાનના કારણે ભિક્ષાકાળમાં સૂત્રનું યોજન સમ્યક થઇ શકે છે અને આ કારણે જ મુનિ ઉપયોગની ક્રિયા કરે છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ 93 0 ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકાd વળી ઉપયોગની ક્રિયા અત્યંત ઉપયુક્ત થઇને કરાય છે. ઉપયુક્ત બનીને એટલે કે કાયાથી આ ક્રિયા કરતી વખતે જે મુદ્રા આદિ અપેક્ષિત હોય તે જ મુદ્રામાં કાયાને રાખીને, શબ્દો બોલતી વખતે તે શબ્દોમાં ઉપયોગ રાખીને અને શબ્દો દ્વારા ઘોતિત થતા ભાવોમાં માનસયત્ન કરીને તે મુનિ પ્રણિધાન આશય કરવા માટે ઉપયુકત હોય છે. આ ઉપરાંત શ્લોકમાં કહ્યું છે યોગત્રિકથી ઉપયુક્ત મુનિ તે પ્રકારે ગુરુની આજ્ઞા માંગે છે. તે પ્રકારે એટલે આખી ક્રિયામાં શાસ્ત્રાનુસારે જે આદેશો માંગવાના હોય, જે જવાબો હોય, તેનો ઉપયોગ રાખીને યતિ આ ઉપયોગની ક્રિયા કરે છે. II૧૪-3ષા અવતરણિકા: ત્રીજી ગાથામાં કહેલ કે ભિક્ષાની વિશુદ્ધિમાં નિમિત્તભૂત એવા કાળનો નિર્ણય કરવા માટે મુનિ ઉપયોગની ક્રિયા કરે છે, તે જ અહીં બતાવે છે - चिंतेइ मंगलमिहं निमित्तसुद्धिं तिहा परिक्खंता । कायवयमणेहिं तहा नियगुरुयणसंगएहिं तु ॥४॥ चिन्तयति मङ्गलमिह निमित्तशुद्धिं त्रिधा परीक्षमाणः । कायवचोमनोभिस्तथा निजगुरुजनसङ्गतैस्तु ॥४॥ અqયાર્થ: તહીં તે પ્રકારે નિયTયાસંહિં પોતાના અને ગુરુજનના સંગત એવા વાયવયમને હિં મન-વચન-કાયાના યોગોથી થતા ત્રણ પ્રકારે નિમિત્તાજિં નિમિત્તશુદ્ધિની પરિવંતા પરીક્ષા કરતો (સાધુ) ફ૬ અહીં=ઉપયોગને કાઉસ્સગ્નમાં મંતિમ્ મંગલન=નવકાર મહામંત્રને ચિંતે વિચારે છે. કર પાદપૂર્તિ માટે છે. ચિંતે પ્રયોગ એકવચન છે તેથી ‘રિહંતને ઠેકાણે પરિવવંતો જોઇએ, અથવા જિતેનો પ્રયોગ બહુવચનમાં કરવો જોઈએ. ગાથાર્થ: ભિક્ષાની નિમિત્તશુદ્ધિને સૂચવે તેવા પોતાના અને ગુરુજનના સંગત એવા મનવચન અને કાયાના યોગોથી ત્રણ પ્રકારે નિમિત્તશુદ્ધિને વિચારતો સાધુ ઉપયોગના કાઉસ્સગ્નમાં નવકાર મહામંત્રને ચિંતવે છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ७४ O આલોયણાવિંશિકાd ભાવાર્થ : મુનિ ઉપયોગની ક્રિયા કરવા અર્થે ગુરુ પાસે ઉપયોગનો આદેશ માંગીને ઉપયોગનો કાઉસ્સગ્ન કરે છે. તે વખતે તેની સ્મૃતિમાં ભિક્ષાની ક્રિયાની ગંભીરતા હોય જ છે, અને પોતે આ ઉપયોગની ક્રિયાનો કાઉસ્સગ્ગ ભગવાનના વચનાનુસાર સંયમની પોષક એવી ભિક્ષાની ક્રિયા માટે કરે છે એમ પણ તે જાણે છે. ભિક્ષા માટે જતી વખતે પોતે સંપૂર્ણ વિધિ સાચવી શકે તે માટે જો તેનું ચિત્ત ઉત્સાહિત હોય, કાયા પણ તેને અનુકૂળ હોય અને તેનો વચનયોગ પણ જો તે ક્રિયાની સફળતાને સૂચવતો હોય તો નિમિત્તશુદ્ધિ છે તેમ તે નિર્ણય કરે છે. પરંતુ જો ચિત્ત દુષ્કર કરવા માટે સુભિત હોય, કાયા પણ તે રીતે પ્રવર્તતી ન હોય અને વચનયોગ પણ શંકાસ્પદ હોય કે “હું કરી શકીશ કે નહી” તો નિમિત્તની અશુદ્ધિ સૂચવાય છે. વચનયોગમાં આદેશ માંગવામાં કે આલાવામાં કોઈ ભૂલ આવે તો પણ જાણવું કે નિમિત્તશુદ્ધિ નથી. વળી જો પોતાના અને ગુરુજનના એટલે કે પોતાની સાથે ભિક્ષા માટે આવનાર જે વડિલ હોય તેના, મન-વચન અને કાયાના યોગો નિષ્પત્તિને અનુકૂળ હોય તો તે સંગત યોગો કહેવાય. સંગત યોગી નિમિત્તશુદ્ધિને સૂચવે છે અને જ્યારે બન્નેના યોગો વિપરીત વર્તતા હોય ત્યારે નિમિત્તશુદ્ધિ નથી તેમ કહેવાય. આ રીતે નિમિત્તશુદ્ધિનો નિર્ણય કર્યા પછી મુનિ કાયોત્સર્ગમાં મંગલરૂપ નવકારનું ચિંતન કરે છે. I૧૪-૪|| અવતરણિકા: ચોથી ગાથામાં બતાવ્યું કે ભિક્ષા માટે મુનિ નિમિત્તશુદ્ધિની પરીક્ષા કરતો મંગલનું ચિંતવન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે જો નિમિત્તશુદ્ધિ ન હોય તો મુનિ શું કરે? તેથી કહે છે - एयाणमसुद्धिए चिइवंदण तह पुणो वि उवओगो । सुद्धे गमणं हु चिरं असुद्धिभावे ण तद्दियहं ॥५॥ एतेषामशुद्ध्या चितिवंदनं तथा पुनरप्युपयोगः । शुद्धे गमनं खलु चिरं अशुद्धिभावे न तद्दिवसम् ॥५॥ અqયાર્થ: પયાનું મuિઆની નિમિત્તની અશુદ્ધિ હોતે છતે વિવંતા ચૈત્યવંદન (કરવું જોઈએ) ત૬ પુળો વિ ડવગો તથા વળી પાછો ઉપયોગનો કાઉસ્સગ્ન કરવો જોઇએ) સુગમાં ટુ વળી શુદ્ધિ થયે છતે ગમન કરવું જોઇએ) (અને) જિાં અમુક્તિ માટે વારંવાર અશુદ્ધિ થયે છતે જતાં તે દિવસે (ભિક્ષા માટે) ન (જવું જોઇએ). For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ 7 ભિક્ષાઅંત૨ાયશુદ્ધિલિંગવિંશિકા નિમિત્તની અશુદ્ધિ હોતે છતે ચૈત્યવંદન કરીને વળી પાછો ઉપયોગનો કાઉસ્સગ્ગ કરવો જોઇએ, અને નિમિત્તશુદ્ધિ પ્રાપ્ત થયે છતે ભિક્ષા માટે ગમન કરવું જોઇએ; અને વારંવાર નિમિત્તની અશુદ્ધિ જ પ્રાપ્ત થાય તો તે દિવસે ભિક્ષા માટે ન જવું જોઇએ. ૭૫ ગાથાર્થ: ભાવાર્થ: -- ઉપયોગનો કાઉસ્સગ્ગ કરતી વખતે જો નિમિત્તશુદ્ધિ ન દેખાતી હોય તો સાધુ ભિક્ષા માટે ન જતાં ત્યારે ચૈત્યવંદનની ક્રિયા કરે. કારણ કે ચૈત્યવંદન કર્યા પછી ચૈત્યવંદનકૃત શુભ અધ્યવસાયથી ફરી ઉપયોગના કાઉસ્સગ્ગ માટે પ્રયત્ન કરવામાં આવે તો નિમિત્તશુદ્ધિ પ્રાપ્ત થઇ શકે. આ રીતે ફરી ઉપયોગની ક્રિયા કરતાં નિમિત્તશુદ્ધિની પ્રાપ્તિ થાય તો સાધુ ભિક્ષા માટે જાય. આ રીતે ભગવાનના વચનાનુસાર સમ્યગ્ ભિક્ષાની ક્રિયા કરીને સાધુ ઘણી નિર્જરા કરી શકે છે. ક્યારેક વારંવાર ચૈત્યવંદન કર્યા પછી પણ જો શુદ્ધ નિમિત્ત ન મળે, તો તે દિવસે સાધુ ભિક્ષા માટે ન જાય. બે ત્રણ વખત ચૈત્યવંદન કર્યા પછી પણ જો નિમિત્તશુદ્ધિ ન જ દેખાય, તો તે અશુદ્ધિ એવું સૂચવે છે કે ભિક્ષાની પ્રવૃત્તિથી પોતાને કંઇક નુકસાન થવાનો સંભવ છે, તેથી તે ભિક્ષા માટે ન જાય. જો શક્તિ હોય તો જે દિવસે નિમિત્ત શુદ્ધ ન દેખાય તે દિવસે સાધુ ઉપવાસ કરે અને શક્તિ ન હોય તો અન્ય સાધુ તેને ભિક્ષા લઇ આપે. આવો ઉચિત વ્યવહાર છે. I|૧૪-૫] सुद्धे वि अंतराया एए परिसेहगा इहं हुंति । आहारस्स इमे खलु धम्मस्स उ साहगा जोगा ||६|| शुद्धेऽप्यन्तराया एते प्रतिषेधका इह भवन्ति 1 आहारस्येमे खलु धर्मस्य तु साधका योगाः || ६ || અન્વયાર્થ: યુદ્ધે વિ (નિમિત્તોની) શુદ્ધિ હોતે છતે પણ " અંતરાયા આ=વક્ષ્યમાણ અંતરાયો હૈં આમાં=ભિક્ષામાં આહારલ્સ સેદા ğતિ આહારના પ્રતિષેધકો થાય છે. હતુ ૩ ખરેખર વળી મે આ=વક્ષ્યમાણ નોTM યોગો ધમ્મસ સાદા ધર્મના સાધક છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ 7 ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિશિકા નિમિત્તોની શુદ્ધિ હોતે છતે પણ, આગળની ગાથાઓમાં જે કહેવાશે તે અંતરાયો ભિક્ષામાં આહારના પ્રતિષેધકો થાય છે, અને આગળની ગાથામાં કહેવાશે તે યોગો ધર્મના સાધક થાય છે. ભાવાર્થ: તો ચોથી ગાથામાં બતાવ્યું એ રીતે શુદ્ધ નિમિત્તોની પરીક્ષા કરીને કોઇ મુનિ ભિક્ષા માટે જાય તો તો તે ભિક્ષાની ક્રિયાથી તેનું અહિત નહીં થાય તેવો નિર્ણય થાય છે. પણ આગળ કહેવાશે તે અંતરાયો આહાર મેળવવામાં પ્રતિષેધક બને છે, એટલે કે પોતાના સંયમની વૃદ્ધિનું કારણ બને તેવો નિર્દોષ આહાર તેને મળતો નથી. તેથી મુનિ આહાર લીધા વગર જ પાછો આવે છે. ગાથાર્થ: - આ ઉપરાંત આગળની ગાથાઓમાં જે યોગો બતાવવામાં આવશે તે યોગો ધર્મના સાધક થાય છે. એ સૂચવે છે કે ભિક્ષા માટે ગયેલ સાધુને કોઇ યોગ્ય શિષ્યની પ્રાપ્તિ થાય કે વસ્ત્રાદિની પ્રાપ્તિ થાય તો તે સર્વ પ્રાપ્તિ સંયમની વૃદ્ધિ કરનારી થાય છે. ધર્મને સાધક યોગોથી આવો અર્થ લેવાનો હશે એમ ભાસે છે. આગળ શું બતાવ્યું હશે તે પ્રગટ નથી તેથી શું ઉચિત છે તે બહુશ્રુત વિચારે. ૧૪-૬ ॥ इति भिक्षाअंतरायशुद्धिलिंगविंशिका चतुर्दशी ।। ७५ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ७७ O આલોયણાવિંશિકાઓ । आलोयणाविंशिका पञ्चदशी ।। અવતરણિકા: અગિયારમી યતિધર્મની વિંશિકા બતાવી અને બારમી-તેરમી યતિધર્મ સંબંધી જ શિક્ષા અને ભિક્ષાદિ વિંશિકાઓ બતાવી. તેના પ્રમાણે યતિધર્મની ઉચિત પ્રવૃત્તિ કરનાર સાધકને પણ પ્રમાદને કારણે યતિધર્મમાં સ્કૂલના થવાની સંભાવના છે. તેથી હવે તે સ્કૂલનાઓ કૃત અતિચારોની શુદ્ધિ કરવા માટે આલોચના વિંશિકા બતાવે છે. भिक्खाइसु जत्तवओ एवमवि य माइदोसओ जाओ। हुंतऽइयारा ते पुण सोहइ आलोयणाइ जई ॥१॥ भिक्षादिषु यत्नवन्त एवमपि च मातृदोषतो यतः । भवन्त्यतिचारास्तान् पुनः शोधयत्यालोचनया यतिः ॥१॥ અqયાર્થ: પર્વ ય એ રીતે જ=પૂર્વની વિંશિકામાં બતાવ્યું. એ રીતે જ મિજલા ભિક્ષાદિમાં નવમો યતનાવાળા મુનિને ગવ પણ ગાગો માફલોસો જે માતૃદોષથી હું ડાયરી અતિચારો થાય છે તે તેનેeતે અતિચારોને પુખ વળી વ યતિ માયા આલોચનાથી સોહર શોધે છે. અહીં ગપિ થી એ કહેવું છે કે જો મુનિ, પૂર્વમાં જે પ્રમાણે વર્ણન કરાયું એ પ્રમાણે, યતિધર્મમાં તનાવાળો ન હોય તો અતિચાર લાગે જ છે, પણ એ પ્રમાણે યતનાવાળો હોય તો પણ માયાને કારણે અતિચાર થાય છે. ગાથાર્થઃ પૂર્વમાં બતાવ્યું એ રીતે જ ભિક્ષાદિમાં યવાળા મુનિને પણ જે માતૃદોષથી . (માયાદોષથી) અતિચારો થાય છે, તે અતિચારોને વળી યતિ આલોચનાથી શોધે છે. ભાવાર્થ:- પૂર્વ વિંશિકાઓમાં યતિધર્મ, યતિશિક્ષા, યતિભિક્ષા આદિનું વર્ણન કર્યું. તે વર્ણન પ્રમાણે મુનિ ભિક્ષાદિમાં યત્ન કરતો હોય તો પણ સંજ્વલન માયાના ઉદયથી મુનિને ક્યારેક અતિચાર લાગે છે. તેનું કારણ એ છે કે સંયમજીવન અતિ કષ્ટમય છે અને અનાદિથી જીવનો માદનો સ્વભાવ છે. તેથી ભિક્ષાચર્યાદિમાં શાસ્ત્રાનુસારી ગવેષણા કરતાં કરતાં For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ७८ 0 આલોયણાવિંશિકા). પણ કયારેક દોષ આદિની સંભાવના હોય તો પણ, તે વખતે આ નિર્દોષ છે એ પ્રમાણે સહસાત્કાર કે અનાભોગથી જીવ આત્માને ઠગે છે, અને તેથી અતિચાર પેદા થાય છે. પાછળથી પોતે સમ્યક્ પરીક્ષામાં કંઇક ખામી રાખી છે તેવું ઉપસ્થિત થાય ત્યારે તે અતિચારોનું સભ્ય આલોચનાપૂર્વક મુનિ શોધન કરે છે. અહીં જે માતૃસ્થાન’ એ પ્રકારનો પ્રયોગ ગ્રંથકારે કર્યો છે તે એટલા માટે કર્યો છે કે, જ્યાં સુધી જીવ વીતરાગ ન થાય ત્યાં સુધી જીવને પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાયો અવશ્ય વર્તતા હોય છે. તે કષાયોમાં ક્યારેક માયાનો પણ ઉપયોગ વર્તતો હોય છે, પરંતુ તે માયા પ્રશસ્ત હોય ત્યારે અતિચાર હોતો નથી, કે અવ્યક્ત હોય ત્યારે પણ અતિચાર હોતો નથી; પરંતુ જ્યારે પ્રમાદને કારણે શુદ્ધ ભિક્ષાદિની ગવેષણામાં જે માયા થાય છે, તે માયા અતિચાર આપાદક હોય છે. તેથી માયાના વિશેષણરૂપે વાગો’ શબ્દ બતાવ્યો છે. જેનાથી અન્ય માયાની વ્યાવૃત્તિ થાય છે. ll૧૫-૧| અવતરણિકા: પહેલી ગાથામાં કહ્યું કે સંયમમાં યતમાન મુનિને પણ જે કોઇ અતિચાર થાય છે તેની આલોચનાથી શુદ્ધિ કરવી જોઇએ. હવે આલોચના ક્યારે કરવી જોઇએ તે બતાવવા માટે કહે છે - पक्खे चाउम्मासे आलोयण नियमसो उ दायव्वा । गहणं अभिग्गहाण य पुव्वग्गहिए णिवेदेउं ॥२॥ पक्षे चार्तुमास्ये आलोचना नियमशस्तु दातव्या । ग्रहणमभिग्रहाणा च पूर्वगृहीतान्निवेद्य ॥२॥ અqયાર્થ: पक्खे चाउम्मासे पक्षमा यातुसिमां नियमसो उनी । आलोयण આલોચના વાયવ્વા દેવી જોઈએ , અને પુત્રદિપ પહેલાં ગ્રહણ કરેલા (અભિગ્રહોને) fhવેલું નિવેદન કરીને મિહા (નવા) અભિગ્રહોને પણvi ગ્રહણ કરવા જોઇએ. ૩જકારના અર્થમાં છે. ગાથાર્થ: પક્ષમાં કે ચાતુર્માસમાં નિયમથી જ આલોચના દેવી જોઇએ અને પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોને નિવેદન કરીને નવા અભિગ્રહો ગ્રહણ કરવા જોઈએ. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૯ T આલોયણાવિંશિકા ! ભાવાર્થ: સામાન્યથી સંયમી પ્રતિદિન આલોચના દ્વારા અતિચારોથી મલિન બનેલા આત્માની શુદ્ધિ કરતો હોય છે. આમ છતાં, જે કાંઈ પણ સૂક્ષ્મ અશુદ્ધિ રહી ગયેલ હોય તેના નિવારણ અર્થે પંદર દિવસમાં કરી આખા પક્ષમાં થયેલા અતિચારોને યાદ કરીને, વિશેષથી ગુરુ આગળ તેની આલોચના કરવી જોઇએ. તે જ રીતે ચાર મહિનાના અંતે પણ જે અતિચારોનું સેવન થયું હોય, તે અતિચારોને પુનઃ સ્મરણ કરીને, ફરી આલોચના કરવી જોઇએ, જેથી વિશેષ પ્રકારની શુદ્ધિ થવાને કારણે અતિચારોથી મલિન થયેલ સંયમ વિશુદ્ધવિશુદ્ધતર બને. અપ્રમાદભાવની વૃદ્ધિથી સંયમનો પ્રકર્ષ બનાવવા માટે મુનિ વિશેષ પ્રકારના અભિગ્રહો કરતા હોય છે. તેથી સમયે સમયે જેમ ભિક્ષા કે શિક્ષાદ્ધિક આદિ સાધ્વાચાર વિષયક અતિચારોની આલોચના કરવાની હોય છે, તેમ જે અભિગ્રહો ગ્રહણ કર્યા હોય તે અભિગ્રહો સંબધી અતિચારોની પણ આલોચના કરવી જોઇએ, અને પક્ષમાં અને ચાતુર્માસમાં નવા અભિગ્રહો ગ્રહણ કરવા જોઇએ. આનાથી ફલિત થાય છે કે અપ્રમાદભાવની વૃદ્ધિમાં જેમ આલોચના મહત્ત્વનું અંગ છે, તેમ નવા નવા અભિગ્રહો કરવા તે પણ અપ્રમાદભાવ માટે અતિઆવશ્યક છે. આમ તો આલોચના કરવાના કાળને બતાવવા અર્થે આ ગાથા અહીં મૂકેલ છે. પરંતુ ‘પંચાશક’ પ્રમાણે મૂળમાં આ ગાથા પૂ. શ્રી ભદ્રબાહસ્વામીએ કહેલ છે અને તે આખી ગાથાને તે રીતે જ અહીંગ્રહણ કરેલ છે. તેને કારણે આ ગાળામાં નિબદ્ધ અભિગ્રહની વાત પણ અહીં આવેલ હોય તેમ લાગે છે. II૧૫-શા અવતરણિકા: પૂર્વની ગાથામાં મુનિએ આલોચના કરવી જોઇએ તેમ બતાવ્યું, હવે આલોચનાનું સ્વરૂપ અને આલોચનાના પર્યાયવાચી શબ્દો બતાવે છે - आलोयणा पयडणा भावस्स सदोसकहणमिइ गज्झो । गुरुणो एसा य तहा सुविजनाएण विनेआ ॥३।। आलोचना प्रकटना भावस्य स्वदोषकथनमिति ग्राह्यः। गुरोरेषा च तथा सुवैद्यज्ञातेन विज्ञेया ॥३।। For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ 0 આલોયણાવિંશિકા] અqયાર્થ: __आलोयणा मासोयना भावस्स पयडणा (मापन प्रगटन सदोसकहणमिइ સ્વદોષનું કથન એ પ્રમાણે (આલોચનાનો અર્થ)ો ગ્રહણ કરવો. અને સુવિઝનાણી સુવૈદ્યના દષ્ટાંતથી ગુરુ ગુરુ પાસેથી તદા તે પ્રકારેણસા આ=આલોચના વિજેમાં જાણવી. ગાથાર્થ: આલોચના, ભાવનું પ્રગટન, સ્વદોષનું કથન એ પ્રમાણે આલોચનાનો અર્થ ગ્રહણ કરવો અને સુવૈદ્યના દષ્ટાંતથી ગુરુ પાસેથી તે પ્રકારે આલોચના જાણવી. ભાવાર્થ: આલોચનાના સ્વરૂપનો બોધ કરાવવા માટે ગ્રંથકાર પર્યાયવાચી શબ્દોથી તેને બતાવે છે. આલોચના એટલે પોતાના ભાવોનું પ્રગટ કરવું. સામાન્યથી પોતાના ભાવોનું પ્રગટન કરવાનું કહેવાય તો મૂંઝવણ પેદા થાય કે કયા ભાવોનું પ્રગટન કરવું. તેથી કહે છે કે સ્વદોષનું કથન. આલોચના શબ્દનો આ પ્રમાણે અર્થ જાણવો. - સાધુ પોતાની પ્રતિદિનની પ્રવૃત્તિ અને પોતે ગ્રહણ કરેલા વિશેષ અભિગ્રહોના પાલનની પ્રવૃત્તિને પ્રથમ સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકન કરે અને વિચારે કે દરેક સાધ્વાચારો શાસ્ત્રવચનના સ્મરણથી નિયંત્રિત થઇને મેં કર્યા છે કે નહિ. શાસ્ત્રવચનથી કરેલા દરેક આચારોમાં પણ ક્યાંક અનાભોગ કે સહસાકારથી જે કંઈ સ્કૂલના થઈ હોય તે સ્વયં સ્મૃતિમાં લાવીને, તે ભાવોને ગુરુ આગળ નિવેદન કરવા તે આલોચના પદાર્થ છે. આથી જ કહ્યું કે આલોચના તે સ્વદોષના કથનરૂપ છે. વળી આ આલોચના પણ આગળમાં બતાવવાના છે તે પ્રકારના સુવૈદ્યના દષ્ટાંતથી ગુરુ પાસેથી જાણવી. ૧૫-3ળા અવતરણિકા: પૂર્વશ્લોકમાં કહ્યું કે સુવૈદ્યના દષ્ટાંતથી ગુરુ પાસેથી તે પ્રકારની આલોચના જાણવી. તેથી હવે સુવૈદ્યનું દષ્ટાંત બતાવે છે - जह चेव दोसकहणं न विजमित्तस्स सुंदरं होइ । अवि य सुविज्जस्स तहा विनेयं भावदोसे वि ॥४॥ यथैव दोषकथनं न वैद्यमात्रस्य सुन्दरं भवति। अपि च सुवैद्यस्य तथा विज्ञेयं भावदोषेऽपि ॥४॥ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ८१ O આલોયણાવિંશિકાd અqયાર્થ: જેમ વિનમિત્ત વૈદ્યમાત્રને તો દોષકથન ન જેવા સુંવાં રોડ સુંદર નથી જ થતું, વિય પરંતુ સુવિઝ સુવૈદ્યને (દોષકથન સુંદર થાય છે). તદ તે પ્રકારે માવડો વિ ભાવદોષમાં પણ વિયં જાણવું. જ દ્રવ્યદોષમાં તે જાણવું પણ ભાવદોષમાં પણ જાણવું. એ વાત ગથિી જણાય છે. ગાથાર્થઃ દ્રવ્યદોષમાં જેમ વૈદ્યમાત્રને દોષનું કથન સુંદર નથી થતું, પરંતુ સુવૈદ્યને જ દોષનું કથન સુંદર થાય છે, તે પ્રકારે ભાવદોષમાં પણ જાણવું. ભાવાર્થ: વૈદ્ય સામાન્ય હોય તો તેમની પાસે પોતાના ગુપ્ત દોષોનું કથન કરીએ તો તેનો યથાસ્થાન વિનિયોગ તે વૈદ્ય કરી શકે નહીં. ઊલટાનું અજ્ઞાનના કારણે ક્યારેક વિપરીત ઔષધ આપીને અનર્થનું કારણ પણ બને. જ્યારે વૈદકશાસ્ત્રના પરમાર્થને જાણનારા સુવૈદ્ય હોય તો તેઓ ગુમ દોષોને સાંભળી, નાડી પરીક્ષા કરીને, દોષોના સૂક્ષ્મચિહ્નનું અવલોકન કરીને તે રીતે ઉચિત ઔષધ આપે, કે જેથી રોગિષ્ટના રોગો મૂળથી નાશ પામે. સામાન્ય વૈદ્ય તો પ્રાથમિક રોગોમાં બાહ્ય ઉપચારો કરવામાં ઉપયોગી હોય છે, પરંતુ ગુપ્તરોગોને જાણીને વિશેષ બોધ નહિ હોવાને કારણે ઔષધમાં ભ્રમિત થઇને કવચિત્ અનર્થનું કારણ પાગ બને. આવી જ રીતે આલોચના માટે યોગ્ય, ગંભીર, અપ્રતિશ્રાવી આદિ ગુણોથી યુક્ત ગુરુ ન હોય અને ભાવદોષોનું કથન કરવામાં આવે, તો આલોચના કરનારના વિષયમાં વિપરીત બુદ્ધિ કરીને તેના અહિતનું કારણ પણ બને. આથી વિચારશીલ વ્યક્તિએ આલોચનાને યોગ્ય એવા ઉચિત ગુરુની ગવેષણા કરીને તેમની પાસે જ ભાવદોષનું સમ્યક પ્રકાશન કરવું જોઇએ. અહીં વિશેષ એ છે કે જેમ સુવૈદ્યને ગુપ્ત રોગો કહેવામાં ન આવે તો તે ઉચિત ઔષધ ન આપી શકે, અને તેથી જ રોગોની મૂળશુદ્ધિ થઈ શકે નહિ, તેમ સુગુરુને પણ પોતાના સેવાયેલા દોષો સમ્યક કહેવામાં ન આવે તો, તે જીવની પ્રકૃતિ જાણી શકે નહિ અને તેના રોગને ઉચિત ઔષધસ્થાનીય પ્રાયશ્ચિત્તનો પણ નિર્ણય કરી શકે નહીં અને તેથી જ ભાવદોષોની મૂળશુદ્ધિ થઈ શકે નહીં. ૧૫-૪TI For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ O આલોયણાવિંશિકા અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે જેમ સુવૈદ્યને જદોષકથન કરવું ઉચિત છે તેમ સુગુરુની પાસે જ આલોચના કરવી ઉચિત છે. તેથી હવે સુવૈદ્ય કોણ છે અને સુગુરુ કોણ છે તે બતાવે છે - तत्थ सुविजो य इमो आरोग्गं जो विहाणओ कुणइ । वरणारुग्गकरो खलु एवित्थ गुरू वि विनेओ ॥५॥ तत्र सुवैद्यश्चायमारोग्यं यो विधानतः करोति । चरणारोग्यकरः खल्वेवमत्र गुरुरपि विज्ञेयः ॥५।। અqયાર્થ: તત્વ ય અને ત્યાં શારીરિક રોગમાં સુવિનો રૂમો સુવૈદ્ય આ છે તો વિરામો જે વિધાનથી=વિધિપૂર્વકની ચિકિત્સાથી મારા કુળ આરોગ્યને કરે છે. વિત્ય વિ એ રીતે અહીં=ભાવરોગના વિષયમાં પણ પરિવારો ચરણઆરોગ્યકર=ચારિત્રરૂપી આરોગ્યને કરનાર જમુક ગુરુ વિષે જાણવા. માં “પર્વ શબ્દ “gવમ'ના અર્થમાં વપરાયો છે અને “Y'નો લોપ થયો છે. ગાથાર્થ: શારીરિક રોગમાં સુવૈદ્ય એ છે જે વિધિપૂર્વકની ચિકિત્સાથી આરોગ્યને કરે છે, એ રીતે ભાવરોગના વિષયમાં પણ ચારિત્રરૂપી આરોગ્યને કરનાર જ ગુરુ જાણવા. ભાવાર્થ: શારીરિક રોગ માટે સુવૈદ્ય તે જ કહેવાય કે, તેણે બતાવેલા ઔષધનું વિધિપૂર્વક સેવન કરવામાં આવે તો અવશ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય. પરંતુ જે વૈદ્યના કથન પ્રમાણે ઉચિત ઔષધ સેવન કર્યા પછી પણ રોગ મટે પણ ખરો અને ન પણ મટે, અથવા તો થોડા સમય માટે રોગની શાંતિ થતી હોય પરંતુ રોગની મૂળશુદ્ધિ ન થતી હોય, તો તે વૈદ્ય સુવૈદ્ય નથી કહેવાતો. તે જ રીતે ભાવરોગના નિવારણના વિષયમાં પણ ગુરુ તે જ છે કે જેમના વચન દ્વારા પ્રાયશ્ચિત્તરૂપ ઔષધનું સેવન કરાતું હોય, અને રોગની વૃદ્ધિને કરનારા આલંબનોના ત્યાગરૂપ પથ્યનું સેવન થતું હોય અને સાથે સાથે ભાવરોગના પ્રતિપક્ષનું ભાવન કરવાનો ઉચિત માર્ગ પ્રાપ્ત થતો હોય, જેના લીધે ભાવરોગની હાનિ થવાથી ચારિત્રરૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય. ll૧૫-પી For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩ O આલોયણાવિંશિકા . અવતરણિકા - પૂર્વની ગાથામાં ભાવઆરોગ્યને કરાવનાર સુગુરુનું સ્વરૂપ સુવૈદ્યના દૃષ્ટાંતથી બતાવ્યું. હવે તેને જ વિશેષથી બતાવવા અર્થે સિદ્ધકર્મોવાળા ગુરુનું સ્વરૂપ બતાવતાં કહે जस्स समीवे भावाउरा तहा पाविऊण विहिपुव्वं । चरणारुग्गं पकरंति सो गुरू सिद्धकम्मुत्थ ॥६॥ यस्य समीपे भावातुरास्तथा प्राप्य विधिपूर्वम् । चरणारोग्यं प्रकुर्वन्ति स गुरुः सिद्धकर्मात्र ॥६॥ અન્વયાર્થ: તા તેવા પ્રકારના (અતિચારાદિ દોષોને) પવિઝા પ્રાપ્ત કરીને સનીવે જેની સમીપમાં માવી૩ ભાવરોગીઓ વરણામાં ચારિત્રરૂપી આરોગ્યને વિહિપુષ્ય વિધિપૂર્વક પતિ કરે છે તો પુત્ર તે ગુરુ સિદ્ધપુત્ય અહીંeભાવરોગની ચિકિત્સાના વિષયમાં સિદ્ધકર્મા (છે). ગાથાર્થ: તેવા પ્રકારના અતિચારાદિ દોષોને પ્રાપ્ત કરીને જેની સમીપમાં ભાવરોગીઓ ચારિત્રરૂપી આરોગ્યને વિધિપૂર્વક કરે છે, તે ગુરુ ભાવરોગની ચિકિત્સાના વિષયમાં સિદ્ધકર્મા છે. ભાવાર્થ: આલોચના વિંશિકા મુખ્યરૂપે સાધુને સામે રાખીને કહેલ છે. તેથી ભાવરોગવાળા અહીં સાધુને જ ગ્રહણ કરવાના છે. જો કે સાધુના ભાવરોગ અતિ અલ્પ હોય છે, તો પણ ભિક્ષાદિમાં અનાભોગ અને સહસાત્કારથી જે કાંઈ અતિચારો થાય છે, તે ભાવરોગને કારણે જ થાય છે. આવા ભાવરોગી સાધુઓ માતૃદોષને કારણે અનાભોગ કે સહસાત્કારથી ભિક્ષાદિમાં અતિચારોનું સેવન થયા પછી, જે ગુરુના સાન્નિધ્યમાં વિધિપૂર્વક પોતાના ચરણઆરોગ્યને પ્રાપ્ત કરે છે, તે ગુરુ ભાવરોગ માટે સિદ્ધકર્મવાળા જાણવા. અનાભોગ કે સહસત્કારથી થયેલા સૂક્ષ્મ પણ અતિચારોનું સમ્યગુ આલોચન કરીને, સાધુ જો સિદ્ધકર્મવાળા ગુરુને તે અતિચારોનું નિવેદન કરે, ગુરુની આજ્ઞા પ્રમાણે દોષોનું સેવન કરાવે તેવા નિમિત્તોથી દૂર રહીને દોષોનું પ્રતિપક્ષ ભાવન કરે, અને ગુરુએ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४ 7 આલોયણાવિંશિકાઈ. આપેલ પ્રાયશ્ચિત્ત આદિનું સમ્યગૂ સેવન કરે, તો અવશ્ય તેનું ચારિત્ર વિશુદ્ધ બને છે. તેથી તે ચારિત્રની વિશુદ્ધિમાં મુખ્ય કારણ તે સિદ્ધકર્મા ગુરુ છે. II૧૫-9ll અવતરણિકા: ગાથા - ૬ માં કહ્યું કે જેની સમીપમાં વિધિપૂર્વક ચરણઆરોગ્ય થાય છે, તે ગુરુ સિદ્ધકર્મ છે. ત્યાં સામાન્યથી જોતાં એમ લાગે છે કે જે લોકોએ પોતાના જીવનમાં સારી રીતે ચારિત્ર પ્રાપ્ત કર્યું છે તેઓ સિદ્ધકર્મા હશે, આવા ભ્રમના નિવારણ અર્થે કહે છે - धम्मस्स पभावेणं जायइ एयारिसो न सव्वो वि । विजो व सिद्धकम्मो जइयव्वं एरिसे विहिणा ॥७॥ धर्मस्य प्रभावेण जायत एतादृशो न सर्वोऽपि । वैद्य इव सिद्धकर्मा, यतितव्यमीदृशे विधिना ॥७॥ અqયાર્થ: ભાવે ધર્મના =ચારિત્રધર્મના પ્રભાવથી સિદ્ધમાં વિજ્ઞો વ સિદ્ધકમ વૈઘની જેમ રો વિ સર્વ પણ ગુરુઓ પ્રતિસો ગાય આવા પ્રકારના સિદ્ધકર્મ થતા નથી. (આલોચના કરવા માટે) રિશે આવા પ્રકારના સિદ્ધકર્મા ગુરુમાં વિહિપ વિધિપૂર્વક વયવં યત્ન કરવો જોઇએ. ગાથાર્થઃ માત્ર ચારિત્રધર્મના સેવનના પ્રભાવથી, સિદ્ધકર્મ વૈદ્યની જેમ સર્વ પણ ગુરુઓ સિદ્ધકર્મા થતા નથી. આલોચના કરવા માટે સિદ્ધકર્મા ગુરુમાં વિધિપૂર્વકયત્ન કરવો જોઈએ. ભાવાર્થ: જેમ વૈધશાસ્ત્રના અભ્યાસથી જ કોઇક વૈદ્ય સિદ્ધકર્મા વિદ્ય બને છે, આમ છતાં, વિદ્યશાસ્ત્રના અભ્યાસથી બધા જ વૈદ્યો કંઈ સિદ્ધકર્મા વૈદ્ય બનતા નથી. મોટા ભાગના વૈદ્યો તો સામાન્ય કે મધ્યમ કક્ષાના જ વૈદ્ય બને છે. સિદ્ધકર્મા વિઘ તો કોઈક જ બને છે. તેમ સામાન્ય રીતે ચારિત્રધર્મના સેવનથી જીવ મહાત્મા બને છે અને ચારિત્રધર્મના સેવનના પ્રભાવથી જ સાધુઓ ભાવસાધુઓ બને છે, તો પણ અન્ય ભાવરોગીના રોગ મટાડી શકે એવા સિદ્ધકર્મા ગુરુ તો કોઇક જ સાધુ થાય છે. ભાવરોગની શુદ્ધિ માટે તો સામાન્ય સાધુ નહીં પણ તેવા પ્રકારના સિદ્ધકર્મા ગુરુના વિષયમાં જ આલોચના માટે વિધિપૂર્વક યત્ન કરવો જોઇએ, જેથી અવશ્ય ચારિત્રરૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય. /૧૫-ળા For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૫ આલોયણાવિંશિકાd. અવતરણિકા: ગાથા ૭ માં કહ્યું કે ચારિત્રધર્મ સેવન કરનારા બધા સાધુ સિદ્ધકર્મા થતા નથી, તો પ્રશ્ન થાય કે સિદ્ધકર્મા ગુરુ કેવા હોય? તે બતાવતાં કહે છે - एसो पुण नियमेणं गीयत्थाइगुणसंजुओ चेव । धम्मकहापक्खेवगविसेसओ होइ उ विसिट्ठो ॥८॥ एष पुनर्नियमेन गीतार्थादिगुणसंयुतश्चैव । धर्मकथाप्रक्षेपकविशेषतो भवति तु विशिष्टः ।।८।। અqયાર્થ: સો પુછા વળી આકસિદ્ધકર્મા ગુરુ નિયમેળ નિયમથી યત્યાસંકુનો વગીતાર્થ આદિ ગુણયુક્ત જ હોય મહીપજ્વવવિયેતનો તેમાં પણ જે ધર્મકથા પ્રક્ષેપક વિશેષ હોય તેનાથી તે વિણિકો રોદ વિશિષ્ટ (સિદ્ધકર્મા ગુરુ) થાય છે. ગાથાર્થ: વળી સિદ્ધકર્મા ગુરુ નિયમથી ગીતાર્થ આદિ ગુણ યુક્ત જ હોય. તેમાં વળી જે ધર્મકથા-પ્રક્ષેપક-વિશેષ હોય તે વિશિષ્ટ સિદ્ધકર્મા ગુરુ થાય છે. ભાવાર્થ: સિદ્ધકર્મા ગુરુ નિયમથી ગીતાર્થ આદિ ગુણયુક્ત જ હોય. તેથી એ પ્રાપ્ત થાય કે ભાવથી ચારિત્રસંપન્ન હોય, પણ ગીતાર્થ આદિ ગુણો ન હોય તો તે સિદ્ધકર્મા ગુરુ હોઇ શકે નહિ. આવા સિદ્ધકર્મા ગુરુ જ વિશેષ પ્રકારે આલોચના કરવા માટે યોગ્ય છે. સિદ્ધકર્મા ગુરુમાં પણ જેની પાસે વિશેષ પ્રકારની ધર્મકથા કરવાની શક્તિ છે અને જેઓ ગીતાર્થ આદિ ગુણયુક્ત તો છે જ, તો તેવા પાસે આલોચના કરનાર જીવ ક્વચિત્ માયા કે લાદિ પરિણામવાળો હોય પરંતુ તેની માયાદિ નિવર્તનીય હોય તો, આવા વિશિષ્ટ સિદ્ધકર્મા ગુરુઓ તે જીવમાં આલોચનાને અનુકૂળ તીવ્ર સંવેગ પેદા કરે તેવી ધર્મકથા કહીને, તેના માયાદિ ભાવોને નિવર્તન કરી શકે છે. જ્યારે તેના વિશેષ સામર્થ્ય વગરના સિદ્ધકર્મા ગુરુ હોય તો, આલોચના કરનાર સ્વયં યથાર્થ આલોચના કરવા તત્પર હોય અને કવચિત્ ક્ષોભાદિ પામતો હોય, તો તેના ક્ષોભ નિવર્તન માટે ઉચિત યત્ન કરી શકે તો પણ, ધર્મકથા દ્વારા વિશેષ શુદ્ધિ કરાવવા માટે સમર્થ ન બને. તેથી આવા વિશિષ્ટ સિદ્ધકર્મવાળા ગુરુ ઉપલબ્ધ હોય તો તેઓની પાસે જ આલોચના કરવી જોઈએ. ll૧૫-૮ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ 0 આલોયણાવિંશિકાd અવતરણિકા: ગાથા ૮ માં સિદ્ધકર્મા ગુરુનું સ્વરૂપ બતાવ્યું ત્યાં ગીતાર્થ આદિ ગુણસંયુક્ત એ પ્રકારનું સિદ્ધકર્મા ગુરુનું વિશેષણ બતાવ્યું હતું. તેથી હવે આદિ પદથી પ્રાપ્ત સિદ્ધકર્મા ગુરુના મહત્ત્વના ગુણો બતાવે છે - धम्मक हाउजुत्तो भावन्नू परिणओ चरित्तम्मि । संवेगवुडिजणओ सम्मं सोमो पसंतो य ।।९।। धर्म कथोद्युक्तो भावज्ञः परिणतश्चरित्रे । સંવેવૃદ્ધિગન: સત્ સૌમ્યઃ પ્રશાન્તશ III/ અqયાર્થ: ઘમદારૂનુત્તો ધર્મકથામાં ઉઘુત, માવનૂ ભાવજ્ઞ વિત્તગ્નિ પરિબળો ચારિત્રમાં પરિણત, સમ્મસંવેદનાનો સમ સંવેગની વૃદ્ધિના જનક, સોમો સૌમ્ય ય અને સંતો પ્રશાન્ત (આવા ગુણોયુક્ત સિદ્ધકર્મા ગુરુ છે.) ગાથાર્થ: સિદ્ધકર્મા ગુરુ ધર્મકથામાં ઉઘુક્ત, ભાવજ્ઞ, ચારિત્રમાં પરિણત, સમ સંવેગની વૃદ્ધિના જનક, સૌમ્ય અને પ્રશાન્ત એવા ગુણોયુક્ત હોય છે. ભાવાર્થ:- ' આલોચના આપવા માટે યોગ્ય ગુરુ ધર્મકથામાં ઉધુકત જોઇએ, જેથી તેઓ આલોચના લેનાર વ્યક્તિને સમ્ય આલોચનામાં તત્પર કરે તેવી ધર્મકથા કરીને, આલોચના કરનાર વ્યકિતનો સમન્ આલોચના કરવા માટે ઉત્સાહ વધારી શકે. વળી આલોચના આપવા માટે યોગ્ય ગુરુ આલોચકના ભાવોને જાણનારા હોવા જોઈએ. આલોચકની ચેષ્ટા દ્વારા આલોચનાકાળમાં તેનો સંગ કેવો છે તે સારી રીતે નિર્ણય કરી શકે એવા ભાવોને જાણનારા ગુરુ જોઇએ, જેથી આલોચનાકાળમાં તેના જે ભાવો હોય તેને અનુરૂપ ઉચિત આલોચના આપી શકે. આ ઉપરાંત ગુરુ ચારિત્રમાં પરિણત જોઇએ, જેથી ગુરુના ભાવોને કારણે જ આલોચના લેનારને પણ વિશુદ્ધ પ્રકારનો આલોચનાનો પરિણામ થાય. કેમ કે ભાવથી ભાવની પ્રસૂતિ થાય છે. તથા ગુરુ આલોચનામાં અપેક્ષિત એવા સમ્યગ્રસંગની વૃદ્ધિ કરી શકે તેવા જોઇએ, પાવ: For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ८७ 0 આલોયણાવિંશિકા] જેથી ઉચિત આલોચના ગ્રહણ કરતી વખતે પણ ગુરુના સંવેગજનક તે તે વચનો દ્વારા આલોચકના સંવેગભાવની વૃદ્ધિ થાય. તે ઉપરાંત ગુરુ આકૃતિથી સૌમ્ય હોય તો આલોચક માટે ઉત્સાહમાં પ્રબળ કારણ બને અને પ્રકૃતિથી પ્રશાંતભાવવાળા હોય જેથી આલોચકના દોષોને સાંભળીને પણ ચિત્તના કોઈ એવા ભાવો ન થવા દે કે જેનાથી આલોચકના ઉત્સાહનો ભંગ થાય. સિદ્ધકર્મા ગુરુનાં વિશેષણો જોયા બાદ યોગ્ય ગુરુ કેવા હોવા જોઇએ તેનો વિશેષ બોધ થાય તે માટે, ગ્રંથકારે સ્વયં રચેલ આલોચના પંચાશકની ગાથા ૧૪-૧૫માં બતાવેલ આલોચના આપવા માટે યોગ્ય ગુરુનાં લક્ષણો ઉપયોગી હોવાથી અહીં બતાવીએ છીએ. (૧) આચારવાન:- ગુરુ જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું સમર્ પાલન કરનારા હોવા જોઇએ. કારણ કે જે ગુરુ પોતાના ઉપદેશ અનુસાર આચારોનું પાલન કરતા હોય એવા ગુરુનાં વચન શ્રદ્ધા કરવા યોગ્ય થાય છે. (૨) અવધા૨ક:- આલોચના કરનાર આત્મા જે પાપો જે રીતે કહે છે, તે પાપોને યાદ રાખવા માટે ગુરુ પાસે વિશેષ અવધારણ શક્તિ હોવી જોઇએ. આવી સ્મરણશક્તિવાળા ગુરુ જ આલોચકે કહેલા પૂર્વના અને પાછળના અપરાધોને ધારણ કરી બધા અપરાધોમાં તે પ્રમાણે શુદ્ધિ આપવા સમર્થ થાય છે. (3) વ્યવહા૨વાન - શાસ્ત્રમાં પાંચ પ્રકારના વ્યવહારનું વર્ણન આવે છે. આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત. આ પાંચ પ્રકારના વ્યવહારમાંથી સુયોગ્ય ગુરુ કોઇપણ વ્યવહારથી યુક્ત હોવા જોઇએ, જેથી તેઓ વ્યવહાર પ્રમાણે શુદ્ધિ કરાવી શકે. (૪) અપવીડક (લાનો ત્યાગ કરાવનાર) - ઘણીવાર આલોચના કરવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં પણ શરમને કારણે જીવ પોતાનાં પાપ કહી શકતો નથી. તેથી ગુરુ એવા હોવા જોઇએ કે જે આવા જીવોને વિશેષ ઉપદેશ આપીને, તેને લજ્જામુક્ત કરી શકે. આ રીતે જ ગુરુ આલોચકને અત્યંત ઉપકારક થાય છે. (૫) પ્રકુવી :- ગુરુમાં માત્ર આલોચના સાંભળવાની શક્તિ હોવી પૂરતી નથી, પણ તેમનામાં આલોચિત અતિચારો માટે પ્રાયશ્ચિત્તના પ્રદાન દ્વારા પ્રકર્ષથી શુદ્ધિ કરાવવાની શક્તિ પણ જોઇએ. (૬) નિર્વાહક:- ગુરુમાં સમાલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેનારની શક્તિનું અનુમાન કરવાની કુશળતા હોવી જોઇએ. જેથી પ્રાયશ્ચિત્ત લેનાર વ્યકિતને તેની શક્તિ પ્રમાણે ઉચિત પ્રાયશ્ચિત્ત આપે કે જેથી તે તપ, સ્વાધ્યાય આદિ કરવા માટે તે સમર્થ બની શકે. ગુરુમાં એવી શક્તિ હોવી જોઈએ કે આલોચકને ઉચિત અનુશાસન આપી, તેના નિજવીર્યને ઉલ્લસિત કરાવી Y-૭ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૮ J આલોયણાર્વિશિકા) તથા આલોચનાના યથાર્થ ફળને સમજાવી, મોટું પણ પ્રાયશ્ચિત્ત વહન કરાવી શકે; સત્ત્વની વૃદ્ધિ કરાવી શકે અને આલોચકના પાપની શુદ્ધિ કરાવી શકે. (૭) અપાયદશ :- આલોકસંબંધી અને પરલોકસંબંધી અપાયોને જે જોઈ શકે તેવા ગુરુને અપાયદશી કહેવાય છે. દુકાળ, દુર્ભિક્ષકાળ, દુર્બળતા આદિ આલોક સંબંધી અપાયોને ગુરુએ જાણવા જોઇએ. કારણ કે કોઇ અપરાધ દુકાળ આદિમાં કરાયો હોય, અને તેવો જ અપરાધ દુકાળાદિના કારણ વગર કરાયો હોય, તો સામાન્યથી સમાન દેખાતા તે અપરાધોના પ્રાયશ્ચિત્તમાં ભેદ પડશે. વળી ગુરુમાં પારલૌકિક અપાયો જેવા કે દુર્લભબોધિપણું કે અનંત સંસારની પ્રાપ્તિ આદિને બતાવવાની શક્તિ જોઇએ. કારણ કે આવાં નુકસાનો બતાવીને ગુરુ આલોચકને વાસ્તવિકતાનું ભાન કરાવી તેના ઉપર ઉપકાર કરી શકે છે. (૮) અપરિશ્રાવીઃ- ગુરુ એવા હોવા જોઇએ કે જે આલોચક દ્વારા કહેવાયેલ અકૃત્યોને ક્યારેય પણ અન્યને કહે નહીં, જેથી કરીને ક્યારેય પણ કોઇ અનર્થની પરંપરા ન સર્જાય. આલોચકનાં દુષ્કૃત્યો બીજાને કહેવાથી ગુરુ આલોચકના લાઘવને કરનાર થાય છે. (૯) પરહિતમાં યુકત :- ગુરુ પરોપકાર કરવા માટે હંમેશાં તત્પર હોવા જોઇએ, જેથી પ્રાયશ્ચિત્ત લેવા માટે આવનાર વ્યક્તિના પાપની શુદ્ધિ કેમ થાય તે માટે સમય ફાળવીને તેની ઉચિત વિચારણા કરીને જ તેના સંબંધી પ્રાયશ્ચિત્તમાં યત્ન કરે. જો વિશિષ્ટ પ્રકારનો પરહિતનો પરિણામ ન હોય તો, આલોચના કરનારના પ્રાયશ્ચિત્તની ઉચિત સમાલોચના કર્યા વગર કે તેના સંવેગની વૃદ્ધિ કર્યા વગર પ્રાયશ્ચિત્ત આપવા માટે યત્ન કરે તો, આલોચકનું હિત થઈ શકે નહીં. જો ગુરુ પરહિતમાં તત્પર ન હોય તો, પ્રાયશ્ચિત્ત લેવા આવનારની મોટી કે નાની ભૂલો સાંભળીને તેમના દ્વારા આલોચકની ક્યારેક અવગણના થઇ જાય. જે ગુરુ પરહિતમાં તત્પર નથી હોતા તેમની પાસે આલોચક સરળતાથી પોતાના દોષોને કહી પણ નથી શકતો. (૧૦) સૂક્ષમાભાવ કુશળમતિ:- ગુરુ સૂક્ષ્મભાવોને જોઈ શકે તેવી નિપુણ બુદ્ધિવાળા હોવા જોઈએ, જેથી તેઓ ભાવોનું અનુમાન કરી શકે, અર્થાત્ ઇગિતાદિ ચેષ્ટાઓ વડે બીજાનું ચિત્ત કેવું છે તેનો નિર્ણય કરી શકે. આવા જ ગુરુ બીજાના ભાવને અનુસાર શુદ્ધિ કરી આપવા માટે સમર્થ થઇ શકે છે. જેમનામાં ઉપરમાં કહેલ ગુણોનો સમુદાય નથી હોતો તેવા ગુરુ શુદ્ધિ કરાવવા માટે સમર્થ નથી હોતા. ll૧૫-લા For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૯ આલોયણાવિંશિકા! અવતણિકા: ગાથા ૮-૯માં સિદ્ધકર્મા ગુરુ કેવા હોય તે બતાવ્યું, હવે તેવા ગુરુ પાસે આલોચના કેવી રીતે કરવી જોઈએ તે બતાવે છે - एयारिसम्मि नियमा संविग्गेणं पमायदुच्चरियं । अपुणकरणुजएणं पयासियव्वं जइजणेणं ॥१०॥ एतादृशे नियमात्संविग्नेन प्रमाददुश्चरितम् । अपुनःकरणोद्यतेन प्रकाशयितव्यं यतिजनेन ॥१०॥ અqયાર્થ: યાદિભિ આવા પ્રકારના=ગાથા ૮-૯માં કહેલ એવા પ્રકારના ગુરુ પાસે સંવિગોનું સંવિગ્ન અને ગપુપુઝા અપુનઃકરણ ઉદ્યમવાળા નફાને યતિજન વડે પમાયહુરિયં પ્રમાદથી થયેલ દુષ્યરિતને નિયમ પયાસિયવં નિયમથી પ્રકાશિત કરાવું જોઇએ. ગાથાર્થ: ગાથા ૮-૯માં કહેલ એવા પ્રકારના ગુરુ પાસે સંવિગ્ન અને અપુનઃકરણ ઉદ્યમવાળા યતિજન વડે પ્રમાદથી થયેલ દુષ્યરિતને નિયમથી પ્રકાશિત કરાવું જોઇએ. ભાવાર્થ: ગાથા ૮-૯માં બતાવેલ ગુણોવાળા સિદ્ધકર્મા ગુરુ પાસે સાધુએ પોતાના પ્રમાદથી થયેલ દુગરિતની નિયમથી આલોચના કરવી જોઇએ. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે આવા ગુરુ મળે અને આલોચના ન કરે તો ગુણસ્થાનક રહી શકે નહીં. કદાચ સાધ્વાચારનું પૂર્ણ પાલન કરતો હોય તો પણ અંતવૃત્તિથી દોષની શુદ્ધિનો અધ્યવસાય નથી, તેથી ગુણસ્થાનક રહી શકે નહીં. અહીં દુગરિતનું વિશેષણ પ્રમાદથી થયેલ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે જ્યાં આચરણાની શકિત નથી ત્યાં પ્રવૃત્તિ ન થયેલ હોય તો તે દુષ્યરિત નથી, પરંતુ પોતાની શક્તિ હોવા છતાં પ્રમાદના કારણે અનાભોગ આદિથી વિપરીત આચરણા થઇ હોય, તેની આલોચના કરવી જ જોઈએ. આલોચના કરતી વખતે સંવેગ હોવો જોઇએ, અને વળી પાછું તે પાપ ન થાય તેવો અપુનઃકરણનો અધ્યવસાય ઉલ્લસિત થાય તે રીતે પ્રયત્ન કરવો જોઇએ. તેમાં આલોચનાકાળમાં આલોચનીય દુષ્યરિત પ્રત્યે તીવ્ર જુગુપ્સા ઉત્પન્ન થાય તે પ્રકારનો For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ CO O આલોયણાવિંશિકા . માનયત્ન વર્તતો હોય, તો તે સંવેગનો પરિણામ છે. વળી તે પાપ પુનઃ જીવનમાં ન જ થાય તેવો ભાવ મારે પેદા કરવો છે, એ પ્રકારના સંકલ્પપૂર્વક આલોચના કરવી જોઇએ. આ પ્રકારનો પ્રકર્ષવાળો ઉપયોગ વર્તતો હોય તો, અવશ્ય પ્રમાદથી થયેલ પાપ નાશ થાય છે, એટલું જ નહીં પણ અન્ય પણ અનેક પાપોનો નાશ આવા ઉપયોગથી થઈ શકે છે. અહીં આલોચક યતિના સંવિગ્ન અને અપુનઃકરણ ઉદ્યમવાળા એ બે વિશેષણો દ્વારા આલોચકની યોગ્યતા બતાવાઇ છે. આ ઉપરાંત ગ્રંથકારે સ્વયં રચેલ આલોચના પંચાશક ગાથા ૧૨, ૧૩માં આલોચના કરનારની યોગ્યતાનું વર્ણન કરતાં, તેમણે નીચે બતાવેલાં અન્ય લક્ષણો પણ કહ્યાં છે. (૨) સંવિશ - સંવિજ્ઞ એટલે સંસારથી ભયભીત બનેલો જીવ. સંસારભીરુ જીવ જ આલોચના કરવા માટે યોગ્ય છે. કારણ કે તેને જ આલોચના લેવાનો દુષ્કર અધ્યવસાય થાય છે. (૨) અમારી :- માયાના કારણે પોતાની જાત સારી ન હોવા છતાં સારી દેખાડવાની ઇચ્છા થાય છે. આવો માયાવી જીવ જે રીતે પાપ થયું હોય તે રીતે યથાવત્ પાપની આલોચના નથી કરી શકતો. આથી જ આલોચના કરનાર જીવ માયાવી ન હોવો જોઇએ. (3) મતિમાન :- મતિમાન એટલે બુદ્ધિશાળી. બુદ્ધિશાળી જીવ જ થયેલા પાપોને સમ્ય રીતે સમજી શકે અને તેથી તે પાપોની સભ્ય આલોચના પણ કરી શકે છે. આથી જ આલોચક શાસ્ત્ર ભાગીને મતિમાન થયો હોવો જોઈએ, અથવા સ્વાભાવિક માર્ગાનુસારી બુદ્ધિ હોવાને કારણે પાપોને પાપ તરીકે જાણી શકે તેવી બુદ્ધિવાળો હોવો જોઇએ. (૪) કલ્પસ્થિત :- કલ્પસ્થિત એટલે મર્યાદામાં રહેલો. સામાન્ય રીતે આલોચક આત્માએ સાધુજીવન, શ્રાવકજીવન કે સમ્યગ્દર્શનની મર્યાદા સ્વીકારેલી હોવી જોઇએ. આલોચક જો સાધુ હોય તો સ્થવિર સાધુઓની દિનભરની જે ઉચિત ચર્યાઓ છે, તેમાં યત્નવાળો હોવો જોઇએ. તેમાં જે યત્નવાળો ન હોય તેને અતિચારના વિષયમાં જુગુપ્સા હોવાનો સંભવ પણ ઓછો હોય છે. મર્યાદા વગરનો જીવ કદાચ પાપનાશના આશયથી યથાવત્ આલોચના કરે તો પણ, તેની આલોચના માત્ર શબ્દરૂપ બને છે પરંતુ ભાવથી તે આલોચના કરી શકતો નથી. કારણ કે જેના જીવનમાં મર્યાદા હોય તેને જ અતિચારોના સેવન પ્રત્યે જુગુપ્સા હોય. આ જુગુપ્સાને કારણે જ તેનામાં આલોચના કરવાની યોગ્યતા રહેલી છે. (૫) અનાશસી :- આશંસા એટલે ફળની ઇચ્છા. આલોચકમાં આલોચના કરીને કંઈ મેળવવાની ઇચ્છા ન હોવી જોઈએ. સારી રીતે આલોચના કરનારને આચાર્યાદિની વિશેષ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૧ 7 આલોયણાવિંશિકા પ્રકારની કૃપા પ્રાપ્ત થાય એવી આશંસા, અથવા તો સારી રીતે આલોચના કરવાથી જન્માંતરમાં દેવભવની શ્રેષ્ઠ સામગ્રીઓ પ્રાપ્ત થાય તેવી આશંસા થઇ શકે છે. એ પ્રકારની ફળની આશંસાપૂર્વક આલોચના કરવામાં આવે, તો આલોચના કરવા છતાં પણ બધા અતિચારોનું આલોચન થતું નથી, કેમ કે આવા પ્રકારની આશંસાપૂર્વક આલોચના તે જ અતિચારરૂપ છે. આવી આલોચનાથી નિદાનશલ્યની પ્રાપ્તિ થાય છે. માટે સર્વ આશંસા છોડીને પાપથી વિરુદ્ધ અધ્યવસાયને પેદા કરવાના આશયથી આલોચનામાં યત્ન કરવો જોઇએ. (૬) પ્રજ્ઞાપનીય :- પ્રજ્ઞાપનીય એટલે વાળ્યો વળી શકે, સમજાવ્યો સમજી શકે તેવો જીવ. આલોચના લેનારને પોતાની કરેલ ભૂલનું સ્મરણ ન થાય ત્યારે, આલોચનાકાળમાં તેના સહવર્તી સાધુ કે ગુરુ આદિ તેને તેની થયેલી ભૂલોનું સ્મરણ કરાવે, તો તે સાંભળીને તેને પ્રમોદ થાય કે મને મારી ભૂલનું સ્મરણ કરાવીને આ લોકોએ મારા ઉપર ઉપકાર કર્યો છે. આવું જેને થાય તે જીવ પ્રજ્ઞાપનીય કહેવાય છે. પ્રજ્ઞાપનીયતા એ આલોચક માટે એક મહત્વનો ગુણ છે. જે પ્રજ્ઞાપનીય નથી હોતો તેને પોતાની ભૂલ સુધારવાની મનોવૃત્તિ હોતી નથી. તેથી અપ્રજ્ઞાપનીય જીવની આલોચના સમ્યક્ થઇ શકતી નથી. (૭) શ્રદ્ધાળુ :- ગુરુએ કહેલા પ્રાયશ્ચિત્તથી નક્કી શુદ્ધિ થશે એ પ્રકારની શ્રદ્ધા આલોચકને હોવી જોઇએ. જેથી દુષ્કર આલોચના અને ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત આદિ દરેક કૃત્યોને તે સમ્યગ્ કરી શકે. (૮) આજ્ઞાવર્તી :- આલોચના કરનાર જીવ ગુરુની આજ્ઞામાં રહીને સંયમમાં યત્ન કરનાર હોવો જોઇએ. તેવો જીવ ક્યારેક પ્રમાદથી સ્ખલના થઇ ગઇ હોય તો તે આલોચનાથી શુદ્ધિ કરી શકે, અને જે જીવ ગુરુને આજ્ઞાવતી નથી તેવો જીવ થયેલી ભૂલની આલોચના કરે તો પણ, મનસ્વી જીવવાની વૃત્તિ હોવાથી તેના પાપની શુદ્ધિ થતી નથી. (૯) દુષ્કૃતતાપી :- આલોચકને પોતે કરેલાં દુષ્કૃત્યો પ્રત્યે પશ્ચાત્તાપ હોવો જોઇએ. અતિચારોના સેવનરૂપ દુષ્કૃતથી જે તપે તે દુષ્કૃતતાપી કહેવાય છે. અતિચારના આલોચનકાળમાં બોલાતા અતિચારો પ્રત્યે એનું ચિત્ત અનુતાપ પામે તેવું હોવું જોઇએ. પોતે કરેલાં દુષ્કૃતોનું જ્યારે સ્મરણ કરે ત્યારે તેનું ચિત્ત પશ્ચાત્તાપના કારણથી અતિ ભીંજાએલું હોવું જોઇએ, જેથી દુષ્કૃતનો વિરોધી ભાવ ઉત્તરોત્તર ઉદ્ઘસિત કરી શકે. (૧૦) આલોચનાની વિધિમાં ઉત્સુક :- આલોચકમાં આલોચનાની વિધિ જાણવાની ઉત્સુકતા હોવી જોઇએ, અને તે પ્રમાણે જ આલોચના કરવાનો તે આગ્રહી હોવો જોઇએ. વળી અવિધિનો સજાગતાથી ત્યાગ કરવો જોઇએ. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ 7 આલોયણાવિંશિકાઇ ૯૨ (૧૧) અભિગ્રહના આસેવનાદિ લિંગથી યુક્ત હોય :- અભિગ્રહોને ધારણ કરતો હોય, કરાવતો હોય અને અનુમોદના પણ કરતો હોય. આલોચના એ વિશેષ પ્રકારના વીર્યના પ્રકર્ષથી કરવાની છે. જે જીવ સ્વશક્તિ પ્રમાણે અભિગ્રહમાં યત્ન ન કરતો હોય તે પોતાની શક્તિને સમ્યક્ પ્રકારે પ્રવર્તાવવાની વૃત્તિવાળો હોતો નથી. તેથી આવો જીવ આલોચના પણ સમ્યગ્ પ્રકારે કરી શકતો નથી. માટે સાધુએ સમ્યક્ પ્રકારે પોતાની શક્તિ પ્રમાણે અભિગ્રહમાં યત્ન કરવો જોઇએ. જ્યાં શક્તિ ન હોય ત્યાં અભિગ્રહ કરનારને અભિગ્રહ કરવામાં સહાયતા કરવારૂપે યત્ન કરવો જોઇએ. પોતાની અભિગ્રહ કરવાની શક્તિ ન હોય તો તે અભિગ્રહ પ્રત્યે પક્ષપાતપૂર્વક અભિગ્રહ કરનારની અનુમોદના કરવી જોઇએ, જેથી અભિગ્રહરૂપ ઉચિત કૃત્યો વિશે પોતાની શક્તિનો પ્રકર્ષ થાય. આવો જીવ જ અપ્રમાદ ભાવથી સમ્યગ્ આલોચના કરી શકે છે. II૧૫-૧૦ ન અવતરણિકા: ગાથા ૧૦માં સિદ્ધકર્મા ગુરુ પાસે કેવા પ્રકારના પરિણામથી આલોચના કરવી જોઇએ તે બતાવ્યું. હવે દૃષ્ટાંતથી આલોચનાકાળમાં અપેક્ષિત વિશેષ પ્રયત્નને બતાવવા અર્થે કહે છે . जह बालो जंपतो कज्जमकज्जं च उज्जुयं भणइ । तं तह आलोइज्जा मायामयविप्पमुक्तो य ॥ ११ ॥ यथा बालो जल्पन्कार्यमकार्यं च ऋजुकं भणति । तत्तथाऽऽलोचयेन्मायामदविप्रमुक्तश्च ||૬|| અન્વયાર્થ: ખમાપ્ન = નવંતો વાતો કાર્ય અને અકાર્યને બોલતો બાળક નન્હેં જે પ્રમાણે ૩ચ્છુ મળફ સરળ કહે છે તહ તે પ્રમાણે માયામયવિમુક્ષો ય માયા અને મદથી મુકાયેલો જ (આલોચક) તેં તેનું=પ્રમાદથી આચરેલ દુષ્ચરિતનું જ્ઞાનોદ્દા આલોચન કરે. * ‘ય’શબ્દ ‘વા’ના અર્થમાં વપરાયો છે. ગાથાર્થ: કાર્ય અને અકાર્યને બોલતો બાળક જે પ્રમાણે સરળ કહે છે, તે પ્રમાણે માયા અને મદથી મુકાયેલો જ આલોચક, પ્રમાદથી આચરેલ દુષ્ચરિતનું આલોચન કરે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ 7 આલોયણાવિંશિકા બાળક નાની ઉંમરનો હોય છે ત્યારે તેની બુદ્ધિ અવિકસિત હોવાથી, આ કહેવાથી મારું ખરાબ દેખાશે તેવો બોધ તેને હોતો નથી; ફક્ત બાળક હોવાને કારણે પોતે જે કાંઇ કરી આવે છે તે બોલવાનો પરિણામ તેને થાય છે, તેથી જે વસ્તુ જેમ થઇ હોય તેમ સરળપણે તે કહે છે. તે જ પ્રકારે આલોચકને જ્યારે માર્ગાનુસારી સિદ્ધકર્મા ગુરુ મળે છે ત્યારે, જો તેનામાં માર્ગાનુસારી બુદ્ધિ હોય તો તે વિચારી શકે છે કે, આવા મહાત્મા પાસે હું મારા દોષોને યથાર્થ કહીશ તો જ તેમના બળથી મારાં પાપો અવશ્ય નાશ પામશે; તેથી માન અને માયાથી રહિત યથાર્થ આલોચના તે કરી શકે છે. જો માર્ગાનુસારી બુદ્ધિ ન હોય તો સ્વવિકલ્પથી જ તેને થાય છે કે, હું યથાર્થ પ્રકાશન કરીશ તો મારું ખરાબ દેખાશે; તેથી પોતાની ભૂલોને તે કંઇક સ્પષ્ટ અને કંઇક અસ્પષ્ટ કહે છે. તેનું આવું કથન માયા અને મદપૂર્વકનું જ હોય છે. I૧૫-૧૧॥ અવતરણિકા: ગાથા-૧૦ અને ૧૧માં ગુરુ આગળ કઇ રીતે આલોચના કરવી જોઇએ તે બતાવ્યું. હવે આલોચનામાં અન્યના મતને બતાવવાપૂર્વક આલોચનામાં શલ્યો શું છે તે બતાવે છેपच्छित्तमयं करणा अन्ने सुद्धिं भणंति नाणस्स । तं च न; जम्हा एवं ससल्लवणरोहणप्पायं ॥ १२ ॥ प्रायश्चित्तमयं करणादन्ये शुद्धिं भणन्ति ज्ञानस्य । तच्च न, यस्मादेतत्सशल्यव्रणरोहणप्रायम् ॥ १२॥ ૯૩ ભાવાર્થ: અન્વયાર્થ: અન્ને કેટલાક આચાર્ય નાળÆ જ્ઞાનને=ઉપયોગને ત્ત્તિત્તમય ના પ્રાયશ્ચિત્તમય કરવાથી સુદ્ધિ મળત્તિ શુદ્ધિ માને છે તેં હૈં ન અને (આવું માનવું) તે (બરાબર) નથી ગમ્હા જે કારણથી હૈં આ=પશ્ચાત્તાપનો પરિણામ સસજીવળોહળવ્વાયં સશલ્ય વ્રણરોહણ તુલ્ય, અર્થાત્ શરીરની અંદરમાં શલ્ય રાખીને ઉપરથી ઘાને રુઝાવવા માટેના ઔષધપ્રયોગ તુલ્ય છે. ગાથાર્થ: કેટલાક આચાર્ય જ્ઞાનના ઉપયોગને પ્રાયશ્ચિત્તમય કરવાથી શુદ્ધિ માને છે. જે કારણ આવો પશ્ચાત્તાપનો પરિણામ સશલ્ય વ્રણરોહણ તુલ્ય છે, અર્થાત્ શરીરની For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ 7 આલોયણાવિંશિકા ૯૪ અંદરમાં શલ્ય રાખીને ઉપરથી ઘાને રુઝાવવા માટેના ઔષધપ્રયોગ તુલ્ય છે, તે કારણથી આવા પશ્ચાત્તાપના પરિણામથી શુદ્ધિ થાય તે વાત બરાબર નથી. ભાવાર્થ: – કેટલાક આચાર્યો જ્ઞાનના ઉપયોગને પ્રાયશ્ચિત્તમય કરવામાં આવે તો દોષોની શુદ્ધિ થાય, તેમ માને છે. તેવું માનવાની પાછળ તેઓનો આશય એ છે કે દોષનું સેવન તે જીવના મલિન અધ્યવસાયરૂપ છે, અને પશ્ચાત્તાપના પરિણામવાળા જીવનો ઉપયોગ એ તેના વિરુદ્ધ અધ્યવસાયરૂપ છે. આથી પાપની વિરુદ્ધ ઉપયોગથી જ પાપની શુદ્ધિ થાય છે, અને તેથી જ તેઓના મતે ગુરુ આગળ દોષો પ્રકાશવાની કોઇ આવશ્યકતા રહેતી નથી. અન્ય આચાર્યના આવા અભિપ્રાયનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તે વાત બરાબર નથી. કારણ કે યોગ્ય ગુરુ પાસે પોતાના દોષોનું પ્રકાશન કરવાના અધ્યવસાય વગર માત્ર પશ્ચાત્તાપનો પરિણામ કરવો, એ શરીરમાં વાગેલા કાંટાને કાઢ્યા વગર ઉપરથી ઘાને પાટાપીંડી કરવા તુલ્ય છે. જેમ કાંટારૂપ શલ્યને કાઢ્યા વગર ઘાને પાટાપીંડી કરવામાં આવે તો ઘાને રુઝ આવતી નથી, તેમ યોગ્ય ગુરુ પાસે પોતાના દોષોના પ્રકાશનનો અધ્યવસાય કર્યા વગર માત્ર પ્રાયશ્ચિત્તનો પરિણામ કરવાથી શુદ્ધિ થતી નથી. યોગ્ય ગુરુ પાસે પોતાના દોષોના પ્રકાશનનો અધ્યવસાય વિદ્યમાન હોય, અને પછી પાપનું સ્મરણ કરીને પાપના પશ્ચાત્તાપવાળો અધ્યવસાય કરવામાં આવે તો શુદ્ધિ થાય છે, અન્યથા નહીં. તેથી અન્ય આચાર્યોનું તે કથન ઉચિત નથી. અહીં વિશેષ એ છે કે કોઇ પણ મત પ્રાયઃ કરીને કોઇક નયની અપેક્ષાએ હોય છે. આમ છતાં, જો તે નય સ્વસ્થાનને છોડીને અન્ય સ્થાનમાં યોજાય તો તે દુર્નય બને છે. પ્રસ્તુત સ્થાનમાં પણ કોઇક જીવને પાપ થયા પછી સહજ ભાવે પાપથી વિરુદ્ધ પશ્ચાત્તાપનો ઉત્કટ અધ્યવસાય થાય, તો તે પાપની શુદ્ધિ થાય છે. પરંતુ જો તે વ્યક્તિના મનમાં એવું જ હોય કે મારે તો યોગ્ય ગુરુ પાસે પાપના પ્રકાશન વગર શુદ્ધિ કરવી છે, તો એવા અધ્યવસાયથી શુદ્ધિ ન થઇ શકે. ક્યારેક વિશેષ સામગ્રીના અભાવને કારણે તેને, યોગ્ય ગુરુ પાસે મારે શુદ્ધિ કરવી જોઇએ તેવો બોધ ન પણ હોય, અને થયેલા પાપ પ્રત્યે સહજ પશ્ચાત્તાપનો અધ્યવસાય તીવ્ર બને તો, તેવા સ્થાનને આશ્રયીને ગુરુ આગળ પ્રકાશન વગર પણ શુદ્ધિ થઇ શકે; પરંતુ તિને તો શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિથી જ શુદ્ધિ કરવાની હોય છે. આમ છતાં, યતિ જો અન્ય આચાર્યોના મતનું અવલંબન લઇને ગુરુ આગળ પ્રકાશન કર્યા વગર શુદ્ધિ માટે યત્ન કરે, તો સશલ્ય વ્રણરોહણ તુલ્ય, અર્થાત્ તેના શરીરની અંદરમાં શલ્ય For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૫ 0 આલોયણાંવિંશિકાd. રાખીને ઉપરથી ઘાને રુઝાવવા માટેના ઔષધપ્રયોગ તુલ્ય પશ્ચાત્તાપનો પરિણામ કહેવાય છે. આવા સશલ્ય પશ્ચાત્તાપના પરિણામથી શુદ્ધિ થતી નથી. ૧૫-૧શા અવતરણિકા: ગાથા ૧૨માં કહ્યું કે યોગ્ય ગુરુ આગળ દોષોના પ્રકાશન વગર જ્ઞાનના ઉપયોગ માત્રથી પશ્ચાત્તાપનો પરિણામ કરીને શુદ્ધિ માટે યત્ન કરે, તો તે શલ્ય સહિત ઘાને રુઝાવવાની ક્રિયા તુલ્ય છે, તેથી હવે તે શલ્યો શું છે તે બતાવવા અર્થે કહે છે - अवराहा खलु सल्लं एयं मायाइभेयओ तिविहं । सव्वं पि गुरुसमीवे उद्धरियव्वं पयत्तेण ॥१३।। अपराधाः खलु शल्यमेतन्मायादिभेदतस्त्रिविधम् । सर्वमपि गुरुसमीप उद्धर्तव्यं प्रयत्नेन ॥१३।। અqયાર્થ: સર્ણ થતુ શલ્ય ખરેખર નવરાહ અપરાધો છે. માથાફમેયમો માયાદિ ભેદથી તિવિહં ત્રણ પ્રકારનાં સવં જ સર્વ પણ યં આ=શલ્ય ગુરુસની ગુરુ પાસે પણ પ્રયત્નથી વયિત્રં ઉદ્ધરણ કરવાં જોઇએ. ગાથાર્થ: શલ્ય ખરેખર અપરાધો છે. માયાદિ ભેદથી ત્રણ પ્રકારનાં સર્વ પણ આ શલ્યો ગુરુ પાસે પ્રયત્નથી ઉદ્ધરણ કરવાં જોઇએ. ભાવાર્થ: સંયમમાં યત્ન કરનાર વડે પ્રમાદાદિથી કોઇ સ્કૂલના થઇ હોય, અને તે સ્કૂલનાને યોગ્ય ગુરુની પ્રાપ્તિ થયા પછી તેમની પાસે પ્રગટ કરવાનો અધ્યવસાય ન થાય, તો તે વિપર્યાસરૂપ હોવાથી મિથ્યાત્વશલ્ય બને છે. જો યોગ્ય ગુરુ પાસે પ્રકાશન કરવાનો આશય હોય છતાં તેનું પ્રકાશન યથાર્થ ન થાય, તો તે માયાશલ્ય બને છે. અપરાધ થયા પછી હું મારા અપરાધો ગુરુને યથાર્થ કહું જેથી મારા ઉપર ગુરુની વિશેષ કૃપા થાય, તે પ્રકારના આશયથી, અથવા તો ગુરુ-પાસે સમન્ આલોચન કરીને ભવાંતરમાં કોઇક ભૌતિક સુખો મને મળે, એ પ્રકારના આશયથી અપરાધોનું યથાર્થ પ્રકાશન થાય, તો પણ તે નિદાનશલ્ય બને છે. આ ત્રણે શલ્યો અપરાધરૂપ જ છે. આ ત્રણે શલ્યો અનંતાનુબંધી કષાયના ઉદયથી જ થાય છે, અને તેથી જ આગળમાં કહેવાના છે કે ભાવશલ્યનો ઉદ્ધાર For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ 7 આલોયણાવિંશિકા ઉ ન કરવામાં આવે તો દુર્લભબોધિપણું અને અનંત સંસારની પ્રાપ્તિ થાય છે. અહીં વિશેષ એ છે કે યોગ્ય ગુરુને પ્રાપ્ત કરીને મારે મારા અપરાધોની આલોચના કરવી છે તેવા અધ્યવસાયવાળો કોઇ જીવ, કદાચ આલોચના કર્યા વગર કાળ કરે તો પણ તે આરાધક છે. પરંતુ જો કોઇ જીવ થયેલા અપરાધોની ગુરુ પાસે આલોચના કર્યા વગર માત્ર પશ્ચાત્તાપાદિ કરે તો તે સશલ્ય ઘા ઉપર ઔષધપ્રયોગ જેવું થાય છે, તેથી તે વિરાધક છે. ||૧૫-૧૩|| અવતરણિકા: ગાથા ૧૩માં કહ્યું કે ત્રણે પ્રકારનાં શલ્ય અપરાધરૂપ છે આથી, પ્રયત્નપૂર્વક ગુરુ પાસે તેનો ઉદ્ધાર કરવો જોઇએ. તેને જ દૃઢ કરવા અર્થે શલ્યોની અનર્થકારિતા અનેક દૃષ્ટાંતોથી બતાવે છે - नय तं सत्थं व विसं व दुप्पउत्तु व्व कुण 'वेयालो | जंतं व दुप्पउत्तं सत्तु व्व पमाइओ कुद्धो || १४ | न च तच्छत्रं वा विषं वा दुष्प्रयुक्तो वा करोति वेतालः । यन्त्रं वा दुष्प्रयुक्तं शत्रुर्वा प्रमादितः क्रुद्धः ॥१४॥ जं कुणइ भावसलं अणुद्धियं उत्तिमट्ठकालम्मि । दुल्लहबोहीयत्तं अणं तसं सारियत्तं च ॥ १५ ॥ यत्करोति भावशल्यमनुद्धृतमुत्तमार्थकाले दुर्लभबोधिकत्वमनन्तसंसारिकत्वं - च અન્વયાર્થ: સË વ ય અને શસ્ત્ર અથવા વિસ વૅ વિષ કે ટુવ્વસત્તુ વ વેચાતો દુષ્પ્રયુક્ત=દુઃસાધિત વેતાલ કે અંત વ યુઘ્ધનાં દુષ્પ્રયુક્ત-દુર્વ્યાપારી એવું યન્ત્ર કે પમાઓ ૐદ્દો સત્તુ પ્રમાદિત=અવગણના કરાયેલો ક્રોધિત શત્રુ તં ન ળફ તે નથી કરતો કે ગેં જે યુદ્ધ નોહીયાં દુર્લભબોધિપણું અનંતસંસારચિત્ત ચ અને અનંતસંસારીપણું ઉત્તિમકામ્મિ ઉત્તમાર્થકાળમાં અનુન્દ્રિય માવસછું અનુઘ્ધરિત એવું ભાવશલ્ય ઝુળરૂ કરે છે. Є9 |||| * ઓઘનિર્યુક્તિમાં પમાઓ શબ્દના બદલે માફળો શબ્દ છે, અને પંચાશકમાં પમાઓ શબ્દના બદલે પાવિક શબ્દ છે. પંચાશકનો પાવિત શબ્દ અને અહીંનો પમાઓ શબ્દ બન્ને પ્રાકૃત પ્રમાણે એકાર્થવાચી છે. તે પ્રમાણે અર્થ કરીએ તો માફ્ક નો અર્થ પ્રમાદિત For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૭ 0 આલોયણાંવિંશિકાd થાય છે અને પંચાશકની ટીકામાં તેનો અર્થ ગીતઃ કર્યો છે. અને તે સહુ શબ્દનું વિશેષણ છે. પંચાશકમાં અને ઘનિર્યુક્તિમાં સત્ત શબ્દના બદલે સપો શબ્દ છે. ગાથાર્થઃ શસ્ત્ર કે વિષ કે દુઃસાધિત વેતાલ કે દુર્ગાપારી કે અવગણના કરાયેલો કોધિત શત્રુ તે નુકસાન નથી કરતો કે જે દુર્લભબોધિપણું અને અનંતસંસારીપણું જેવું નુકસાન ઉત્તમાર્યકાળમાં અનુરિત ભાવશલ્ય કરે છે. ભાવાર્થ: સામાન્ય રીતે જીવ મિથ્યાત્વના પરિણામથી જ દુર્લભબોધિ અને અનંતસંસારી બને છે. મંદ મિથ્યાત્વની અવસ્થામાં કે સમસ્વાદિની અવસ્થામાં તો જીવ સુલભબોધિ કે અલ્પ સંસારી બને છે. જેમ જેમ વિપર્યાસ અધિક તેમ તેમ સંસાર પણ અધિક અને દુર્લભબોધિતાની પ્રાપ્તિ. માયાદિ ત્રણ શલ્ય મિથ્યાત્વ સાથે અવિનાભાવી સંકળાયેલાં છે. તેથી તે શલ્યકાળમાં મિથ્યાત્વ જેટલું ઉત્કટ હોય તેટલી સંસારની વૃદ્ધિ, અને ઉત્કટ મિથ્યાત્વના કારણે જ જન્માન્તરમાં સન્માર્ગની અપ્રાપ્તિરૂપ દુર્લભબોધિપણું પણ પ્રાપ્ત થાય છે. તેથી ઉત્તમાર્થીકાળમાં એટલે કે જીવનના અંત સમયે અનશનના કાળમાં, શક્તિના પ્રકર્ષથી થતી સાધનામાં જીવે અવશ્ય ત્રણે પ્રકારનાં ભાવશલ્યનો ઉદ્ધાર કરવો જોઇએ. આ વાતનું ગાંભીર્ય સમજાવવા માટે પ્રસ્તુતમાં અનેક દૃષ્ટાંતો બતાવવામાં આવ્યાં છે, જેથી જીવ જાગૃતિપૂર્વક ઉચિત યત્ન કરીને શલ્યોનો ઉદ્ધાર કરે. I૧૫-૧૪/૧પણા तो उद्धरंति गारवरहिया मूलं पुणब्भवलयाणं । मिच्छ इंसणसल्लं मायासल्लं नियाणं च ॥१६॥ तत उद्धरन्ति गौरवरहिता मूलं पुनर्भवलतानाम् । मिथ्यादर्शनशल्यं मायाशल्यं निदानं च ॥१६।। અqયાર્થ: તો તે કારણથી ગાથા ૧૪-૧૫માં બતાવ્યું કે ભાવશલ્યોનો ઉદ્ધાર કરવામાં ન આવે તો દુર્લભબોધિપણું અને અનંતસંસારીપણું પ્રાપ્ત થાય છે, તે કારણથી ભરવાદિયા ગારવથી રહિત એવા મુનિઓ ગુમવતયાળ માં પુનર્ભવલતાના મૂળ જેવા મિરછદં છું મિથ્યાત્વશલ્યને, મારું માયાશલ્યને અને નિયામાં ૪ નિદાનશલ્યને ડદ્ધાંતિ ઉદ્ધરે છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ 7 આલોયણાવિંશિકાત ગાથાર્થ: ભાવશલ્યોનો ઉદ્ધાર કરવામાં ન આવે તો દુર્લભબોધિપણું અને અનંતસંસારીપણું પ્રાપ્ત થાય છે, તે કારણથી ગારવથી રહિત એવા મુનિઓ પુનર્ભવલતાના મૂળ જેવા મિથ્યાત્વશલ્યને, માયાશલ્યને અને નિદાનશલ્યને ઉર્ધ્વરે છે. ભાવાર્થ: પૂર્વની ગાથામાં અનુરિત ભાવશલ્યની અનર્થકારિતા બતાવી. તે કારણથી જ ગારવરહિત મુનિઓ ત્રણે શલ્યોનો ઉદ્ધાર કરે છે. અહીં ગારવરહિત શબ્દથી સંબોધ પ્રકરણ ગ્રંથના આલોચના અધિકારની ગાથા-૨૪ પ્રમાણે લાદિ ગારવ ગ્રહણ કરવાના છે. સામાન્ય રીતે ગારવ શબ્દ રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવના અર્થમાં પ્રસિદ્ધ છે. પરંતુ તે અર્થ અહીં અપ્રસ્તુત છે. તેથી અહીં તો એ કહેવું છે કે પોતાના થયેલા દુષ્ચરિતને યોગ્ય સ્થાને કહેવામાં લજ્જા રાખવી તે આલોચનામાં ગારવરૂપ દોષ છે. તેથી મુનિઓ તે લાગારવનો ત્યાગ કરી પોતાના દરેક દોષનું યથાર્થ પ્રકાશન કરે છે. આનાથી જ દોષ નહીં પ્રકાશન કરવારૂપ મિથ્યાત્વશલ્યનો ઉદ્ધાર થાય છે. પોતાના દોષનું પ્રકાશન કરવામાં પણ કંઇ ગોપવવાનો પરિણામ નહીં હોવાથી માયાશલ્યનો ઉદ્ધાર થાય છે, અને પોતાના દોષોને પ્રકાશન કરીને ભૌતિક રીતે ગુરુ પોતાને અનુકૂળ થાય તેવા પ્રકારનો ઇહલોક ફળ સંબંધી આશય નહીં હોવાથી, અને પરલોક સંબંધી કોઇ ભૌતિક આશય નહીં હોવાથી, નિદાનશલ્યનો ઉદ્ધાર થાય છે. ગારવરહિત મુનિઓને તો માત્ર પોતાના થયેલા દોષોની શુદ્ધિ કરીને દોષરહિત થવાનો આશય હોય છે. તેથી તેમને આલોચના દ્વારા શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. II૧૫-૧૬]] ૯૮ અવતણિકા : પૂર્વની ગાથાઓમાં કેવા ગુરુ પાસે આલોચના કરવી જોઇએ તે બતાવ્યા પછી, કેવા પરિણામપૂર્વક આલોચના કરવી જોઇએ તે ગાથા ૧૧માં બતાવ્યું. ત્યાં વચમાં કોઇ અન્યનો મત ઉપસ્થિત થયો કે ગુરુ પાસે આલોચના કર્યા વગર સ્વપરિણામથી જ શુદ્ધિ થઇ શકે છે. તે શંકાનું નિરાકરણ ગાથા-૧૨માં કર્યું, અને તે નિરાકરણમાં જ ઉપસ્થિત ત્રણ શલ્યોની વાત બતાવી. હવે તે આલોચના પણ કાળક્ષેપથી કરે તો શું થાય તે બતાવવા માટે કહે છે चरणपरिणामधम्मे दुच्चरियं अद्धिदं दढं कुणइ । कह वि पमायावट्टिय जाव न आलोइयं गुरुणो ॥ १७॥ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ CC આલોયણાવિંશિકાઓ चरणपरिणामधर्मे दुश्चरितमधुतिं दृढं करोति । कथमपि प्रमादावर्तितं यावन्नालोचितं गुरोः ॥१७|| અqયાર્થ: વરીપળામધખે ચરણપરિણામરૂપ ધર્મમાં વાદવિ કોઇ પણ રીતે પમાયાવય પ્રમાદથી આવર્તિત ટુર્ષિ દુષ્યરિત નાવ જ્યાં સુધી ગુન ગુરુ પાસે ન માનોર્થ આલોચિત નથી કરાતું ત્યાં સુધી ૪ દઢ વુિં અધૃતિને ળરૂ કરે છે. ગાથાર્થ: ચરણપરિણામરૂપ ધર્મમાં કોઇપણ રીતે પ્રમાદથી આવર્તિત દુષ્યરિત જ્યાં સુધી ગુરુ પાસે આલોચિત નથી કરાતું ત્યાં સુધી દઢ અધૃતિને કરે છે. ભાવાર્થ: ભગવાનના વચનાનુસાર ક્રિયાઓ કરવાથી આત્મભાવમાં વર્તવારૂપ ચરણ પરિણામ પ્રગટે છે. ઉચિત આચરણાઓ દ્વારા આ પરિણામ ક્રમસર વૃદ્ધિમાન થાય છે. આમ છતાં, અનાદિ ભવોના અભ્યાસને કારણે મુનિને પણ પ્રમાદને કારણે કોઇક રીતે આચરણામાં ખલનાઓ થઇ જાય છે. આ જ મુનિનું દુષ્યરિત છે. અતિ વિચારક મુનિને તો પોતાની સ્કૂલના એટલી ખટકતી હોય છે કે તેને કાળક્ષેપ કર્યા વગર તરત આલોચના કરવાનો પરિણામ થાય છે. આથી જ જ્યાં સુધી આવો મુનિ ગુરુ પાસે પોતાના દુગરિતની આલોચના નથી કરતો ત્યાં સુધી તેને અત્યંત અધૃતિ થાય છે. આનાથી એ કહેવું છે કે જેમના હૈયામાં ખરેખર ચારિત્રનો પરિણામ વર્તતો હોય તેવા મુનિઓ, પ્રાયઃ કરીને પ્રમાદ જ ના કરે; અને ક્વચિત્ તેમનાથી પ્રમાદ થઈ ગયો હોય તો જ્યાં સુધી આલોચના ન કરે ત્યાં સુધી થયેલા દોષો તેમને સતત ડંખતા હોય છે. કેમ કે તેઓ જાણે છે કે જો દોષોની શુદ્ધિ નહીં કરવામાં આવે તો સંસાર વૃદ્ધિ પામશે. માટે જ શકય એટલી શીઘ આલોચના કરવા તેઓ યત્ન કરે છે. ll૧૫-૧ળા અવતરણિકા: ગાથા - ૧૭માં બતાવ્યું કે થયેલું દુગરિત જ્યાં સુધી આલોચવામાં આવતું નથી ત્યાં સુધી તે ચારિત્રના પરિણામમાં દઢ અમૃતિને કરે છે. હવે તે આલોચના કઈ રીતે કરવી જોઈએ કે જેથી સાતિચાર મૃત્યુ ન થાય તે બતાવતાં કહે છે - For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧00 0 આલોયણાવિંશિકાd. जं जाहे आवज्जइ दुच्चरियं तं तहेव (ताहेव) जत्तेणं । आलोएयव्वं खलु सम्मं सइयारमरणभया ॥१८॥ यद्यथाऽऽपद्यते दुश्चरितं तम् तथैव (तदैव) यत्नेन । आलोचयितव्यं खलु सम्यक् सातिचारमरणभयात् ।।१८॥ અqયાર્થ: સયામ૨ણમયી સાતિચાર મરણના ભયથી યુવયિં જે દુષ્યરિત વારે માવM; જ્યારે થાય છે તે તે દુગરિતને તાવ ત્યારે જ થતુ ખરેખર નો યત્નપૂર્વક સમ્મ સમન્ ગાતો થવું આલોચવું જોઈએ. સદ અહીં મૂળ શ્લોકમાં તદેવ શબ્દ છે તેના સ્થાને તાદેવ શબ્દ ભાસે છે. (પાઠ મળ્યો નથી.) ગાથાર્થ: સાતિચાર મરણના ભયથી જે દુષ્યરિત જ્યારે થાય છે, તે દુગરિતને ત્યારે જ ખરેખર યત્નપૂર્વક સમન્ આલોચવું જોઇએ. ભાવાર્થ: આલોચના કરવા તત્પર થયેલ જીવે, પોતાના દોષો કયા પ્રકારના પરિણામથી અને કયા ક્રમથી લેવાયેલા છે તેનું સમ્ય આલોચન કરીને, તે જ ક્રમથી ગુરુ પાસે સમ્યમ્ આલોચના કરવી જોઇએ. જો આલોચના કર્યા વગર મૃત્યુ થાય તો તે સાતિચાર મૃત્યુ થયું કહેવાય, અર્થાત્ વિરાધિત ચારિત્રવાળું મૃત્યુ થયું કહેવાય. તેથી જ્યારે દુષ્યરિત થાય ત્યારે જ યત્નપૂર્વક આલોચના કરી લેવી જોઇએ, કારણ કે આલોચના કરવામાં નિષ્કારણ કાળ વિલંબ કરવો એ પણ વિવેકી માટે ઉચિત નથી. વળી મૃત્યુ ગમે ત્યારે આવી શકે તેમ છે, અને જો આલોચના કર્યા વગર મૃત્યુ થાય તો સાતિચાર મૃત્યુની પ્રાપ્તિ થાય. અહીં વિશેષ એ છે કે થયેલાં પાપોને સમ્ય આલોચવા માટે આકુટ્ટી આદિ ચાર ભેદોનું પાપમાં યોજન કરીને, ગીતાર્થે પોતાના ક્રમની મર્યાદાથી અને અગીતાર્થે પોતાના કમની મર્યાદાથી આલોચન કરવું જોઇએ. આકુટ્ટી આદિ ભેદો આ પ્રમાણે છે. (૧) આકુદી :- આકુટ્ટી એ નિર્ધ્વસ પરિણામરૂપ છે. વ્રતના નિરપેક્ષ પરિણામથી જે આચરણા કરાય તે આકુટ્ટીથી કરાયેલ પાપ છે. (૨) દર્પ:- રાગ કે દ્વેષને પરવશ થઇને સંયમથી વિપરીત આચરણા કરાય તે દર્પથી કરાયેલ પાપ છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ આલોચનાવિશિકા! (3) પ્રમાદ:-સંયમ યોગમાં દઢ યત્ન કરવા પ્રત્યે જીવનો જે શિથિલ પરિણામ છે, તે પ્રમાદ છે. તેના કારણે જે સંયમ સંબંધી વિપરીત આચરણા થાય છે તે પ્રમાદથી કરાયેલ પાપ છે. (૪) કલ્પ:- કાળવિશેષથી લાભાલાભને જોઈને જે સંયમની વિપરીત આચરણા કરવામાં આવે તે કલ્પરૂપ વિપરીત સેવન છે. જો કે કલ્પરૂપ વિપરીત આચરણામાં પ્રાયશ્ચિત્ત થાય નહીં, તો પણ અનાભોગથી કોઇક સૂક્ષ્મ પ્રમાદ થયો હોય, તે ન થાય તેને માટે કલ્પથી કરાયેલા વિપરીત પાપોનું નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત લેવાય છે. આ ચારે પ્રકારમાંથી પોતે કયા પ્રકારના પરિણામથી વિપરીત આચરણા કરી છે તેનું સમાલોચન કરીને ગુરુ આગળ નિવેદન કરવું જોઈએ, જેથી ગુરુ ઉચિત પ્રાયશ્ચિત્ત આપી શકે. આલોચના કરવાનો ક્રમ અગીતાર્થને આશ્રયીને એ છે કે, પૂર્વમાં કરેલું પાપ હોય તે પ્રથમ કહેવાનું અને પાછળથી કરાયેલું પાપ હોય તે પાછળથી કહેવાનું હોય છે. જ્યારે ગીતાર્થને આશ્રયીને સૌથી જઘન્ય પાપ પ્રથમ કહેવાનું છે અને ઉત્કટ પાપ અંતમાં કહેવાનું છે. ગીતાર્થને કયાં પાપોનું કયું પ્રાયશ્ચિત્ત છે તેનું જ્ઞાન હોય છે, તેથી સૌથી જઘન્ય પાપ અને સૌથી અધિક પાપનો વિભાગ તે કરી શકે છે. આલોચના તીવ્ર સંવેગથી કરવાની છે. જેમ જેમ આલોચના કરાય તેમ તેમ સંવેગની વૃદ્ધિ થાય તે રીતે કરવાની છે. તેથી ગીતાર્થ પ્રથમ જઘન્ય પાપ કહે અને ત્યાર પછી ક્રમસર અધિક અધિક પાપો કહે, જેને કારણે સૌથી અધિક પાપ કહેતી વખતે સંવેગનો પ્રકર્ષ થયેલો હોય; તેથી આલોચનાકાળમાં જ વિશેષ શુદ્ધિની પ્રાપ્તિ થાય. આથી જ ગીતાર્થ માટે જઘન્યથી માંડીને ક્રમસર અધિક પાપ કહેવાની વિધિ છે. જ્યારે અગીતાર્થ તે વિભાગ કરી શકે નહિ, તેથી પ્રથમ કરેલા પાપને પ્રથમ કહે અને પાછળથી કરેલા પાપને પાછળથી કહે, જેથી પ્રાયશ્ચિત્ત આપનાર ગુરુ એ નિર્ણય કરી શકે કે, પાપ કરનારનો જ્યારે અધિક પાપનો પરિણામ થયેલ અને કયારે ઓછો થયેલ, અને તેના પ્રમાણે ગુરુ ઉચિત પ્રાયશ્ચિત્ત આપી શકે. II૧૫-૧૮ના અવતરણિકા: પૂર્વગાથામાં બતાવ્યું કે જ્યારે પાપ થાય ત્યારે તરત જ આલોચના કરવી જોઇએ. આમ છતાં પક્ષાદિમાં પણ આલોચના કરવાની વિધિ છે. તેનું પ્રયોજન શું છે તે બતાવવા અર્થે કહે છે - एवमवि य पक्खाई जायइ आलोयणाओ विसओ त्ति । गुरुकजाणालोयण भावाणाभोगओ चेव ॥१९।। For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ 7 આલોચનાવિંશિકા एवमपि च पक्षादि जायत आलोचनाया विषय इति । भावानाभोगतश्चैव ||૬|| गुरुकार्यानालोचनाद् અન્વયાર્થ: વમવિ ય આમ છતાં પણ=જ્યારે દુષ્ચરિત થાય છે ત્યારે જ આલોચના કરવી જોઇએ આમ છતાં પણ, ગુરુગ્ગાળાનોય ગુરુ=મોટા કાર્યને કારણે આલોચન નહીં થવાથી માવાળાઓને સેવ અને ભાવનો અનાભોગ થવાથી જ પવવારૂં પક્ષાદિ આતોયળાઓ આલોચનાનો વિત્તઓ વિષય નાયરૂ થાય છે. * ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: ૧૦૨ જ્યારે દુષ્પરિત થાય છે ત્યારે જ આલોચના કરવી જોઇએ. આમ છતાં પણ મોટા કાર્યને કારણે આલોચન નહીં થવાથી અને ભાવનો અનાભોગ થવાથી જ પક્ષાદિ આલોચનાનો વિષય થાય છે. ભાવાર્થ: સામાન્ય રીતે સંયમ જીવનમાં કોઇ પણ દોષ લાગે કે તરત આલોચના કરવાની હોય છે. આમ છતાં સ્વાધ્યાય, વૈયાવચ્ચ આદિ કોઇ મોટું કાર્ય કરવાનું હોય અને તે સિદાતું હોય અને તેથી ત્યારે આલોચના ન થઇ હોય. વળી કોઇકવાર પોતે કરેલા પાપોની આલોચના કરી હોય, છતાં કોઇક ભાવમાં અનાભોગને કારણે ખ્યાલ રહ્યો ન હોય એવું પણ બને. તેથી જો કોઇ પણ આલોચના કરવાની રહી ગઇ હોય, તો તેને પક્ષ કે ચાતુર્માસ આદિમાં આલોચના કરવી જોઇએ. આથી જ પક્ષ અને ચાતુર્માસ આદિ આલોચનાના વિષય બને છે, અર્થાત્ પક્ષાદિમાં પણ ફરી આલોચના કરવાની હોય છે. અને તે વખતે જે પૂર્વમાં આલોચના કરી લીધેલ છે તેની આલોચના કરવાની નથી, પરંતુ ગુરુ કાર્યને કારણે જેની આલોચના કરવાની રહી ગઇ હોય, તેની આલોચના કરવાની છે; અને આલોચના કરતાં પણ કોઇક સૂક્ષ્મભાવ રહી ગયા હોય, અને પાછળથી સ્મૃતિમાં આવ્યા હોય તેની આલોચના કરવાની છે. અવતણિકા: આ રીતે આલોચનાનું સંક્ષિપ્તથી સ્વરૂપ બતાવ્યા પછી આલોચનામાં કેવા પ્રકારનો ભાવ કરવો જોઇએ કે જેથી થયેલા પાપોની શુદ્ધિ થાય, તે બતાવવા અર્થે કહે છે For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧03 0 આલોચનાવિંશિકાd जं जारिसेण भावेण सेवियं किं पि इत्थ दुच्चरियं । तं तत्तो अहिगेणं संवेगेणं तहाऽऽलोए ॥२०॥ यद्यादृशेन भावेन सेवितं किमप्यत्र दुश्चरितम् । तत्ततोधिकेन संवेगेन तथाऽऽलोचयेत् ॥२०॥ અqયાર્થ: ફી અહીં=સંયમના વિષયમાં ૬ વિ જ યુવયિં જે કોઈ પણ દુષ્યરિત ગારિસેન ભાવે જેવા પ્રકારના ભાવથી સેવિયં સેવાયું હોય તે તેને તે દુગરિતને તો તેનાથી મહિનો અધિક એવા સંવેગેનું સંવેગથી તાડપતો તે પ્રકારે આલોચન કરવું જોઇએ. ગાથાર્થ: સંયમના વિષયમાં જે કોઇપણ દુગરિત, જેવા પ્રકારના ભાવથી સેવાયું હોય તે દુગરિતને, તેનાથી અધિક એવા સંવેગથી તે પ્રકારે આલોચન કરવું જોઈએ. ભાવાર્થ: પાપસેવનકાળમાં પાપને અનુરૂપ જીવનો અધ્યવસાય હોય છે. જો આ પાપ કરવાના અધ્યવસાયથી શુદ્ધિનો અધ્યવસાય અધિક બળવાન ન થાય, તો તે પાપ નાશ પામી શકતું નથી. આથી જ અહીં થયેલા પાપ કરતાં અધિક સંવેગથી આલોચના કરવી જોઈએ, એમ કહ્યું છે. સંવેગ એટલે પાપથી છૂટવાનો અધ્યવસાય. સંવેગની વૃદ્ધિ કરવા માટે સંસાર પરિભ્રમણનો ભય તીવ્ર બને તેવો યત્ન કરવો જોઇએ. આલોચના નહીં કરવાથી અને જેમ તેમ આલોચના કરવાથી શું શું અનર્થો થાય છે તેનું સમ્યમ્ આલોચન કરવું જોઇએ. વળી સમ્યગૂ પ્રકારની આલોચના કરવાથી જીવ આ સંસારથી કેવી રીતે તરી જાય છે, તેની ઉપસ્થિતિ પણ કરવી જોઇએ. ઉપરાંત ફરી મારાથી આવું પાપ ન થાય તેવો દૃઢ સંકલ્પ કરીને આલોચના કરવી જોઈએ. આવા પ્રકર્ષ ઉપયોગથી સંવેગનો પ્રકર્ષ થાય છે અને આ પ્રકારે પાપોના અધ્યવસાય કરતાં અધિક સંવેગના અધ્યવસાયથી જ તે પાપ નાશ પામે છે. II૧૫-૨૦ ॥ इति आलोयणाविंशिका पञ्चदशी ।।१५।। Y-૮ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ 0 પ્રાયશ્ચિત્તવિંશિકા] ૧૦૪ ।। प्रायश्चित्तविंशिका षोडशी ।। અવતરણિકા: પૂર્વમાં આલોચનાવિંશિકા કહી અને હવે પ્રાયશ્ચિત્તવિંશિકા બતાવે છે. આલોચનાવિંશિકા અને પ્રાયશ્ચિત્તવિંશિકામાં ભેદ છે. જીવનમાં થયેલાં તમામ પાપોની અને પોતે લીધેલાં વ્રતોની સાથે સંકળાયેલા નાનામાં નાના પાપથી માંડીને મોટામાં મોટા પા૫ સુધીનાં તમામ પાપોની, યોગ્ય ગુરુ પાસે આલોચના કરવાની છે. તે તમામ પાપોનું યોગ્ય સ્થાને કેવી રીતે નિવેદન કરવું એ વાત આલોચનાવિંશિકામાં બતાવેલ છે. આલોચના કર્યા પછી ઉચિત પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે, અને આલોચનામાં કહેલ પાપ અનુસાર ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તેના ભેદો અને તેનું સ્વરૂપ પ્રાયશ્ચિત્તવિંશિકામાં બતાવવાના છે. તેથી આલોચનાવિંશિકા પછી હવે પ્રાયશ્ચિત્તવિંશિકા બતાવે છે. - पच्छित्ताओ सुद्धी तहभावालोयणेण जं होइ । इहरा ण पीढबंभाइओ सआ सुकडभावे वि ॥१॥ प्रायश्चित्ताच्छुद्धिस्तथाभावालोचनेन यद्भवति । इतरथा न पीठब्राह्मयादितः सदा सुकृतभावेपि ॥१॥ અoqયાર્થઃ નં જે કારણથી તદમાવાનોય તેવા પ્રકારની ભાવઆલોચના સહિત પછિત્તાગો સુધી દોડ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. ફી અન્યથાતેવા પ્રકારના ભાવઆલોચના સહિત એવા પ્રાયશ્ચિત્ત વગર સગા સુમારે વિ સદા સુકૃત ભાવો હોવા છતાં પણ પીવંમાફ ન પીઠના જીવ એવા બ્રાહ્મી આદિથી શુદ્ધિ થઈ નહીં. એક અહીં વઢવંમાફગોમાં પીઠનો જીવ બ્રાહ્મી ગ્રહણ કરવાનો છે અને “આદિ' પદથી મહાપીઠનો જીવ સુંદરી ગ્રહણ કરવાનો છે. તે માટે પ્રાયશ્ચિત્ત વિધિ પંચાશક-૧૬ની ગાથા-૩૧નો આધાર લીધેલ છે. ગાથાર્થઃ જે કારણથી તેવા પ્રકારની ભાવઆલોચના સહિત પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે, પરંતુ તેવા પ્રકારની ભાવઆલોચના કે પ્રાયશ્ચિત્ત વગર સદા સુકૃત ભાવો હોવા છતાં પણ પીઠના જીવ એવા બ્રાહ્મી આદિથી શુદ્ધિ થઈ નહીં. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ 0 પ્રાયશ્ચિત્તવિંશિકાd ભાવાર્થ: આલોચનાવિંશિકામાં બતાવ્યું છે કે જે ભાવથી પાપ કરાયું હોય તેનાથી અધિક સંવેગપૂર્વક ત્રણેય શલ્યરહિત આલોચના કરવી જોઈએ. આ આલોચના સિદ્ધકર્મા ગુરુ પાસે કરવી જોઇએ. તેમના વડે અપાયેલા પ્રાયશ્ચિત્તના સમ્યગૂ સેવનથી પાપની શુદ્ધિ થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે આલોચનાપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવામાં ન આવે, અને પાપ કર્યા પછી અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરવામાં આવે તો પણ શુદ્ધિ થાય નહીં. આ જ વાતને ગાથાના ઉત્તરાર્ધમાં દષ્ટાંતથી બતાવે છે. ભગવાન ઋષભદેવનાં પુત્રી બ્રાહ્મીનો જીવ, પૂર્વભવમાં પીઠમુનિ હતાં. તે પીઠમુનિના ભવમાં અન્ય સાધુના વૈિયાવચ્ચ ગુણની પ્રશંસા સાંભળીને તેમને ઈર્ષાનો પરિણામ થયો હતો. ત્યાર પછી તો તેઓ સંયમયોગમાં અપ્રમાદભાવવાળા હતા અને અંતમાં અનશન કરીને સર્વાર્થસિદ્ધમાં પણ ગયા. આનાથી એ પ્રાપ્ત થાય કે તેઓ ભાવથી મુનિભાવમાં હતા અને ઈર્ષાનો પરિણામ કર્યા પછી પણ સદા સુકૃત ભાવ કરતા હતા. આમ છતાં વ્યવહારનયને માન્ય એવું પ્રાયશ્ચિત્ત તેમણે કર્યું નહીં, તેથી બીજા ભવમાં તેમને સ્ત્રી અવતાર પ્રાપ્ત થયો. માટે પાપની શુદ્ધિ અર્થે સમ્ય આલોચનાપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવું આવશ્યક છે.JI૧૬-૧TI અવતરણિકા: પૂર્વ ગાથામાં કહ્યું કે તીવ્ર સંવેગપૂર્વક ભાવઆલોચના સહિત પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. ત્યાં શંકા થાય કે પાપના પરિણામ કરતાં અધિક સંવેગના પરિણામથી પાપ નાશ થાય છે, તો પ્રાયશ્ચિત્તનું શું ફળ હોઇ શકે? તેથી કહે છે - अहिगा तक्खयभावे पच्छित्तं किं फलं इहं होइ । तदहिगकम्मक्खयभावओ तहा हंत मुक्खफलं ॥२॥ अधिकात् तत्क्षयभावे प्रायश्चित्तं किं फलमिह भवति । तदधिककर्मक्षयभावतस्तथा हन्त मोक्षफलम् ॥२॥ અoqયાર્થ: ગરિક અધિક (સંવેગથી) તરવયમાવે તેનો=થયેલા પાપનો ક્ષય થયે છતે ફૂ અહીં પાપશુદ્ધિની ક્રિયામાં જીિત્ત વિ રદ્દ પ્રાયશ્ચિત્તથી શું ફળ થાય છે? (તેના જવાબરૂપે કહે છે કે ...) તમિજવયમાવો તેનાથી=આલોચનાથી નાશ થયેલા પાપ કરતાં અધિક કર્મક્ષય થવાને કારણે દંત ખરેખર તહાં તે પ્રકારે=અધિક અધિક પાપ નાશ દ્વારા (પ્રાયશ્ચિત્તથી) મુd મોક્ષફલ થાય છે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ | પ્રાયશ્ચિત્તવિંશિકાd. ૧09 ગાથાર્થ: અધિક સંવેગથી થયેલા પાપનો ક્ષય થયે છતે, પાપશુદ્ધિની ક્રિયામાં પ્રાયશ્ચિત્તનું શું ફળ છે? (તેના જવાબરૂપે કહે છે) આલોચનાથી નાશ થયેલા પાપ કરતાં અધિક કર્મક્ષય થવાને કારણે ખરેખર તે પ્રકારે અધિક અધિક પાપનાશ દ્વારા પ્રાયશ્ચિત્તથી મોક્ષફલ થાય છે. ભાવાર્થ પૂર્વની વિંશિકામાં બતાવેલ કે જે પ્રકારના ભાવથી પાપ સેવ્યું હોય તેનાથી અિધિક સંવેગના પરિણામથી આલોચના કરવી જોઇએ. તે રીતે જો કોઇ જીવ અધિક સંવેગપૂર્વક આલોચના કરે તો થયેલા પાપનો નાશ તો આલોચનાથી જ થઈ જાય છે, તો પછી પાપશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરવાનું શું પ્રયોજન છે? કોઇને જો આવી શંકા થાય તો તેના જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે, આલોચનાકાળમાં જો કોઈને પાપ કરતાં અધિક સંવેગ ન થયો હોય તો પ્રાયશ્ચિત્તકાળમાં તે સંવેગની વૃદ્ધિ થવાથી કર્મનો નાશ થઈ શકે છે. જેમને વળી આલોચનાકાળમાં જ પાપ કરતાં અધિક સંવેગ થઈ ગયો હોય તો આલોચનાથી જ તે થયેલાં પાપો નાશ પામી જાય છે, આમ છતાં, આલોચના પછી પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો બીજાં નવાં કર્મોનો પણ ક્ષય થાય છે. આ રીતે નવા નવા કર્મોના ક્ષય દ્વારા ક્રમસર અધિક-અધિક શુદ્ધિ થવાને કારણે અંતે મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. તેથી પાપ થયા પછી તીવ્ર ભાવથી આલોચના કરનારને પણ પ્રાયશ્ચિત્તનું વિશેષ ફળ તો મળે જ છે. અહીં વિશેષ એ છે કે કોઇ જીવે પાપ કર્યા પછી આલોચના ન કરી હોય, પરંતુ તથાસ્વભાવે જ તથાવિધ નિમિત્તને પામીને અધિક સંવેગ પેદા થયો હોય, તો તે પાપનો ક્ષય થઈ જાય છે, આમ છતાં, તેણે વિશેષ શુદ્ધિ અર્થે પણ પ્રાયશ્ચિત્ત કરવું ઉચિત છે. આથી જ પ્રાયશ્ચિત્તકાળમાં ભાવનો પ્રકર્ષ થાય તો, સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષફળની પ્રાપ્તિ પણ કોઇક જીવને થઇ શકે છે. વળી ઘણા જીવો એવા પણ હોય છે કે, સમ્યક ભાવપૂર્વક આલોચના કરે છે, આમ છતાં પાપકાળના અધ્યવસાય કરતાં સંવેગનો અધ્યવસાય અધિક નહીં હોવાથી તેમનું પાપ નાશ ન પણ થયું હોય. પરંતુ જો સિદ્ધકર્મા ગુરુએ તેના પાપને અનુરૂપ જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે પ્રાયશ્ચિત્ત તે જ પ્રકારે કરે તો પ્રાયશ્ચિત્તકાળમાં વિશુદ્ધ અધ્યવસાયથી તે પાપ અવશ્ય નાશ પામે છે. તેથી જ આલોચના કર્યા પછી પણ પ્રાયશ્ચિત્ત આપવાનો વ્યવહાર પ્રવર્તે છે. I૧૬-૨થા For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ | | પ્રાયશ્ચિત્તવિંશિકા અવતરણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે પ્રાયશ્ચિત્તથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, ત્યાં કોઈને શંકા થાય કે વાસ્તવિક રીતે થયેલા પાપના નાશ અર્થે પ્રાયશ્ચિત્ત કરાય છે, તેથી તે પાપનો નાશ પ્રાયશ્ચિત્તથી સંભવે પરંતુ અન્ય પાપોનો નાશ તે પ્રાયશ્ચિત્તથી કઈ રીતે થઈ શકે? તેના સમાધાનરૂપે પ્રાયશ્ચિત્ત શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે - पावं छिंदइ जम्हा पायच्छित्तं ति भण्णए तम्हा । पाएण वावि चित्तं सोहयई तेण पच्छित्तं ॥३|| पापं छिनत्ति यस्मात्प्रायश्चित्तमिति भण्यते तस्मात् । प्रायेण वापि चित्तं शोधयति तेन प्रायश्चित्तम् ॥३॥ અqયાર્થ: વહી જે કારણથી પાવં છિંડુ પાપને છેદે છે, તમે તે કારણથી પાર્જિતં તિ માં પ્રાયશ્ચિત્ત એ પ્રમાણે કહેવાય છે. વાવિ અથવા પUT પ્રાયઃ કરીને નિર્ત લોદય ચિત્તનું શોધન કરે છે, તેમાં તે કારણથી પછિદં પ્રાયશ્ચિત્ત (એ પ્રમાણે કહેવાય છે.) ગાથાર્થ - જે કારણથી પાપને છેદે છે તે કારણથી પ્રાયશ્ચિત્ત એ પ્રમાણે કહેવાય છે, અથવા પ્રાયઃ કરીને ચિત્તનું શોધન કરે છે તે કારણથી પ્રાયશ્ચિત્ત એ પ્રમાણે કહેવાય છે. ભાવાર્થ: શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત શબ્દની બે પ્રકારની વ્યુત્પત્તિ પ્રસિદ્ધ છે. તે બતાવીને એ સ્થાપન કરવું છે કે પ્રાયશ્ચિત્ત સર્વ પાપના નાશમાં સમર્થ છે. આ કથનથી ગ્રંથકારને, જે કોઇ એમ માને છે કે જે પાપ થયું હોય તેટલા જ પાપનો નાશ પ્રાયશ્ચિત કરી શકે પણ અન્ય પાપનો નાશ પ્રાયશ્ચિત્ત કરી શકે નહિ, તેનું નિવારણ કરવું છે. કેમ કે જે પાપને છેદનારું હોય છે તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. તેથી સર્વ પાપના વિરુદ્ધ એવા અધ્યવસાયરૂપ પ્રાયશ્ચિત્ત છે, માટે સર્વ પાપનો નાશ પ્રાયશ્ચિત્તથી થઈ શકે છે. પ્રાયશ્ચિત્ત શબ્દની બીજી વ્યુત્પત્તિ પ્રમાણે પ્રાયશ્ચિત્તથી ચિત્ત શુદ્ધ થાય છે, અને શુદ્ધ થયેલા ચિત્તથી સર્વ પાપનો નાશ થઇ શકે છે. તેથી તીવ્ર સંવેગથી કરાયેલી આલોચના દ્વારા થયેલા પાપનો નાશ થઇ ગયેલ હોય તો પણ, પ્રાયશ્ચિત્તથી અધિક પાપનો નાશ થાય છે અને યાવત્ મોક્ષફળ થાય છે. તેથી મોક્ષાર્થીએ પ્રાયશ્ચિત્તમાં યત્ન કરવો જોઇએ. I૧૬-3. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ 0 પ્રાયશ્ચિત્તવિંશિકા ૧૦૮ અવતરણિકા - પ્રાયશ્ચિત્તથી પાપો કેમ નાશ પામે છે? તે પ્રકારે કોઈને શંકા થાય તેથી કહે છે - संके सणाइभेया चित्तअसुद्धीइ बज्झई पावं । तिव्वं चित्तविवागं अवेइ तं चित्तसुद्धीओ ॥४॥ संक्लेशनादिभेदाच्चित्ताशुद्ध्या बध्यते पापम् । तीव्र चित्रविपाकमपेति तच्चित्तशुद्धः ॥४॥ અન્વયાર્થ: - સં મેય સંકલેશાદિના ભેદથી વિરગતી ચિત્તની અશુદ્ધિ દ્વારા વિવવા તિવં પર્વ ચિત્રવિપાકવાળું તીવ્ર પાપ ન બંધાય છે (અને) વિરમુદ્રીમો ચિત્તની શુદ્ધિથી તં તે =બંધાયેલું પાપ ફ દૂર થાય છે. ગાથાર્થઃ સંક્લેશાદિના ભેદથી ચિત્તની અશુદ્ધિ દ્વારા ચિત્રવિપાકવાળું તીવ્ર પાપ બંધાય છે અને ચિત્તની શુદ્ધિથી તે બંધાયેલું પાપ દૂર થાય છે. ભાવાર્થ: અહીં સંક્લેશ આદિમાં આદિ પદથી સસ્પ્રવૃત્તિમાં કરાતો પ્રમાદ ગ્રહણ કરવાનો છે. સંલેશ આદિ ભેદથી એમ કહ્યું ત્યાં ભેદ શબ્દ વિશેષ અર્થક છે, એટલે કે સંક્લેશાદિના ભેદથી સંકલેશની તરતમતા સમજવાની છે. જેમ જેમ સંક્લેશ અધિક કે જેમ જેમ પ્રમાદ અધિક તેમ તેમ તેને અનુરૂપ ચિત્રફળવાળું તીવ્ર પાપ બંધાય છે. આ સંક્લેશ આદિ ચિત્તને અશુદ્ધ કરે છે અને ચિત્તની અશુદ્ધિથી પાપ બંધાય છે. બાહ્ય પદાર્થવિષયક રાગાદિ ભાવો એ જ સંક્લેશરૂપ છે. તે સંક્લેશના ભેદથી ચિત્તની અશુદ્ધિ થાય છે. વળી પ્રમાદ એટલે સપ્રવૃત્તિ કરતા હોય ત્યારે જેમ તેમ કરવી કે ઉપેક્ષા કરવી તે. પ્રમાદથી પણ ચિત્તની અશુદ્ધિ થાય છે. દરેક જીવને પોતાના ચિત્તની અશુદ્ધિને અનુરૂપ પાપકર્મ બંધાય છે, અને જ્યારે જીવને થયેલા પાપ પ્રત્યે જુગુપ્સા પેદા થાય છે ત્યારે, તેની શુદ્ધિ અર્થે જો તે વિવેકપૂર્વક પ્રાયશ્ચિત્ત કરે તો ચિત્તની શુદ્ધિ થાય છે. આ ચિત્તની શુદ્ધિથી બંધાયેલું પાપ નાશ પામે છે. આથી જ પ્રાયશ્ચિત્તકાળમાં ચિત્તની શુદ્ધિનો પ્રકર્ષ થાય તો અનેક ભવોમાં કરાયેલાં સર્વ પાપો પણ નાશ પામી શકે છે. II૧૬૪TI For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ 0 પ્રાયશ્વિત્તવિંશિકાd અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે ચિત્તની અશુદ્ધિથી પાપકર્મ બંધાય છે અને ચિત્તની શુદ્ધિથી તે પાપ દૂર થાય છે. હવે કૃત્યકર્મમાં પણ ચિત્તની અશુદ્ધિથી જે પાપ બંધાયું હોય તે પણ પ્રાયશ્ચિત્તથી નાશ થાય છે, તે બતાવતાં કહે છે - किच्चे वि कम्मणि तहा जोगसमत्तीइ भणियमेयं ति । आलोयणाइभेया दसविहमेयं जहा सुत्ते ।।५।। कृत्येपि कर्मणि तथा योगसमाप्त्या भणितमेतदिति । आलोचनादिभेदाद्दशविधमेतद्यथा सूत्रे ॥५॥ અqયાર્થ: તહાં નામીફ તે પ્રકારના યોગની સમાપ્તિથી વિન્ને વિ વર્મા કૃત્ય પણ કર્મમાં રૂચે આ=પ્રાયશ્ચિત્ત મણિયમ્ કહેવાયું છે. મનોફિમેય આલોચનાદિના ભેદથી વિરમેયં દસ પ્રકારનું આ=પ્રાયશ્ચિત્ત છે નહી જે પ્રકારે સુરે સૂત્રમાં બતાવેલ છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. એક અકૃત્ય કર્મમાં તો પ્રાયશ્ચિત્ત છે, કૃત્યકર્મમાં પણ આ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. તેનો વિથી સમુચ્ચય થાય છે. ગાથાર્થઃ તે પ્રકારના યોગની સમાપ્તિથી કૃત્ય પણ કર્મમાં પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. આલોચનાદિના ભેદથી દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે, જે પ્રકારે સૂત્રમાં બતાવેલ છે. ભાવાર્થ: પૂર્વની ગાથામાં કહેલું કે સંક્લેશાદિના ભેદથી ચિત્તની અશુદ્ધિ થાય છે, અને તે સંક્લેશ જેમ અકૃત્યકર્મ કરવાથી થાય છે, તેમ કૃત્યકર્મ પણ જો અનાભોગ, સહસાત્કાર કે પ્રમાદાદિથી કરવામાં આવે તો ત્યાં પણ સંક્લેશ વર્તે છે. આ સંક્લેશથી પાપકર્મ બંધાય છે, જેની શુદ્ધિ અર્થે તે કૃત્યકર્મની સમાપ્તિ થયા પછી જે પ્રકારે કૃત્યકર્મના યોગની સમાપ્તિ થઇ હોય તે પ્રકારે તેનું પ્રાયશ્ચિત કરવું જોઇએ, એવી શાસ્ત્રમર્યાદા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કૃત્યકર્મ કે અકૃત્યકર્મના સેવનમાં થતા સંક્લેશના ભેદ પ્રમાણે પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ 3 પ્રાર્યાન્વિત્તવિંશિકા . ૧૧0 આ પ્રાયશ્ચિત્ત કેટલા પ્રકારનાં હોઇ શકે તે બતાવવા કહ્યું છે કે આલોચનાદિના ભેદથી આ પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છે. આ દસ પ્રકાર સ્વમતિથી કહેલ નથી પણ સૂત્રમાં જે પ્રકારે કહ્યા છે તે પ્રકારે જ કહેલ છે. ll૧૬-પા અવતરણિકા: ગાથા-પમાં કહ્યું હતું કે સૂત્રમાં દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કહેલ છે. તેથી હવે પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર બતાવતાં કહે છે - आलोयणपडिक्कमणे मीसविवेगे तहा विउस्सग्गे । तव छेय मूल अणवठ्ठया य पारंचिए चेव ॥६।। आलोचनाप्रतिक्रमणे मिश्रविवेकौ तथा व्युत्सर्गः । तपच्छेदमूलानवस्थाप्यता च पार्यन्तिकं चैव ॥६॥ અqયાર્થઃ માનોય આલોચના, ડીમ પ્રતિક્રમણ, મન મિશ્ર, વિવે વિવેક, તથા વિડસને તથા "કાયોત્સર્ગ, તવ તપ, છેક છેદ, મૂત્ર મૂલ, અનવક્રા ય અનવસ્થાપ્ય પરિા વેવ અને પારાંશ્ચિત. ગાથાર્થ: આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક તથા કાયોત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારશ્ચિત એમ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. ૧૬-૬ll જ આ ગાથા પંચાશક ૧૬ ગાથા ૨ પ્રમાણે સુધારી છે. અવતરણિકા: પૂર્વની ગાથામાં ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તનાં નામો બતાવ્યાં. તે ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી આલોચના નામના પહેલા પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ કયારે થાય તે બતાવતાં કહે છે - वसहिओ हत्थसया बाहिं कजे गयस्स विहिपुव्वं । गमणाइगोयरा खलु भणिया आलोयणा गुरुणा ॥७॥ वसतेर्हस्तशताबहिः कार्ये गतस्य विधिपूर्वम् । गमनादिगोचरा खलु भणिताऽऽलोचना गुरुणा ॥७।। For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ પ્રાયશ્ચિત્તવિંશિકાd. અqયાર્થ: ને કાર્ય હોતે છતે વિદિપુવૅ વિધિપૂર્વક વદિ વસતિથી હત્યસયા વાર્દિ યસ સો હાથ બહાર ગયેલાને ગુરુ જગદ્ગુરુ વડે માફિયા ગમનાદિ વિષયક gમાત્તોય આલોચના નામનું પ્રાયશ્ચિત્ત મળયા કહેવાયું છે. ગાથાર્થ: કાર્ય હોતે છતે વિધિપૂર્વક વસતિથી સો હાથ બહાર ગયેલાને, ગમનાદિ વિષયક આલોચના પ્રાયશ્ચિત્ત જગદ્ગુરુ વડે કહેવાયું છે. છેઉr શબ્દ વાક્યાલંકારમાં છે. ભાવાર્થ: સંયમજીવનમાં આરાધના નિમિત્તે વસતિથી વિધિપૂર્વક સો હાથ દૂર જનાર સાધુને, તે કાર્ય પૂરું થયા પછી ગમનાદિ વિષયક આલોચના કરવા ભગવાને કહ્યું છે. સંયમજીવનની આરાધનામાં અનાભોગ કે સહક્ષાત્કારથી કોઈ સ્કૂલના થઈ હોય અને તેથી કોઇ સૂક્ષ્મ પણ વિરાધના થઇ હોય, તો તેની શુદ્ધિ માટે સાધુ વસતિમાં પાછા આવ્યા પછી કે જિનમંદિર આદિમાં ગયા હોય ત્યારે ઇરિયાવહિયા કરે છે. આ ઇરિયાવહિયા કરવાની ક્રિયા તે આલોચના પ્રાયશ્ચિત્તરૂપ છે. આ પ્રાયશ્ચિત્તથી જો કોઇ સૂક્ષ્મ પગ ખૂલના થઈ હોય તો તેનાથી વિરુદ્ધ અધ્યવસાય પેદા થાય છે, અને સ્કૂલના ન થઈ હોય તો પણ વિશેષ પ્રકારે સંયમજીવનને અનુકુળ અપ્રમાદભાવ પ્રગટે છે. તેથી આલોચના પ્રાયશ્ચિત્ત કરવાનું કહેલ છે. II૧૬-ળા અવતરણિકા: દસ પ્રાયશ્ચિત્તમાંથી બીજા પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - सहस च्चिय अस्समियाइभावगमणे य चरणपरिणामा। मिच्छादुक्कडदाणा तग्गमणं पुण पडिक्कमणं ॥८॥ सहसैवास्समितादिभावगमने च चरणपरिणामात् । मिथ्यादुष्कृतदानात्तद्गमनं पुनः प्रतिक्रमणम् ॥८॥ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ 0 પ્રાયશ્ચિત્તવિંશિકાd. અoqયાર્થ: પરિણામ ચરણ પરિણામથી સદર વિય સહસા જ=સહસાત્કારના કારણે જગમિયાફમાવાન અસમિતિ આદિ ભાવના ગમનમાં માછીલુડલા મિચ્છા મિ દુક્કડના દાનથી જુ ફરી પાછા તમi તેમાં ગમન=ચારિત્રના પરિણામમાં આવવું (એ) ઊંડમાં પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત છે. જય પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ: ચરણ પરિણામથી સહસાત્કારના કારણે જ અસમિતિ આદિ ભાવની પ્રાપ્તિમાં “મિચ્છા મિ દુક્કડ”ના દાનથી ફરી પાછા ચારિત્રના પરિણામમાં આવવું, એ પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત છે. ભાવાર્થ સંયમયોગમાં અપ્રમાદભાવથી યત્ન કરતા મુનિને પણ અનાદિ ભવથી અભ્યસ્ત પ્રમાદને કારણે, સહસાત્કારથી સમિતિ અને ગુપ્તિમાં ક્યારેક ખલના થાય ત્યારે, ચારિત્રમાં અતિચાર લાગે છે. તેની શુદ્ધિ અર્થે ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડ” દેવામાં આવે, તો મુનિ ફરીથી તે અસમિતિ આદિ ભાવમાંથી નીકળીને ચારિત્રના પરિણામમાં આવે છે; તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. સંયમયોગમાં યત્ન કરનાર મુનિને પણ કોઈ હિંસક પશુ આદિ આવે ત્યારે, સંયમના ઉપકારી એવા દેહના રક્ષણ માટે અપવાદથી વૃક્ષાદિ ઉપર ચઢવાની ભગવાનની આજ્ઞા છે; અને તે પ્રમાણે કર્યા પછી પણ તેની શુદ્ધિ અર્થે “મિચ્છા મિ દુક્કડ” દેવાની વિધિ છે, જેથી અનાભોગથી પણ કોઈ ખલના થઈ હોય તો ચારિત્રના પરિણામ સ્થિર થાય છે.ll૧૬-૮ અવતણિકા: દસ પ્રાયશ્ચિત્તમાં ત્રીજા મિશ્ર પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - सद्दाइएसु ईसिं पि इत्थ रागाइभावओ होइ । आलोयणा पडिक्कमणयं च एयं तु मीसं तु ॥९॥ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ 0 પ્રાયશ્ચિત્તવિંશિકા . शब्दादिकेष्वीषदप्यत्र रागादिभावतो भवति । आलोचना प्रतिक्रमणकं चैतत्तु मिश्रं तु ॥९॥ અqયાર્થ: રૂથ અહીં=સંયમજીવનમાં સાફસુ શબ્દાદિ વિષયક સિં પિ માવો થોડા પણ રાગાદિભાવથી ની તુ દો મિશ્ર જ (પ્રાયશ્ચિત્ત) થાય છે તુ આકમિશ્ર પ્રાયશ્ચિત્ત વળી ગાયબ ડિળિયં જ આલોચના અને પ્રતિક્રમણ (ઉભયરૂપ) છે. ગાથાર્થ: સંયમજીવનમાં શબ્દાદિ વિષયક ઇશ પણ રાગાદિ ભાવથી મિશ્ર જ પ્રાયશ્ચિત્ત થાય છે. વળી મિશ્ર પ્રાયશ્ચિત્ત આલોચના અને પ્રતિક્રમણ ઉભયરૂપ છે. ભાવાર્થ: સંયમમાં યત્નવાળા સાધુને પણ પાંચ ઇન્દ્રિયોના કોઇપણ વિષયની પ્રાપ્તિથી જો સહેજ પણ રાગ કે દ્વેષનો સ્પર્શ થાય, તો તેની શુદ્ધિના ઉપાય તરીકે ભગવાને મિશ્ર પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. બીજા પ્રાયશ્ચિત્તમાં ઉપયોગની શિથિલતાને કારણે અસમિતિ આદિનો પરિણામ થયેલો હોય છે, પરંતુ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોને આશ્રયીને થોડો પણ રાગાદિનો પરિણામ હોતો નથી. જ્યારે ત્રીજા મિશ્ર પ્રાયશ્ચિત્તમાં બાહ્ય નિમિત્તને પામીને ઉપયોગમાં જો રાગાદિનો લેશ પણ સ્પર્શ વ્યક્ત દેખાય, તો તે સ્થાનમાં સાધુને મિશ્ર પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. મિશ્ર પ્રાયશ્ચિત્તમાં દોષોની સમ્યગું આલોચના કરીને થયેલા રાગાદિ ભાવોને આશ્રયીને “મિચ્છામિ દુક્કડ” આપવાપૂર્વક, ફરી રાગાદિ ભાવ ઉત્પન્ન ન થાય તેવો દઢ યત્ન કરવાનો હોય છે. આવો દઢ યત્ન જ આલોચનાપૂર્વક પ્રતિક્રમણરૂપ મિશ્ર પ્રાયશ્ચિત્ત છે. ll૧૬-લા અવતરણિકા: દસ પ્રાયશ્ચિત્તમાં ચોથા વિવેક પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - असणाइगस्स पायं अणेसणीयस्स कह वि गहियस्स । संवरणे संचाओ एस विवेगो उ नायव्वो ॥१०॥ अशनादिकस्य प्रायोनेषणीयस्य कथमपि गृहीतस्य । संवरणे संत्याग एष विवेकस्तु ज्ञातव्यः ॥१०॥ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ - 7 પ્રાયશ્ચિત્તવિંશિકા જી અન્વયાર્થ: પાય અનેસળીયÆ પ્રાયઃ કરીને અનેષણીય ૪ વિ રહિયક્ષ અસળાશÆ કોઇક રીતે પણ ગ્રહણ કરાયેલા એવા અશનાદિના સંવળે સંવરણ અર્થે સંત્તાઓ સંત્યાગ F ૩ એ વળી વિષેનો વિવેક (પ્રાયશ્ચિત્ત) નાયવ્વો જાણવું. * અહીં અશનાદિમાં આદિ પદથી પાન, વસતિ, ઉપકરણ ગ્રહણ કરવાનાં છે. ગાથાર્થ: પ્રાયઃ કરીને અનેષણીય અને કોઇક રીતે પણ ગૃહીત એવા અશનાદિનો સંવરણ અર્થે સંત્યાગ કરવો, એ વળી વિવેક નામનું પ્રાયશ્ચિત્ત જાણવું. ભાવાર્થ: ११४ ઉત્સર્ગથી સાધુને આહાર, વસતિ અને ઉપકરણ નિર્દોષ ગ્રહણ કરવાનાં હોય છે, અને અપવાદથી ક્યારેક દોષવાળાં પણ આહારાદિ ગ્રહણ કરે. પરંતુ ક્યારેક અનાભોગ કે સહસાત્કાર કે પ્રમાદથી દોષિત આહારાદિ ગ્રહણ થઇ ગયો હોય, તો તે આહારાદિનો ઉપભોગ કર્યા પૂર્વે જ દોષના સંવરણ માટે પરઠવવાની વિધિ છે. આ જ વિવેક નામનું પ્રાયશ્ચિત્ત છે. અહીં શ્લોકમાં ‘પ્રાયઃ’ શબ્દ કહેલ છે, તેનાથી એ કહેવું છે કે ક્યારેક નિર્દોષ પણ લાવેલ હોય, પણ તે આહારાદિ રાગાદિનું કારણ હોય તો પરઠવવાની વિધિ છે. તેથી પ્રાયઃ અનેષણીય એવા આહારાદિને પરઠવવાથી વિવેક પ્રાયશ્ચિત્ત થાય છે તેમ કહેલ છે. ||૧૬-૧૦]] અવતરણિકા: દસ પ્રાયશ્ચિત્તમાં પાંચમા વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - कुसुमिणमाइएसुं विणाऽभिसंधीइ जो अईयारो । तस्स विसुद्धिनिमित्तं काउस्सग्गो विउस्सग्गो ॥ ११ ॥ कुस्वप्नादिकेषु विनाभिसन्धेर्यस्त्वतिचारः तस्य विशुद्धिनिमित्तं कायोत्सर्गो व्युत्सर्गः ॥ ११ ॥ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અન્વયાર્થ: વિજ્ઞાઽમિસંઘીફ અભિસંધી વગર સુમિળમાસું કુસ્વપ્નાદિમાં નો અડ્યો જે અતિચારો (થાય છે) તમ્સ તેની વિષુદ્ધિનિમિત્તે વિશુદ્ધિ નિમિત્તક હાડમ્સનો કાયોત્સર્ગ (કરવો તે) વિસ્સો વ્યુત્સર્ગ (નામનું પ્રાયશ્ચિત્ત છે). ગાથાર્થ: 7 પ્રાયશ્ચિત્તવિંશિકા અભિસંધી વગર કુસ્વપ્નાદિમાં જે અતિચાર થાય છે, તેની વિશુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરવો તે વ્યુત્સર્ગ નામનું પ્રાયશ્ચિત્ત છે. ભાવાર્થ: નિદ્રા આદિ અવસ્થામાં કુસ્વપ્ન કે દુ:સ્વપ્ન આવે છે ત્યારે જેવો જાગ્રત અવસ્થામાં માનસ ઉપયોગ હોય છે તેવો માનસ ઉપયોગ ત્યારે હોતો નથી; તેથી સ્વસંસ્કાર નીચે ચિત્તમાં જે વિચિત્ર પ્રકારના પરિણામ થાય છે, તેની શુદ્ધિ માટે જે કાયોત્સર્ગ કરવામાં આવે છે તે પાંચમા વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્તરૂપ છે. ઊંઘમાં અનુપયોગ અવસ્થામાં પણ જે સ્વપ્નાંઓ આવે છે, તેને અનુરૂપ જીવમાં શુભ કે અશુભ અધ્યવસાય તો હોય જ છે. કુસ્વપ્નાદિના કાળમાં જીવમાં મિલન અધ્યવસાય પેદા થયો હોય છે, જે સંયમમાં અશુદ્ધિરૂપ બને છે. તેની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે, કેમ કે ઉપયોગપૂર્વક કાયોત્સર્ગ કરવામાં આવે તો કાઉસ્સગ્ગમાં ચિંતવન કરાતા ચતુર્વિંશતિસ્તવ આદિથી થયેલા શુભભાવો દ્વારા તે અતિચારોનો નાશ થાય .1199-9911 અવતÁણિકા: તપરૂપ છઠ્ઠા પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - पुढवाईणं संघट्टणाइभावेण तह पमायाओ। अइयारसोहणट्ठा पणगाइतवो तवो होइ ||१२|| पृथिव्यादीनां संघट्टनादिभावेन तथा प्रमादात् अतिचारशोधनार्थं पञ्चकादितपस्तपो भवति ॥१२॥ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ: તજ્ઞ પમાયાઓ તેવા પ્રકારના પ્રમાદથી પુજવાળું પૃથ્વી આદિના સંષટ્ટામાવેગ સંઘટ્ટનાદિ ભાવથી અડ્યારસોળકા (જે અતિચાર થાય છે તે) અતિચારના શોધન માટે વાતવો (કરાતો) પંચક આદિ તપ તવો હોર્ તપ (નામનું પ્રાયશ્ચિત્ત) છે. ગાથાર્થ: 7 પ્રાયશ્ચિત્તવિંશિકાઇ તેવા પ્રકારના પ્રમાદથી પૃથ્વી આદિના સંઘટ્ટનાદિ ભાવથી થયેલ અતિચારના શોધન માટે કરાતો પંચક આદિ તપ એ તપ નામનું પ્રાયશ્ચિત્ત છે. ભાવાર્થ: અવતરણિકા: સામાન્ય રીતે સંયમીએ સચિત્ત-અચિત્ત આદિ પૃથ્વીનાં નામ અવશ્ય જાણવાં જોઇએ. આવા જ્ઞાનવાળો જીવ જ્યારે તેવા પ્રકારના પ્રમાદને કારણે પૃથ્વી આદિનું સંઘટ્ટન કરે ત્યારે તેના સંયમમાં અતિચાર લાગે છે. તે અતિચારની શુદ્ધિ પૂર્વના કોઇ પ્રાયશ્ચિત્તથી થઇ શકતી નથી, તેથી તેની શુદ્ધિ માટે પંચકાદિ તપની વિધિ છે. તે તપ નામનું છઠ્ઠું પ્રાયશ્ચિત્ત છે. અને પંચકાદિ તપમાં આદિ પદથી નિવિ આદિ ગ્રહણ કરવાનાં છે, જે પાંચ-પાંચ દિવસના તપ સ્વરૂપ છે. તેમાં પાંચ-પાંચ દિવસના તપની વૃદ્ધિથી ૨૫ દિવસ સુધીનો તપ એ પંચકલ્યાણક તપ છે. ત્યાર પછી લઘુમાસ, ગુરુમાસ, ચતુર્લઘુમાસ, ચતુર્ગુરુમાસ, ષડ્વઘુમાસ, ષદ્ગુરુમાસ આ પ્રકારના પ્રાયશ્ચિત્તના ક્રમ છે. તેમાં સૌથી અલ્પદોષરૂપ પૃથ્વીઆદિના સંઘનથી ૫ દિવસનો તપ આવે છે. તેનાથી અધિક-અધિક દોષવાળામાં ક્રમસર અધિક-અધિક તપ પ્રાયશ્ચિત્ત આવે છે, જે ઉત્કટથી છ ગુરુમાસ તપ આવે છે. તેનાથી અધિક દોષમાં છેદ પ્રાયશ્ચિત્ત અપાય છે. II૧૬-૧૨|| ११५ છેદરૂપ સાતમા પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - तवसा उ दुद्दमस्सा पायं तह चरणमाणिणो चेव । संके सविसेसाओ छेओ पणगाइओ तत्थ ॥१३॥ तपसा तु दुर्दमस्य प्रायस्तथा चरणमानिनश्चैव । संक्लेशविशेषाच्छेदः पञ्चकादिकस्तत्र ॥૬॥ અન્વયાર્થ: તદ્દ ચરણમાળિળો તે પ્રકારના ચારિત્રમાનીના સંવિસેત્તાઓ સંક્લેશવિશેષને For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ११७ 0 પ્રાયશ્ચિત્તવિંશિકાd. કારણે પાયે પ્રાયઃ કરીને તવા કુમસા તપથી દુર્દમ (એવા અપરાધનું) ૩ વળી છે છેદ પ્રાયશ્ચિત્ત છે. તત્ય તેમાં છેદ પ્રાયશ્ચિત્તમાં પણIો પંચક આદિ છે. રક વેવ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: તે પ્રકારના ચારિત્રમાનીના સંક્લેશવિશેષને કારણે પ્રાયઃ કરીને તપથી દુર્દમ એવા અપરાધ માટે વળી છે પ્રાયશ્ચિત્ત છે. તેમાં છેદ પ્રાયશ્ચિત્તમાં, પંચક આદિ છે. અદભાવથી ચારિત્ર નહિ હોવા છતાં બાહ્ય રીતે ચારિત્રનો ભંગ ન હોવાથી વ્યવહારનયને આશ્રયીને પોતે ચારિત્રી છે તેમ વ્યવહાર થાય છે, અને તે વ્યવહારથી પોતે ચારિત્રી છે તેમ તે સાધુ માને છે, તેમ બતાડવા માટે “તે પ્રકારના ચારિત્રમાની” એમ શ્લોકમાં કહેલ છે. ભાવાર્થ: ચારિત્રમાં વર્તતા મુનિને કોઈક નિમિત્તથી સંક્લેશ થાય છે ત્યારે અતિચારો લાગે છે. તે અતિચારો બે ભૂમિકાના હોય છે. પ્રથમ ભૂમિકાના અતિચારો બાહ્યવૃત્તિથી આચારમાં સ્કૂલના થઇ હોય અને અંતઃવૃત્તિથી ખુલના ન થઈ હોય ત્યારે પ્રાપ્ત થાય છે. જેમ કોઈ મુનિ સંયમના પરિણામવાળો હોય, છતાં અનાભોગ કે સહસાત્કારથી ચારિત્રથી વિરુદ્ધ આચરણા કરે, ત્યારે બાહ્ય રીતે સંયમની આચરણાનો ભંગ થયો હોય છે, પરંતુ અંદરમાં ચારિત્રથી વિરુદ્ધ આચરણાનો પરિણામ હોતો નથી. આ ભૂમિકામાં પ્રાયઃ કરીને છેદ પ્રાયશ્ચિત્ત આવતું નથી, પણ તેની પૂર્વેનાં પ્રાયશ્ચિત્ત આવે છે. બીજી ભૂમિકાના અતિચારો બાહ્યવૃત્તિથી વિપરીત આચરણા ન થઈ હોય, પણ અંતઃવૃત્તિથી ચારિત્રની વિપરીત પરિણતિ થયેલી હોય ત્યારે થાય છે. જેમ સિંહગુફાવાસી મુનિને કોશાને જોઇને ભોગની ઇચ્છા થઈ અને ભોગની પ્રાર્થના કરી, તે અંતઃવૃત્તિથી ચારિત્રની વિપરીત પરિણતિરૂપ છે, તે વખતે બાહ્ય ક્રિયાત્મક ભોગની પ્રવૃત્તિ થઈ નથી, તેથી બાહ્યવૃત્તિથી વિપરીત આચરણા નથી. આ બીજી ભૂમિકાના અતિચારોમાં સંક્લેશ વિશેષ હોય છે, અને તેવા સંક્લેશમાં પ્રાયઃ કરીને તપથી શુદ્ધિ થઇ શકતી નથી. પરતું તેવા પણ મુનિ પાછળથી ચારિત્ર શુદ્ધ કરવા તત્પર થયેલ હોય, તો છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તે છેદ પ્રાયશ્ચિત્ત પંચકાદિ અનેક ભેદવાળું હોય છે. આઘભૂમિકાના છેદ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઇ હોય ત્યારે સંયમજીવનમાંથી પાંચ દિવસ ઘટાડવામાં આવે છે. તેટલાથી શુદ્ધિ ન થાય તો પાંચ પાંચ દિવસના ક્રમથી ૨૫ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ 7 પ્રાયશ્ચિત્તવિંશિકા ] ११८ દિવસ સુધીનો દીક્ષાપર્યાય ઘટાડવામાં આવે છે. તેટલાથી પણ શુદ્ધિ થાય તેમ ન હોય તો લઘુમાસ, ગુરુમાસ, ચતુર્લધુમાસ, ચતુર્ગુરુમાસ, પડ્યઘુમાસ, પગુરુમાસથી દીક્ષાપર્યાય ઘટાડવામાં આવે છે અને તેનાથી સંયમની શુદ્ધિ થાય છે. જો તેનાથી પણ શુદ્ધિ ન થાય તેવો દોષ સેવાયો હોય તો મૂલ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. અહીં વિશેષ એ છે કે તેવા પ્રકારના સંક્લેશથી થયેલા દોષની શુદ્ધિ દીક્ષાપર્યાયના છેદમાત્રથી થતી નથી, પરંતુ પોતાના સંયમપર્યાયને લઘુ કરવાને કારણે ઉત્પન્ન થયેલ સંવેગ અને નિર્વેદના પરિણામથી શુદ્ધિ થાય છે, આ પ્રકારનું કથન પંચાશકમાં છે. તેથી સંક્લેશ થયા પછી જે જીવને ખરેખર પશ્ચાત્તાપનો પરિણામ થાય છે અને તેથી શુદ્ધ આલોચના કરે છે, તે કારણે તેને પ્રમોદ થાય છે; અને પાપથી વિરુદ્ધ સંવેગ-નિર્વેદના ભાવો થાય છે. આ શુદ્ધ ભાવોથી જ શુદ્ધિ થાય છે, પરંતુ સંયોગની પરવશતાથી તેનું પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો પણ સંયમની શુદ્ધિ થાય નહિ. II૧૬-૧૩|| અવતરણિકા : દસ પ્રાયશ્ચિત્તમાં આઠમા મૂલ પ્રાયશ્ચિત્તનું પ્રાપ્તિનું સ્થાન અને પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ બતાવે છે - पाणवहाइंमि पाओ भावेणासेवियम्मि सहसा वि । आभोगेणं जइणो पुणो वयारोवणा मूलं ॥ १४ ॥ प्राणवाद प्रायो भावेनासेविते सहसा प आभोगेन યતે પુનર્વતારોપના મૂતમ્ ॥૪॥ અન્વયાર્થ: આમોળેનું આભોગપૂર્વક સહસા વિ સહસાત્કારથી પણ માવેગસેવિયમ્મિ ભાવપૂર્વક આસેવન કરાયેલા પાળવામિ પ્રાણીવધાદિમાં નો યતિને પાઓ પ્રાયઃ કરીને પુો વયોવળા ફરી વ્રતોનું આરોપણ કરવું મૂર્ત્ત એ મૂલ (પ્રાયશ્ચિત્ત છે.) ગાથાર્થ: આભોગપૂર્વક કે સહસાત્કારથી પણ ભાવપૂર્વક આસેવન કરાયેલા પ્રાણીવધાદિમાં યતિને પ્રાયઃ કરીને ફરી વ્રતોનું આરોપણ કરવું એ મૂલ નામનું પ્રાયશ્ચિત્ત છે. * અહીં પ્રાણીવધ આદિમાં ‘આદિ’ પદથી બાકીનાં ૪ મહાવ્રતો ગ્રહણ કરવાનાં છે. “સહસાત્કારથી પણ” એમ કહ્યું તેનાથી એ કહેવું છે કે આભોગથી થાય તો તો મૂલ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ 0 પ્રાયશ્ચિત્તવિંશિકા! પ્રાયશ્ચિત્ત છે જ, પરંતુ સહસાત્કારથી પણ ભાવપૂર્વક થાય તો મૂલ પ્રાયશ્ચિત્ત છે. છે“આભોગથી’ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે અનાભોગથી પ્રાણીવધાદિ થાય તો ભૂલ પ્રાયશ્ચિત્ત ન આવે. આથી જ અનાભોગથી કીડી આદિની હિંસા થાય તો મૂલ પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ આભોગપૂર્વક કીડી આદિની વિરાધના કરે તો મૂલ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય. ભાવાર્થ : જો કોઈ સાધુને એવા પ્રકારના ક્લિષ્ટ અધ્યવસાય થાય છે, જેના કારણે તે આભોગપૂર્વક કે સહસત્કારથી પણ મૂળવ્રતોથી વિપરીત પ્રવૃત્તિ કરે, તો તેને મૂલ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. કોઇક નિમિત્તને પામીને ક્લિષ્ટ અધ્યવસાયથી મૂળવ્રતનું ઉલ્લંઘન કર્યા પછી, પશ્ચાત્તાપ થવાને કારણે યતિ જ્યારે ગુરુ આગળ સમ્યફ આલોચના કરે, ત્યારે તે પાપની શુદ્ધિ માટે તેને ફરી વ્રતોનું આરોપણ કરવારૂપ મૂલ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તે પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયેલ જીવ ચારિત્રની આરાધનાના ફળને પામે છે, પરંતુ જો તે પ્રાયશ્ચિત્ત ગ્રહાણ ન કરે તો વિરાધિત ચારિત્ર હોવાને કારણે દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. તે પ્રાયશ્ચિત્તથી ફરી વ્રતોનું આરોપણ કરવામાત્રથી શુદ્ધિ થતી નથી, પરંતુ ગુરુએ આપેલાં મૂલ પ્રાયશ્ચિત્તને કારણે ઉત્પન્ન થયેલા સંવેગ-નિર્વેદ આદિ ભાવોને કારણે જ શુદ્ધિ થાય છે. ‘ભાવપૂર્વક' એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે, કોઇક એવા પ્રકારના સંયોગથી અપવાદને કારણે મૂળ વ્રતોથી વિપરીત આચરણા કરાઈ હોય, તો મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય નહિ, પરંતુ નિઃશુકતાપૂર્વક નિર્ધ્વસતાપૂર્વક) પાંચ વ્રતોમાંથી કોઈ પણ વ્રત સંબંધી વિપરીત આચરણા કરવાથી મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય. “મૂલ પ્રાયશ્ચિત્તનું સ્થાન હોય ત્યાં પણ પ્રાયઃ કરીને મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય.” ત્યાં પ્રાયઃ એવું કહેવા પાછળનું કારણ એ છે કે, કોઇક વાર એવા પ્રકારના કિલષ્ટ અધ્યવસાયથી મૂળવ્રતોનું ઉલ્લંઘન કર્યા પછી, આલોચનાકાળમાં ઉત્પન્ન થયેલા તીવ્ર સંગના કારણે પાપ નાશ થઈ ગયું હોય, તો વિશિષ્ટ જ્ઞાની મૂલ પ્રાયશ્ચિત્તના બદલે અલ્પ પ્રાયશ્ચિત્ત આપે છે. ll૧૬-૧૪ll. અવતરણિકા: દસ પ્રાયશ્ચિત્તમાં નવમા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિનું સ્થાન અને તેનું સ્વરૂપ બતાવે છે – Y-૯ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્તવિંશિકા! ૧૨૦ साहम्मिगाइतेणाइभावओ संकिलेसभेएण । तक्खणमेव वयाण वि होइ अजोगो उ अणवट्ठा ॥१५॥ साधर्मिकादिस्तेनादिभावतः संक्लेशभेदेन तत्क्षणमेव व्रतानामपि भवत्ययोगस्त्वनवस्थाप्यः ॥१५॥ અqયાર્થ: સામિનારૂનારૂભાવમો સાધર્મિક આદિના તેનાદિના ભાવથી સંવિઝનેસમેણ, સંક્લેશના ભેદથી=સંક્લેશવિશેષ થવાને કારણે તમામેવ તત્ક્ષણ જ વયાળ વિ વ્રતોને માટે પણ ગળોનો રોડ અયોગ્ય થાય છે, ૩ મળવા (તે) વળી અનવસ્થાપ્ય (નામનું પ્રાયશ્ચિત્ત છે.) એક અહીં સાધર્મિકાદિમાં ‘આદિ પદથી અન્ય ધાર્મિક ગ્રહણ કરવાના છે. . તેનાદિમાં “આદિ' પદથી સ્વપક્ષ અને પરપક્ષમાં રહેલા સાધર્મિકને મૃત્યુ આદિના નિરપેક્ષપણાથી મારવાની ક્રિયા ગ્રહણ કરવાની છે. ગાથાર્થ: સાધર્મિક આદિના તેનાદિના ભાવથી સંક્લેશવિશેષ થવાને કારણે તત્ક્ષણ જ વ્રતોને માટે પણ અયોગ્ય થાય છે, તે વળી અનવસ્થાપ્ય નામનું પ્રાયશ્ચિત્ત છે. ભાવાર્થ: કોઇ સાધુ કોઇ નિમિત્તવિશેષને પામીને, પોતાના સાધર્મિક એવા અન્ય સાધુના કે અન્ય ધાર્મિકના શિષ્યાદિની ચોરી કરે કે તેમને નિરપેક્ષપણાથી મારે, તો તે વખતે તેને થયેલા સંક્લેશવિશેષને કારણે જે ક્ષણે તે પ્રાયશ્ચિત્ત લેવા માટે આવે તે ક્ષણે જ તે વ્રત માટે અયોગ્ય બને છે, એટલે કે મૂલ પ્રાયશ્ચિત્તના સ્થાનમાં જે હિંસાદિમાં સંક્લેશ થયેલ હોય તેના કરતાં વિશેષ સંક્લેશ હોવાને કારણે તે વ્રત માટે અયોગ્ય બની જાય છે. અહીં સંકલેશવિશેષ એ છે કે મૂલ પ્રાયશ્ચિત્ત વખતે જે પ્રાણીવધાદિની પ્રવૃત્તિ હતી તે સાધર્મિક વિષયક ક્રિયા નહોતી, જ્યારે આ સ્થાનમાં સાધર્મિક પ્રત્યે હિંસાદિની ક્રિયા કરવામાં આવે છે, તેથી અહીં સંક્લેશ વિશેષ પ્રવર્તતો હોય છે. આવો વિશેષ સંક્લેશ હોવાને કારણે જ આ સ્થાનનું સેવન થતાં સાધુ તરત જ વ્રત માટે અયોગ્ય બની જાય છે. પાછળથી જો તેને પશ્ચાત્તાપ થયો હોય અને તેણે સંવેગપૂર્વક પ્રાયશ્ચિત્તમાં યત્ન કર્યો હોય, તો પણ તે તરત જ પુનઃ વ્રત ગ્રહણ કરવા માટે તો યોગ્ય નથી જ રહેતો. પરંતુ આવા For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ 9 પ્રાયશ્ચિત્તવિશિકા] સ્થાનમાં તેના પાપને અનુરૂપ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતાં, તેને સાધુના વેશમાં જ સાધુ તરીકે અનવસ્થાપન કરીને ઉચિત તપ કરાવ્યા પછી, તેનામાં ફરી વ્રતોનું આરોપણ કરવામાં આવે છે. મૂલ પ્રાયશ્ચિત્ત કરતાં આની વિશેષતા એટલી છે કે મૂલ પ્રાયશ્ચિત્તમાં તરત જ વ્રતનું આરોપણ કરાય છે, જ્યારે આ પ્રાયશ્ચિત્તમાં સાધુના વેશમાં જ સાધુ તરીકે અનવસ્થાપન કરીને અમુક તપ કરાવ્યા પછી ફરી વ્રતોનું આરોપણ કરાય છે. ૧૬-૧૫ અવતરણિકા: દસ પ્રાયશ્ચિત્તમાં હવે દસમા પારાંતિ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિનું સ્થાન અને સ્વરૂપ બતાવે છે - पुरिसविसेसं पप्पा पावविसेसं च विसयभेएण । पायच्छित्तस्संतं गच्छं तो होइ पारंची ॥१६।। पुरुषविशेषं प्राप्य पापविशेषं च विषयभेदेन । प्रायश्चित्तस्यान्तं गच्छन्भवति पार्यन्तिकः ॥१६॥ અqયાર્થ: પુલિવિાં પુરુષવિશેષને વિસા અને વિષયના ભેદથી પવિલે પાપવિશેષને પપ્પા પ્રાપ્ત કરીને પાછિત્ત સંત છતો પ્રાયશ્ચિત્તના અંતને પામતું પાવી દો પારાંતિ પ્રાયશ્ચિત્ત થાય છે. ગાથાર્થ: પુરુષવિશેષને અને વિષયના ભેદથી પાપવિશેષને પ્રાપ્ત કરીને પ્રાયશ્ચિત્તના અંતને પામતું પારાંશ્ચિત પ્રાયશ્ચિત્ત થાય છે. ભાવાર્થ: પારાંશ્ચિત પ્રાયશ્ચિત્ત પુરુષવિશેષને જ આવે છે. તેનાથી એ બતાવવામાં આવ્યું છે કે આ પ્રાયશ્ચિત્ત આચાર્યાદિ પદને પામેલ જીવ જ્યારે પાપ કરે ત્યારે તેઓને જ આવે છે. તે સિવાય અન્ય સાધુઓને પારાંશ્ચિત પ્રાયશ્ચિત્ત આવતું નથી. વળી વિષયના ભેદથી પાપવિશેષને પ્રાપ્ત કરીને આ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે, તેમ કહીને એ કહેવું છે કે, આમ તો જો પાંચ મૂળવ્રતમાં ચોથા વ્રતનું ઉલ્લંઘન થાય તો મૂલ પ્રાયશ્ચિત્ત આવે છે, પરંતુ જો રાજરાણી કે સાધ્વીરૂપ વિશેષ વિષયને આશ્રયીને ચોથી વ્રતનું ઉલ્લંઘન થાય તો વિષયના ભેદથી તે For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્તવિંશિકા] ૧૨૨ પાપવિશેષ ગણવામાં આવે છે. તેથી તે પાપને આશ્રયીને મૂલ પ્રાયશ્ચિત્તને બદલે પારશ્ચિત પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. આનાથી એ ફલિત થાય છે કે આચાર્યાદિ પદવીવાળા ગીતાર્થ આત્મા પણ તેવા પ્રકારના કર્મોને પરવશ થઈને સાધ્વી સાથે કે રાજરાણી સાથે અનાચારનું સેવન કરે, અથવા તો કપાય-વિષયને આશ્રયીને કોઈ સાધુ કે સાધ્વીની હિંસા કરે કે તીર્થંકર આદિની આશાતના કરે કે કષાયને વશ થઇ રાજાનો વધ કરે, તો ત્યારે તેમને પારાંશ્ચિત પ્રાયશ્ચિત્ત આપવાનું હોય છે. (પંચાશક ૧૬ની ગાથા ૨૩ના આધારે આ અર્થ કરેલ છે.) પારાંતિ પ્રાયશ્ચિત્ત અને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તમાં ભેદ એ છે કે, અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તમાં ઉચિત કાળ સુધી તપ કર્યા પછી ફરી દીક્ષા આપવામાં આવે છે, પરંતુ અનવસ્થાપ્ય કાળમાં સંયમના વેશમાં રહીને સંયમના આચારો પાળવાના હોય છે, અને તપાદિ અનુષ્ઠાન કરવાનાં હોય છે, જ્યારે પારાંશ્ચિત પ્રાયશ્ચિત્તના કાળમાં જઘન્યથી ૬ માસ અને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી સાધુના વેશને ગોપવીને અન્ય વેશમાં રહીને, સંયમના આચારો પાળવાના હોય છે, અને ચતુર્થ ભક્તાદિ તપ દ્વારા ૬ માસથી માંડી ૧૨ વર્ષનો કાળ પૂરો કરવાનો હોય છે, અને ત્યારપછી ફરી દીક્ષા આપવામાં આવે છે. ll૧૬-૧ી. અવતરણિકા:હવે પ્રાયશ્ચિત્તનું ફળ બતાવે છે – एवं कुणमाणो खलु पावमलाभावओ निओगेण । सुज्झइ साहू सम्मं चरणस्साराहणा तत्तो ॥१५॥ एवं कुर्वाणः खलु पापमलाभावतो नियोगेन । शुध्यति साधुः सम्यक्चरणस्याराधना ततः ॥१७।। અન્વયાર્થ: હનું પર્વ કુળમાળો સહૂિ ખરેખર આ પ્રમાણે કરતો સાધુ પીવમનામાવો પાપમલના અભાવને કારણે નિગોળ નક્કી સુન્સ શુદ્ધ થાય છે, તો તેથી વરસ સન્મ મારફ ચારિત્રની સમ આરાધના થાય છે. ગાથાર્થ: ખરેખર આ પ્રમાણે કરતો સાધુ પાપમલના અભાવને કારણે નક્કી શુદ્ધ થાય છે, તેથી ચારિત્રની સમ્ય આરાધના થાય છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ 9 પ્રાયશ્ચિત્તવિશિકાઈ. ભાવાર્થ : ગાથા ૬ થી ૧૬માં બતાવાયેલા છે તે પ્રકારના પાપને આશ્રયીને આવતાં પ્રાયશ્ચિત્તોને જે સાધુ કરે છે તે નક્કી શુદ્ધ થાય છે. કારણ કે પ્રાયશ્ચિત્ત કરવાથી તેનાં પાપો નાશ પામે છે. આ રીતે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થયેલો સાધુ ચારિત્રની સમ્યફ આરાધના કરી શકે છે. પરંતુ જો યથોચિત પ્રાયશ્ચિત્ત ન કરવામાં આવે તો સુંદર રીતે કરેલી ચારિત્રની આરાધના ફળવાન નથી થતી. I/૧૬-૧ળી અવતરણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયેલા સાધુ દ્વારા સમ્યક ચારિત્રની આરાધના થાય છે. હવે સમ્યક ચારિત્રની આરાધનાનું ફળ બતાવીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનો ઉપદેશ આપે છે - अविराहियचरणस्स य अणुबंधो सुंदरो उ हवइ त्ति । अप्पो य भवो पायं ता इत्थं होइ जइयव्वं ॥१८॥ अविराधितचरणस्य चानुबन्धः सुन्दरस्तु भवतीति । अल्पश्च भवः प्रायस्तदत्र भवति यतितव्यम् ॥१८।। અqયાર્થ: વિરહિયર" ય અને અવિરાધિત ચારિત્રવાળાનો મધુવંધો અનુબંધ સુંદર ૩ વડું સુંદર જ થાય છે , અને પાયં પ્રાયઃ કરીને મળ્યો નવો રોફ અલ્પ ભવવાળો થાય છે. તો તે કારણથી રૂલ્ય આમાં=પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં નફયવં પ્રયત્ન કરવો જોઇએ. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: અવિરાધિત ચારિત્રવાળાનો અનુબંધ સુંદર જ થાય છે અને તે પ્રાયઃ કરીને અલ્પ ભવવાળો થાય છે. તે કારણથી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં પ્રયત્ન કરવો જોઇએ. ભાવાર્થ: સંયમજીવનમાં અનાભોગાદિથી કે તથાવિધ રાગાદિને પરવશ થઈને કદાચ કોઈ દોષોનું સેવન થયું હોય, પરંતુ પાછળથી પશ્ચાત્તાપ આદિ થવાને કારણે જો ઉચિત શુદ્ધિ કરવામાં આવે તો ચારિત્ર અવિરાધિત બને છે. અવિરાધિત ચારિત્રના કારણે ભવાંતરમાં For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ 0 પ્રાયશ્ચિત્તવિંશિકા અધિક-અધિક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આમ, ચારિત્રની પ્રાપ્તિ થવી એ જ ચારિત્રનો સુંદર અનુબંધ છે. વળી આ રીતે પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધ થયેલો જીવ અવિરાધિત ચારિત્રના કારણે પ્રાયઃ કરીને થોડા ભવોમાં તો સંસારથી પાર પામે છે. માટે જ સાધુએ પ્રાયશ્ચિત્તમાં યત્ન કરવો જોઇએ. અહીં પ્રાયઃ કરીને એટલા માટે કહ્યું છે કે, કોઇ જીવ અવિરાધિત ચારિત્ર પાળીને સદ્ગતિમાં જાય તો પણ બીજા ભવમાં કોઈ પ્રબળ કર્મોને કારણે વિપરીત બુદ્ધિવાળો થાય તો અધિક ભવો પણ થઇ શકે છે. પરંતુ ભૂતકાળનું તેવું કોઇ કર્મન આવે તો અવિરાધિત ચારિત્રવાળો જીવ અવશ્ય થોડા ભવમાં સંસારથી તરી જાય છે. ll૧૬-૧૮ અવતણિકા: પૂર્વની ગાથામાં બતાવેલ કે પ્રાયશ્ચિત્તમાં યત્ન કરવો જોઈએ. હવે તે જ વાતને દૃઢ કરવા માટે પ્રસ્તુત ગાથામાં સમ્યક પ્રાયશ્ચિત્તથી પ્રવ્રજ્યાના અતિચારો પણ અહિતકારી નથી બનતા તે બતાવે છે - किरियाए अपच्चारे जत्तवओ णावगारगा जह य । पच्छित्तवओ सम्मं तह पव्वजाए अइयारे ॥१९॥ क्रियायां अपराधा यत्नवतो नापकारका यथा च । प्रायश्चित्तवतः सम्यक् तथा प्रव्रज्याया अतिचारे ॥१९॥ અoqયાર્થ: ગદવિરિયાણ કરવો જે પ્રકારે ક્રિયામાં યત્નવાળાને આપવા અપરાધો વિIRT 4 અપકારક નથી જ, તદ તે પ્રકારે સમં પછિત્તવમો સમ્યક પ્રાયશ્ચિત્ત કરવાવાળાને પશ્વના પ્રવ્રજ્યા વિષયક મને અતિચારો (અપકારક નથી). ” પવકારના અર્થમાં છે. ગાથાર્થ: જે પ્રકારે ક્રિયામાં યત્નવાળાને અપરાધ અપકારક નથી જ, તે પ્રકારે સમ્યક પ્રાયશ્ચિત્ત કરવાવાળાને પ્રવજ્યા વિષયક અતિચાર અપકારક નથી. ભાવાર્થ: કોઇ જીવ સંયમની ક્રિયામાં અત્યંત યત્નવાળો હોય, પરંતુ કવચિત્ અનાભોગથી તેના દ્વારા કોઇ હિંસા થઇ ગઇ હોય તો પણ, તે હિંસાથી તેને લેશ પણ કર્મબંધ થતો નથી; For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પ્રાયશ્ચિત્તવિશિકાd કેમ કે સંયમની ક્રિયામાં સુદઢયત્ન વર્તે છે, અને તે યત્ન નિર્જરાનું કારણ છે. ત્યાં બાહ્યહિંસા તો અશક્ય પરિહારરૂપ છે. તે જ રીતે કોઈ જીવ સંયમમાં યત્ન કરતો હોય અને તથાવિધ પ્રમાદને કારણે કે કષાયને કારણે પ્રવ્રજ્યામાં અતિચાર થઈ ગયા હોય તો પણ, જો તે સમ્યક પ્રાયશ્ચિત્તમાં યત્ન કરતો હોય તો, પ્રાયશ્ચિત્ત દ્વારા તે અતિચારોથી જન્ય કર્મોનો નાશ થઇ જાય છે. આ ઉપરાંત પ્રાયશ્ચિત્તના અધ્યવસાયથી અતિચારના સંસ્કારો પણ નાશ પામે છે, અને આથી પ્રવ્રજ્યાના અતિચારો પણ સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત્ત કરવામાં યત્નવાળા સાધુને અપકારક નથી બનતા. ૧૬-૧લા અવતરણિકા:હવે વિંશિકાનું નિગમન કરતાં કહે છે - एवं भावनिरुज्जो जोगसुहं उत्तमं इहं लहइ । परलोगे य नरामरसिवसुक्खं तप्फलं चेव ॥२०॥ एवं भावनीरुजो योगसुखमुत्तममिह लभते । परलोके च नरामरशिवसौख्यं तत्फलं चैव ॥२०॥ અqયાર્થ: પર્વ નવનિરુગો આ રીતે ભાવઆરોગ્યવાળો યોગી ફ૬ અહીં=આ ભવમાં ૩મં ગોળનું ઉત્તમ એવા યોગસુખને તદ મેળવે છે , અને તeત્ત વેવ તેના ફળ સ્વરૂપે જ પરતો પરલોકમાં નરીમસિવસુલં મનુષ્ય, દેવ અને શિવસુખને મેળવે છે. ગાથાર્થ - આ રીતે ભાવઆરોગ્યવાળો યોગી આ ભવમાં ઉત્તમ એવા યોગસુખને મેળવે છે, અને તેના ફળસ્વરૂપે જ પરલોકમાં મનુષ્ય, દેવ અને શિવસુખને મેળવે છે. ભાવાર્થ - પૂર્વની ગાથાઓમાં દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્તો બતાવ્યાં. મુનિ જો તે રીતે જે પ્રકારની ખલના થઇ હોય તેને અનુરૂપ પ્રાયશ્ચિત્ત કરે તો તે ભાવઆરોગ્યને પ્રાપ્ત કરે છે. ભાવઆરોગ્યવાળો સાધુ આ ભવમાં ઉત્તમ કોટિના યોગસુખનો અનુભવ કરે છે. સંસારનાં સુખ અંદરની વ્યાકુળતાના કંઇક સાંત્વનરૂપ હોય છે, જ્યારે સંયમમાં સમ્યક પ્રકારે યત્ન કરતાં કતાં ભાવઆરોગ્યને પામેલા સાધુને કોઈ સ્પૃહા હોતી નથી, તેથી નિઃસ્પૃહતાને For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પ્રાયશ્ચિત્તવિંશિકાd. કારણે તે સાધુ સાંસારિક સુખ કરતાં ઉત્તમ કોટિનું યોગસુખ મેળવે છે. આ યોગસુખ એ ચિત્તના સ્વાસ્થરૂપ છે. વળી આવો સાધુ યોગસુખના ફળરૂપે પરલોકમાં પણ સુદેવત્વ અને સુમનુષ્યત્વરૂપ ઉત્તમ ફળની પરંપરા દ્વારા અંતિમ ફળસ્વરૂપ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. આથી જ દરેક મોક્ષાર્થી સાધુએ સમ્યક પ્રાયશ્ચિત્ત કરવામાં યત્ન કરવો જોઇએ. ll૧૬૨૦II ।। इति प्रायश्चित्तविंशिका षोडशी ।। For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ યોવિંશિકાd સોગવિંશિer સEશt in અવતરણિકા: પૂર્વ વિંશિકામાં વીસમી ગાથામાં કહ્યું કે આ રીતે દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને કરતો જીવ ભાવઆરોગ્યને પામે છે અને તેથી અહીંયાં જ ઉત્તમ યોગસુખને પ્રાપ્ત કરે છે. તેથી યોગ શું છે તે બતાવતાં કહે છે - मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो । परिसुद्धो विनेओ ठाणाइगओ विसेसेण ॥१॥ मोक्षेण योजनाद्योगः सर्वोपि धर्मव्यापारः । परिशुद्धो विज्ञेयः स्थानादिगतो विशेषेण ॥१॥ અqયાર્થ: મુશ્કેન ગોયમો મોક્ષની સાથે યોજન કરનાર હોવાથી સવ્વો વિ પરિશુદ્ધો થમવાવા સર્વ પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર ગો વિમો યોગ જાણવો. (અને) વિલેણ ટાફગો વિશેષથી સ્થાનાદિગત (પરિશુદ્ધ ધર્મવ્યાપાર યોગ જાણવો.) ગાથાર્થ: મોક્ષની સાથે યોજન કરનાર હોવાથી સર્વ પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર યોગ જાણવો અને વિશેષથી સ્થાનાદિગત પરિશુદ્ધ ધર્મવ્યાપાર યોગ જાણવો. ભાવાર્થ: આ ગાથામાં ‘યોગ” શું છે તે બતાવવામાં આવ્યું છે. “ભગવાનના વચનના સ્મરણપૂર્વક, તદનુસાર થતો સાધુનો સર્વ પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર યોગ છે” એ કથન નિશ્ચયનયને આશ્રયીને છે. વળી “વિશેષથી સ્થાનાદિગત યોગ છે” તે કથન વ્યવહારનયને આશ્રયીને છે. સાધુને સર્વ ક્રિયાઓ ભગવાનના વચનના સ્મરણપૂર્વક કરવાની વિધિ છે. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી ભિક્ષા લાવવાની ક્રિયા કે શરીરના ધર્મો સેવવાની ક્રિયા પણ જો ભગવાનના વચનના સ્મરણપૂર્વક સાધુ કરતો હોય તો તે પરિશુદ્ધ ધર્મવ્યાપાર બને છે. આ સર્વવ્યાપાર નિર્જરાની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે, તેથી યોગ છે. સાધુની આવશ્યકાદિ ક્રિયાઓ કે પડિલેહણ આદિ ક્રિયાઓ ઉપયોગપૂર્વક સાધુ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ 5 યોગવિશિકાઇ १२८ કરતો હોય ત્યારે વિશેષથી તે ક્રિયાવિષયક સ્થાનાદિ ધર્મવ્યાપાર વર્તતો હોય છે. આને વ્યવહારનય યોગ કહે છે. નિશ્ચયનય સૂક્ષ્મદષ્ટિથી જોનાર છે. તેથી ભગવાનની આજ્ઞાનુસાર કરાતી શરીરની ક્રિયા કે આવશ્યકાદિ ક્રિયાઓ જે આત્માની શુદ્ધિનું કારણ બને તે સર્વને નિશ્ચયનય યોગ કહે છે. જ્યારે વ્યવહારનય સ્કૂલ દષ્ટિવાળો છે. તેથી જ્યારે શાસ્ત્રમાં બતાવેલી વિધિના ઉપયોગપૂર્વક સ્વાધ્યાય કે આવશ્યક આદિની ક્રિયાકાળમાં જીવ શુભ ભાવમાં વર્તતો હોય અને તેના દ્વારા તે વિશેષ-વિશેષતર શુદ્ધિને પામતો હોય, માત્ર ત્યારે વ્યવહારનય શુદ્ધિમાં કારણભૂત તે ક્રિયાને જ યોગ કહે છે. વ્યવહારનયને શરીરના વ્યાપારોની ક્રિયાઓ યોગરૂપ નથી દેખાતી, જ્યારે નિશ્ચયનયની સૂક્ષ્મદષ્ટિ હોવાથી શરીરની ક્રિયામાં પણ આજ્ઞાપાલનનો અધ્યવસાય હોવાથી તેને નિશ્ચયનય યોગ કહે છે. આ જ યોગવિંશિકાની ટીકામાં પૂ. ઉપાધ્યાયજીએ પ્રણિધાન આદિ પાંચ આશયો લીધા અને પ્રસ્તુત યોગવિંશિકામાં મૂળમાં તે વાતની કોઇ ચર્ચા જ નથી કરી, પરંતુ સ્થાનાદિ પાંચ શું છે તે જ વાતને વિશેષ બતાવીને આગળ યોગ વિશે કથન કર્યું છે. તેથી કોઇને શંકા થાય કે પૂ. ઉપાધ્યાયજી આ વાત ક્યાંથી લાવ્યા હશે અને અહીં તેનું કેમ યોજન કર્યું? તેનું સમાધાન એ છે કે વીસ વિંશિકાઓમાં પૂર્વમાં અગિયારમી વિંશિકામાં યતિધર્મ બતાવ્યો. ત્યારપછી તે યતિધર્મની જ ભિક્ષા આદિ અન્ય ક્રિયાઓની વાતો બતાવી. છેલ્લે સોળમી વિંશિકાના અંતે કહ્યું કે આ રીતે યતિધર્મમાં યત્ન કરતો મુનિ ઉત્તમ એવા યોગસુખને આલોકમાં જ પામે છે. તેથી જ એ નક્કી થાય છે કે ભાવપૂર્વકની યતિધર્મની આચરણાથી ઉત્તમ એવા યોગસુખની પ્રાપ્તિ થાય છે. આથી તે યોગ શું ચીજ છે તે જ વાત અહીં બતાવવી છે. આમ, ભાવપૂર્વકની આચરણારૂપ યોગક્રિયા જ અહીં ગ્રહણ થાય છે અન્ય નહીં, અને તેના જ ભેદો સ્થાનાદિ પાંચ છે. આમ છતાં, ભાવપૂર્વકની યોગક્રિયા કેવી હોય અને ભાવ વગરની યોગક્રિયા કેવી હોય તેવી જિજ્ઞાસાને સામે રાખીને પૂ. ઉપાધ્યાયજીએ ક્રિયામાં વર્તતા ભાવને સ્પષ્ટ કરવા માટે પ્રણિધાનાદિ આશયો બતાવ્યા છે; જ્યારે ગ્રંથકારને તે માન્ય હોવા છતાં સંક્ષેપથી યોગનું સ્વરૂપ બતાવવું છે, અને વીસ શ્લોકની મર્યાદામાં જ યોગના કથનનો સંકલ્પ છે, તેથી મૂળ શ્લોકમાં પ્રણિધાનાદિ આશયોને નિબદ્ધ કરેલ નથી. આ પ્રણિધાનાદિ પાંચ આશયો ‘ત્રીજા ષોડશક’માં ભાવપૂર્વકની ક્રિયા અને ભાવ વગરની ક્રિયાને બતાવવા માટે તેમણે સ્વયં લીધેલ જ છે. ||૧૭-૧૫ અવતણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે વ્યવહારનયથી સ્થાનાદિગત ધર્મવ્યાપાર યોગ છે. તેથી For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૩ યોગક્વિંશિકાઇ સ્થાનાદિ શું છે તે બતાવીને યોગના ભેદને બતાવતાં કહે છે ठाणुन्नत्थालंबणरहिओ तंतम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो तहा तियं नाणजोगो उ ॥२॥ स्थानुर्णार्थालम्बनरहितस्तन्त्रे पञ्चधैषः द्विकमत्र कर्मयोगस्तथा त्रिकं ज्ञानयोगस्तु ॥२॥ અન્વયાર્થ: તંતમ્મિ ઢાળુન્નત્યાનંવળત્તિઓ સો પંચજ્ઞા શાસ્ત્રમાં સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને રહિત આ પાંચ પ્રકારનો યોગ (કહેવાયો છે). ત્હ અહીં આ પાંચ પ્રકારના યોગમાં લુાં જન્મનોનો સહા તિયં નાળનોનો ૩ બે પ્રકારનો કર્મયોગ જ છે તથા ત્રણ પ્રકારનો જ્ઞાનયોગ જ છે. ૩ ૩ ‘જ’કાર અર્થમાં છે, જે બન્ને સાથે જોડવો. ગાથાર્થ: શાસ્ત્રમાં સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને રહિત આ પાંચ પ્રકારનો યોગ કહેલ છે. તે પાંચ પ્રકારના યોગમાં બે પ્રકારનો કર્મયોગ જ છે તથા ત્રણ પ્રકારનો જ્ઞાનયોગ જ છે. ભાવાર્થ: વ્યવહારનયથી સાધુનાં ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો કે ધ્યાનાદિ અનુષ્ઠાન તે યોગ છે. તે અનુષ્ઠાન કરતી વખતે મુદ્રામાં, સૂત્રોના શબ્દોમાં, અર્થમાં અને જિનપ્રતિમાદિ આલંબનમાં, વચનના સ્મરણ નીચે પરિશુદ્ધ યત્ન વર્તતો હોય તે જ યોગ છે. આ રીતે યત્ન કરતાં નિરાલંબન ધ્યાનમાં ઉપયોગ પ્રવર્તે તેને ‘રહિત’ શબ્દથી ગ્રહણ કરેલ છે, અર્થાત્ આલંબનથી રહિત એવો નિરાલંબન યોગ છે. આ પાંચ યોગમાંથી પ્રથમના બે કર્મયોગસ્વરૂપ છે અને પાછળના ત્રણ જ્ઞાનયોગસ્વરૂપ છે. સ્થાનાદિ પાંચનું સ્વરૂપ આ પ્રમાણે છે. કોઇ વ્યક્તિ ચૈત્યવંદન કરતી વખતે શાસ્ત્રવચનના સ્મરણપૂર્વક ‘મુદ્રા’માં યત્ન કરતી હોય અને તે પ્રકારની મુદ્રામાં વર્તતા ઉપયોગને કારણે ભગવાન પ્રત્યેના બહુમાનની વૃદ્ધિ થતી હોય, તો તે ‘સ્થાનયોગ’ બને છે. સૂત્રોચ્ચારરૂપ શબ્દોમાં જ્યારે ઉપયોગ વર્તતો હોય અને તેના કારણે ભગવાન પ્રત્યેના For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ 7 યોગવિંશિકા7 બહુમાનની વૃદ્ધિ થતી હોય, તે ‘ઊર્ણ’ યોગ બને છે. ” તે શબ્દોચ્ચારના બળથી જ્યારે ઐદમ્પર્યાર્થ સુધીના અર્થમાં ઉપયોગ જાય છે અને અર્થની ઉપસ્થિતિને કારણે ભગવાન પ્રત્યેનું બહુમાન વૃદ્ધિને પામે, તે ‘અર્થ’ યોગ છે. * ભગવાનની મૂર્તિનું આલંબન લઇને મૂર્તિના બળથી વીતરાગાદિ ભાવો ઉપસ્થિત થતા હોય તો તે ‘આલંબન’ યોગ હોય છે. ત્ર આ રીતે સ્થાનાદિ ચારમાં ક્રમસર ઉપયોગની પરાવૃત્તિ કરતાં કરતાં આત્માના વીતરાગતાભાવને સ્ફુરણ કરવા માટે જ્યારે ઉપયોગ પ્રવર્તે છે ત્યારે ‘અનાલંબન યોગ’ પ્રગટે છે. આ પાંચ પ્રકારના યોગમાં સ્થાનયોગ અને ઊર્ણયોગ તે કર્મયોગ છે, કેમ કે તેમાં કાયાની ચેષ્ટા અને વચનના પુદ્ગલોનું અવલંબન મુખ્ય છે અને તેનાથી ભાવો પેદા કરવામાં આવે છે. તેથી કાયચેષ્ટા અને વચનચેષ્ટાને આશ્રયીને તેને કર્મયોગ કહેલ છે. જ્યારે અર્થયોગ, આલંબનયોગ અને નિરાલંબનયોગ આ ત્રણ જ્ઞાનયોગ છે. જેની અંદર શબ્દથી ઘોતિત થતા ભાવો, ભગવાનની મૂર્તિથી ઘોતિત થતો વીતરાગભાવ અને નિરાલંબનયોગમાં સાક્ષાત્ વીતરાગભાવ પ્રત્યેનો ઉપયોગ વર્તતો હોય છે. આ ત્રણે પ્રકારની પ્રવૃત્તિ દ્વારા રાગાદિના પરિણામ વગરની જ્ઞાનની પરિણતિ પ્રગટ થતી હોય, તેથી તે ત્રણ જ્ઞાનયોગ કહેવાય છે. ||૧૭-૨|| ૧૩૦ અવતરણિકા :– પૂર્વની ગાથામાં વર્ણન કરાયેલો બે પ્રકારનો કર્મયોગ અને ત્રણ પ્રકારનો જ્ઞાનયોગ કોને પ્રાપ્ત થાય છે? તે બતાવવા માટે કહે છે देसे सव्वे य तहा नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं इत्तो च्चिय केइ इच्छंति ॥३॥ देशे सर्वे च तथा नियमेनैष चरित्रिणो भवति । इतरस्य बीजमात्रमित एव केचिदिच्छन्ति ॥३॥ અન્વયાર્થ: વેસે સબ્વે ય તદ્દા િિત્તો અને દેશથી તથા સર્વથી ચારિત્રીને સો આ=સ્થાનાદિરૂપ યોગ નિયમેળ હોર્ નિયમથી હોય છે. હ્તો બ્નિય આથી કરીને જ ચરસ્મ ઇતરના=દેશથી અને સર્વચારિત્રીથી અન્ય એવા અપુનબંધક અને સમ્યગ્દષ્ટિના નીયમિત્તે ર્ ર્ ંતિ (યોગના) બીજમાત્રને કેટલાક=વ્યવહારનયપ્રધાન કેટલાક For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ યોગવિંશિકાતુ. (યોગરૂપે) ઇચ્છે છે. દય પૂર્વની ગાથાના સમુચ્ચયના અર્થમાં છે. ક તથા દેશચારિત્રી અને સર્વચારિત્રીના સમુચ્ચયના અર્થમાં છે. ગાથાર્થ: દેશવિરતિધરને તથા સર્વવિરતિધરને સ્થાનાદિરૂપ યોગ નિયમથી હોય છે. (નિશ્ચયનયથી તે સિવાયનાને સ્થાનાદિ યોગ હોતા નથી. આમ છતાં, વ્યવહારના યોગના કારણમાં યોગનો ઉપચાર કરીને તે સિવાયનાને બતાવવા માટે કહે છે ) આથી કરીને જ દેશચારિત્રીથી અને સર્વચારિત્રીથી અન્ય એવા અપુનબંધક અને સમ્યગ્દષ્ટિના યોગના બીજમાત્રને વ્યવહારનયપ્રધાન એવા કેટલાક યોગરૂપે ઇચ્છે છે. ભાવાર્થ: પાંચમા અને છઠા ગુણસ્થાનકવતીં ચારિત્રવાળાને ભાવથી ગુમિ વર્તે છે અને તેથી જ તેઓને ચૈત્યવંદનાદિ ક્રિયાકાળમાં સ્થાનાદિ પાંચમાંથી યથાયોગ્ય યોગ નિયમથી હોય છે. જ્યારે અપુનબંધક અને સમ્યગ્દષ્ટિને વિરતિનો પરિણામ નહિ હોવાથી દેશથી પણ વિરતિ હોતી નથી, આથી સ્થાનાદિ પાંચેય યોગો તેમને બીજમાત્રરૂપે હોય છે અર્થાત્ કારણ ભૂમિકામાં હોય છે. નિશ્ચયનય પાંચમા અને છઠા ગુણસ્થાનકમાં યોગ સ્વીકારે છે. તેથી ગાથાના પૂર્વાધમાં નિશ્ચયનયને સામે રાખીને દેશવિરતિધર અને સર્વવિરતિધરને નિયમથી યોગ સ્વીકારેલ છે. વ્યવહારનય યોગના કારણને પણ ઉપચારથી યોગ તરીકે સ્વીકારે છે. તેથી વ્યવહારનયપ્રધાન કથન કરનાર આચાર્યો અપુનબંધક અને સમ્યગ્દષ્ટિના ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો યોગનું કારણ હોવાથી, તેઓના ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનને પણ યોગરૂપે કહે છે. II૧૭-3 અવતરણિકા: બીજી ગાથામાં યોગના સ્થાનાદિ પાંચ ભેદો બતાવ્યા. હવે તેના જ પેટાભેદો બતાવતાં કહે છે - इक्किको य चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो । इच्छापवित्तिथिरसिद्धिभेयओ समयनीईए ।।४।। For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ एकैकं 7 યોગવિશિકાઇ च चतुर्धाऽत्र पुनस्तत्त्वतो ज्ञातव्यः 1 समयनीत्या ||૪|| इच्छाप्रवृत्तिस्थिरसिद्धिभेदतः અન્વયાર્થ: કુળ તત્તઓ ય અને વળી તત્ત્વથી=પરમાર્થથી, સમયનીદુ શાસ્ત્રનીતિ વડે ફË અહીં=સ્થાનાદિમાં ‚િ તે એકૈક=સ્થાનાદિ દરેક (યોગ) ફાપવિત્તિથિસિદ્ધિમેયો પડના મુળેયો ઇચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિના ભેદથી ચાર પ્રકારનો જાણવો. ૧૩૨ * વકાર પૂર્વની ગાથાના સમુચ્ચય માટે છે. ‘પુળ’ શબ્દ એ બતાવે છે કે યોગ તો સ્થાનાદિ પાંચ ભેદવાળો છે. વળી તે યોગના પાંચ ભેદમાંથી એક એક પણ ચાર પ્રકારનો છે. * ‘તત્તઓ’તત્ત્વથી એમ કહ્યું તેનાથી એ કહેવું છે કે સામાન્યથી યોગના સ્થાનાદિ પાંચ ભેદો દેખાય છે, પરંતુ પરમાર્થથી=સૂક્ષ્મદષ્ટિથી જોવામાં આવે તો તે દરેક સ્થાનાદિ યોગો જ ઇચ્છાદિરૂપે ચાર ચાર પ્રકારના પણ છે. * ‘સમયની’ ‘સમયનીતિથી’ કહ્યું તેનાથી એ કહેવું છે કે સૂક્ષ્મદષ્ટિમાત્રથી જોઇએ તો સ્થાનાદિ દરેક યોગ ચારરૂપે પણ દેખાય, અને તેનાથી અધિક ભેદરૂપે પણ દેખાય. કેમ કે સૂક્ષ્મદષ્ટિથી જોવામાં આવે તો સ્થાનાદિ દરેક યોગ અધ્યવસાયની તરતમતાથી અનેક પ્રકારના પ્રાપ્ત થાય. તો પણ યોગશાસ્ત્રથી પ્રતિપાદિત જે મર્યાદા છે તેનાથી વિચારીએ તો તે દરેક ચાર પ્રકારના છે. અહીં ‘સમય’ શબ્દ યોગના ભેદોને બતાવનારા શાસ્ત્રના અર્થમાં છે. * Ë”માં મેં અલાક્ષણિક છે. ગાથાર્થ: વળી પરમાર્થથી શાસ્ત્રનીતિ વડે સ્થાનાદિમાં દરેક યોગ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિના ભેદથી ચાર પ્રકારનો જાણવો. ભાવાર્થ: ચૈત્યવંદનાદિ ક્રિયામાં ઉપયોગપૂર્વક કોઇ યત્ન કરતો હોય તો તેનો ઉપયોગ ક્રમસર સ્થાન, ઊર્ણ, અર્થ અને આલંબનમાં પ્રવર્તતો હોય છે, ક્વચિત્ અનાલંબનયોગમાં પણ યત્ન હોઇ શકે છે. તે પાંચેય વિષયક ઉપયોગ પ્રારંભિક ભૂમિકામાં ઇચ્છારૂપે હોય છે, અને પછી પ્રવૃત્તિરૂપે, અને પ્રવૃત્તિ પછી તે ઉપયોગ સ્થિર પરિણામવાળો થાય, અને પછી તે ઉપયોગ સિદ્ધિની ભૂમિકા પ્રાપ્ત કરે છે. આમ, સ્થાનાદિ પાંચે યોગો ઇચ્છાદિ કૃત ચાર For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧33 યોગવિંશિકાd ભેદોમાંથી કોઇ પણ એક ભેદવાળો હોઇ શકે છે. તેથી સ્થાનાદિ પાંચને ઇચ્છાદિ ચાર વડે ગુણવાથી યોગના ૨૦ ભેદોની પ્રાપ્તિ થાય. ઇચ્છાનું લક્ષણ ગ્રંથકાર સ્વયં આગળ કરવાના છે. છતાં પદાર્થના બોધરૂપે ઉપયોગી હોવાથી તેની વિચારણા આ રીતે કરી શકાય. # કોઈ જીવ જ્યવીયરાય સૂત્ર” બોલતો હોય તે વખતે “મુક્તાશુક્તિ મુદ્રામાં તે યત્ન કરે તો તે મુદ્રા યાચનાના ભાવને બતાવે છે. તેથી તે મુદ્રા દ્વારા વીતરાગ પાસે હું કંઇક યાચના કરું છું તે પ્રકારનો અધ્યવસાય તે મુદ્રાના ઉપયોગથી થાય છે. આ સ્થાનયોગ સ્વરૂપ છે. * ત્યાર પછી “જયવીયરાય સૂત્ર'ના શબ્દમાં ઉપયોગ રાખે ત્યારે પોતે ભવનિર્વેદ આદિ શબ્દમાં ઉપયોગના બળથી સામાન્યથી ભગવાન પાસે ભવનિર્વેદ માંગે છે તેવો અધ્યવસાય છે. એ ઊર્ણયોગ સ્વરૂપ છે. * વળી જ્યારે અર્થમાં ઉપયોગ હોય છે ત્યારે ભવનિર્વેદ આદિ ભાવોના ઔદંપર્યાર્થના બોધપૂર્વક તે ભાવો પોતાનામાં વિકસાવવા માટેનો ઉપયોગ હોય છે. આ અર્થયોગ કહેવાય # વળી જ્યારે પ્રતિમાના આલંબનમાં ઉપયોગ હોય ત્યારે વીતરાગની મુદ્રાના બળથી જ વીતરાગતા આદિ ભાવોને જોઈને વીતરાગ પાસે હું યાચના કરું છું તેવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે. તે આલંબન યોગ છે. # કોઇ જીવ ચૈત્યવંદનની ક્રિયા કરતાં ક્રમસર સ્થાન અને ઊર્ણમાં સુદઢ યત્ન કરતો હોય અને ત્યાર પછી અર્થના આલંબનથી અને મૂર્તિના આલંબનથી વિશેષરૂપે વીતરાગભાવ સાથે તન્મય થવા યત્ન કરતો હોય. ત્યાર પછી જ્યારે તે ઉપયોગ જ કંઈક વિશેષ બને ત્યારે અર્થ અને આલંબનનો ઉપયોગ છોડીને વીતરાગના આત્મામાં વર્તતી અનંત જ્ઞાન, અનંત વિર્ય અને અનંત સુખમય એવી અનાકૂળ આત્માની અવસ્થાને સાક્ષાત્ ઉપયોગના બળથી જોવા માટે યત્નવાળો બને તો, ત્યારે અરૂપી એવા વીતરાગતા આદિ ભાવો સાક્ષાત્ તેને દેખાતા નથી, તેથી તે ઉપયોગ માટે આલંબનભૂત પદાર્થ ત્યાં નથી. આથી જ આ અપેક્ષાએ તે ઉપયોગને નિરાલંબનયોગ કહેવાય છે. તે જ ઉપયોગમાં આત્માના વીતરાગતા આદિ ભાવો જીવને કંઇક અસ્પષ્ટ દેખાય છે, અને તેના જ અવલંબનથી વીતરાગતા આદિ ભાવોને સ્પષ્ટ જોવા તે યત્ન કરે છે. તેથી તે ઉપયોગના વિષયભૂત અસ્પષ્ટ વીતરાગતા આદિ ભાવોનું આલંબન છે તે અપેક્ષાએ તે ઇષ આલંબનવાળો ઉપયોગ છે. આ જ નિરાલંબન યોગ છે. આ રીતે સ્થાનાદિના ક્રમસર ઉપયોગ વર્તતા હોય છે. તે ઉપયોગ અભ્યાસદશામાં શાસ્ત્રાનુસારી કરવાની ઇચ્છારૂપ હોય છે. આમ છતાં, શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ થઇ શકતી For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ 0 યોíવિશિકા] નથી તેથી તે ઇચ્છાયોગસ્વરૂપ છે, પણ પ્રવૃત્તિયોગસ્વરૂપ નથી. અભ્યાસના અતિશયથી તે ઇચ્છા, પ્રવૃત્તિયોગરૂપ થાય, જે શાસ્ત્રાનુસારી તે ક્રિયામાં યત્નસ્વરૂપ છે. તે પ્રવૃત્તિ જ ઉત્તરોત્તર અતિશયિત થઇને સ્થિરયોગરૂપે બને છે, અને ત્યાર પછી તે ક્રિયા પુનઃ પુનઃ સેવનથી પ્રકૃતિરૂપે બને છે, તે સિદ્ધિયોગસ્વરૂપ છે. ૧૭-જા અવતરણિકા - પૂર્વની ગાથામાં કહ્યું કે સ્થાનાદિ પાંચેયના ઇચ્છાદિ ચાર ભેદો છે. તેથી ઈચ્છાદિ ચાર ભેદોને બતાવતાં કહે છે - तजुत्तकहापीईइ संगया विपरिणामिणी इच्छा। सव्वत्थुवसमसारं तप्पालणमो पवत्ती उ ॥५॥ तयुक्तकथाप्रीत्या संगता विपरिणामिनीच्छा । सर्वार्थोपशमसारं तत्पालनं प्रवृत्तिस्तु ॥५॥ तह चेव एयबाहगचिंतारहियं थिरत्तणं नेयं । सव्वं परत्थसाहगरूवं पुण होइ सिद्धि त्ति ॥६॥ तथैवैतद् बाधकचिन्तारहितं स्थिरत्वं ज्ञेयम् । सर्वं परार्थसाधकरूपं पुनर्भवति सिद्धिरिति ॥६॥ અqયાર્થ: તgત્તાપી સંયા તઘુક્ત=સ્થાનાદિયોગથી યુક્ત એવી વ્યક્તિની કથામાં પ્રીતિથી સહિત એવી વિપરિણામ રૂછી વિપરિણામી વિશેષ પરિણામવાળી ઇચ્છા (તે ઇચ્છાયોગ છે.) ૩ વિત્તી વળી પ્રવૃત્તિયોગ સવ્વસ્થવસમારં સર્વત્ર ઉપશમપ્રધાન તપાનામો તેનું સ્થાનાદિયોગનું પાલન છે. પણ આ તપાતળનોમાં પ્રાકૃતના કારણે છે. અqયાર્થ: તદ વેવ તે પ્રકારે જ=પ્રવૃત્તિયોગની જેમ જ સર્વત્ર ઉપશમપ્રધાન સ્થાનાદિનું પાલન (અને) ય વીવિંતાય આની=પાલન કરાતા સ્થાનાદિ યોગની, બાધક ચિંતાથી રહિત ચિત્ત ને સ્થિરપણું જાણવું સ્થિરયોગ જાણવો સવં (સ્થાનાદિ) સર્વ પત્થસારવં પરાર્થસાધકરૂપત્ર પોતાના સાંનિધ્યમાં રહીને જે બીજા લોકો For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ 0 યોગવિંશિકા) સ્થાનાદિયોગમાં યત્ન કરતા હોય તેઓને પોતાના જેવા સિદ્ધયોગી બનાવવા સમર્થ એવા જે સ્થાનાદિ તે પુખ સિદ્ધિ દો વળી સિદ્ધિયોગ છે. III ત્તિ ઇચ્છાદિ ચાર ભેદોની સમાપ્તિનું સૂચક છે. ગાથાર્થ: સ્થાનાદિયોગથી યુકત એવા જીવની કથામાં પ્રીતિથી સહિત એવી વિશેષ પરિણામવાળી ઇચ્છા તે ઇચ્છાયોગ છે. વળી પ્રવૃત્તિયોગ સર્વત્ર ઉપશમપ્રધાન સ્થાનાદિયોગનું પાલન છે. પા. | પ્રવૃત્તિયોગની જેમ જ સર્વત્ર ઉપશમપ્રધાન સ્થાનાદિનું પાલન અને પાલન કરાતા સ્થાનાદિયોગની બાધક ચિંતાથી રહિત સ્થિરપણું જાણવું. પોતાના સાન્નિધ્યમાં રહીને જે લોકો સ્થાનાદિયોગમાં યત્ન કરતા હોય તે લોકોને પોતાના જેવા સિદ્ધયોગી બનાવવા સમર્થ એવા સ્થાનાદિયોગને સિદ્ધિયોગ કહેવાય છે. II ભાવાર્થ : ઈચ્છાયોગ:- જે જીવ સ્થાનાદિયોગવાળા જીવોની કથા પ્રીતિપૂર્વક સાંભળતો હોય અને તે સાંભળવાની ક્રિયા પણ અર્થને જાણવાની ઇચ્છાથી કરતો હોય, તેવા જીવને ઇચ્છાયોગ સંભવી શકે છે. જ્યારે તે સ્થાનાદિયોગવાળા મહાત્માઓની કથા સાંભળતો હોય ત્યારે તેનો અંતરંગ ઊહાપોહ પ્રવર્તતો હોય છે, તે મહાત્મા કઈ રીતે યત્ન કરે છે કે જેથી તે મહાત્માઓને સ્થાનાદિયોગ પ્રગટ થાય છે? તે પ્રકારની જિજ્ઞાસાથી તે કથા સાંભળતાં કવચિત્ તેને અર્થનો પણ બોધ થાય છે. અર્થાત્ આ રીતે સ્થાનાદિમાં યત્ન કરવાથી સ્થાનાદિયોગ પોતાનામાં પણ પ્રગટી શકે, તેવા પ્રકારના અર્થનો બોધ થાય છે. તેવા પ્રકારના અર્થને જાણવાનો યત્નથી જનિત હર્ષથી યુક્ત એવી વિચિત્ર પરિણામવાળી ઇચ્છા તે ઇચ્છાયોગ છે. અહીં વિચિત્ર પરિણામવાળી ઇચ્છા કહી તેનો આશય એ છે કે, શાસ્ત્રની વિધિ પ્રમાણે જે લોકો સ્થાનાદિમાં યત્ન કરે છે તેના પ્રત્યે તેને હૈયામાં બહુમાનભાવ પ્રગટે છે, અને પોતાને પણ શાસ્ત્રવિધિ પ્રમાણે કરવાની તીવ્ર અભિલાષા થાય છે. આમ છતાં તેવો પ્રયત્ન તે કરી શકતો નથી, છતાં પોતાના ઉલ્લાસમાત્રથી યત્કિંચિત્ અભ્યાસ આદિરૂપ તે સ્થાનાદિમાં યત્ન કરે છે તે જ ઇચ્છાયોગ છે. અહીંમૂળ ગાથામાં ‘વિપરિણામીની ઇચ્છાને ઇચ્છાયોગ કહેલ છે, તે ઇચ્છાની પ્રધાનતા બતાવવા માટે છે. પરંતુ વાસ્તવિક રીતે તેવી ઇચ્છાથી વિશિષ્ટ સ્વશકિતને અનુરૂપ સ્થાનાદિ વિષયક આચરણા તે જ ઇચ્છાયોગ છે. આ અર્થ પૂ. ઉપાધ્યાયએ સ્વયં Y-૧૦ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ 7 યોગવિંશિકા G યોગવિંશિકામાં કરેલ છે. પ્રવૃત્તિયોગ :- સ્થાનાદિ વિષયક ઇચ્છાયોગવાળો જીવ, અભ્યાસના અતિશયથી જ્યારે શાસ્ત્રમાં જે પ્રકારે વિહિત છે તે જ પ્રકારે સ્થાનાદિયોગને કરી શકે છે, ત્યારે તે પ્રવૃત્તિયોગ બને છે. પ્રવૃત્તિયોગકાળમાં જીવમાં સ્થાનાદિ વિષયક વીર્યનો અતિશય પ્રવર્તે છે, સ્થાનાદિનાં જેટલાં અંગો હોય તે સર્વ અંગોથી યુક્ત ક્રિયા કરતો હોય છે અને તે ક્રિયાને અનુરૂપ સર્વ અવસ્થામાં ઉપશમપ્રધાન તેનું પાલન કરતો હોય છે. તે જે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કરતો હોય તે અનુષ્ઠાનના પ્રારંભથી માંડી સમાપ્તિકાળ સુધી તેના ચિત્તમાં વિશેષ પ્રકારનો ઉપશમભાવ પ્રવર્તતો હોય છે. તેથી તે ક્રિયાઓનાં સર્વ અંગોને છોડીને અન્ય વિષયક ચિત્તનો ઉપયોગ જતો નથી, પરંતુ તે ક્રિયાનાં જ સર્વ અંગોમાં ઉચિત રીતે દૃઢ યત્નથી પ્રવર્તે છે. આ જ પ્રવૃત્તિયોગ છે. થૈર્યયોગ:- છઠ્ઠી ગાથાની શરૂઆતમાં તથા વ્ નો અર્થ એ છે કે, જે પ્રકારે પ્રવૃત્તિમાં પાલન છે તે જ પ્રકારે પાલન સ્થિરયોગમાં છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રવૃત્તિયોગની જેમ જ સ્થાનાદિનું પાલન સ્થિરયોગમાં પણ છે. આમ છતાં પ્રવૃત્તિ કરતાં તેનો ભેદ શું છે તે બતાવતાં કહે છે કે, સેવાતા એવા સ્થાનાદિનું બાધકચિંતારહિત જે સ્થિરપણું પ્રાપ્ત થાય છે તે સ્થિરયોગ જાણવો. અહીં પ્રવૃત્તિ અને સ્થિરયોગમાં એ ભેદ છે કે પ્રવૃત્તિરૂપે સ્થાનાદિયોગ જ્યારે કરાય છે ત્યારે તેમાં સૂક્ષ્મ અતિચાર હોવાની સંભાવના રહે છે, અને તેથી જ પોતાની પ્રવૃત્તિમાં સ્ખલના કરે તેવાં બાધક તત્ત્વોની ચિંતા પ્રવૃત્તિયોગમાં હોય છે. યપિ પ્રવૃત્તિકાળમાં કોઇ બાધક સામગ્રી ન મળે તો સ્ખલના ન પણ હોય, તો પણ સ્થિરયોગ જેવી દૃઢ પ્રવૃત્તિ ત્યાં નથી હોતી. તેથી જ પ્રવૃત્તિયોગવાળાઓને પોતાની પ્રવૃત્તિને બાધક કરનાર નિમિત્તોની ચિંતા હોય છે. આથી જ તેવા નિમિત્તોથી દૂર રહીને તે પ્રવૃત્તિમાં યત્ન કરે છે. આ પ્રવૃત્તિના પુનઃ પુનઃ અભ્યાસને કારણે જ્યારે સ્થિરભાવ આવે છે, ત્યારે બાધક સામગ્રી પણ તેની પ્રવૃત્તિમાં સ્ખલના કરી શકતી નથી. તેથી સ્થિરયોગ તે બાધકચિંતાથી રહિત હોય છે. આથી જ આદ્ય ભૂમિકાવાળા યોગીઓ એકાંતસ્થાને ધ્યાનાદિમાં યત્ન કરતા હોય છે અને સ્થિરયોગવાળા ગામમાં કે જંગલમાં ગમે તે ઠેકાણે ધ્યાનમાં સુદઢ યત્ન કરી શકે છે. સિદ્ધિયોગ :- પ્રવૃત્તિયોગ જ અભ્યાસના અતિશયથી સ્થિરપણાને પામે છે અને સ્થિરપણાને પામેલ સ્થાનાદિયોગ જ અભ્યાસના અતિશયથી જીવની પ્રકૃતિરૂપે બને ત્યારે જ સિદ્ધિયોગરૂપ થાય છે. સિદ્ધયોગી આત્મા જ્યારે ચૈત્યવંદન કે ધ્યાનાદિ અનુષ્ઠાન કરતો હોય ત્યારે તેના સાંનિધ્યમાં રહી અન્ય કોઇ સાધક સ્થાનાદિમાં યત્ન કરતો ૧૩૬ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ 7 યોગવિંશિકાન્ત હોય અને કદાચ તેના સ્થાનાદિમાં શુદ્ધિનો અભાવ વર્તતો હોય તો પણ તે સિદ્ધયોગીના સાંનિધ્યથી તે સિદ્ધયોગી બની જાય છે. અર્થાત્ તે સિદ્ધયોગીના સાંનિધ્યમાં રહીને ચૈત્યવંદન ક્રિયામાં યત્ન કરતો હોય તો તેની ચૈત્યવંદન ક્રિયા સિદ્ધયોગી જેવી બની શકે છે. તેથી તે સિદ્ધયોગી પરગત સ્વસદશ ફલસંપાદક બને છે, એટલે કે પોતાને જે ફળ પ્રાપ્ત થયું છે તેવું જ ફળ બીજાને પ્રાપ્ત કરાવી શકે છે. અને આથી જ સિદ્ધયોગીના સાંનિધ્યમાં રહીને ક્રિયા કરનારને અલ્પ યત્નથી તે ક્રિયાની સિદ્ધિ થાય છે. ત્યાર પછી તે પણ સિદ્ધયોગી જેવો બની જાય છે. આ ચારે ભેદોને સંક્ષેપથી આ રીતે જાણી શકાય (૧) ઇચ્છાયોગની પ્રવૃત્તિ શાસ્ત્રાનુસારી કરાતી હોવા છતાં વિકલતાવાળી હોય છે. આમ છતાં, શાસ્ત્રાનુસારી થવાના અભિમુખ ભાવવાળી હોય છે. (૨) પ્રવૃત્તિયોગ શાસ્ત્રાનુસારે સર્વ અંગોથી યુક્ત પ્રવૃત્તિરૂપે હોય છે. આમ છતાં, વ્યાઘાતક સામગ્રી પ્રવૃત્તિયોગમાં સ્ખલના પેદા કરી શકે છે, તેથી જ ત્યાં બાધકચિંતા હોય છે. (૩) સ્થિરયોગમાં કોઇ બાધક સામગ્રી પ્રવૃત્તિનો વ્યાઘાત કરી શકે નહિ તેવો સ્થિરભાવ હોય છે. - (૪) સિદ્ધિયોગમાં સિદ્ધયોગીને તે ક્રિયા જીવની પ્રકૃતિરૂપે સિદ્ધ થયેલી હોય છે, અને આથી જ તેના વર્તુળને પામનારા જીવોને તેની અસર થાય છે. તેના સાંનિધ્યમાં રહી જે આત્મા યોગ સાધવા યત્ન કરતો હોય તેને સિદ્ધયોગીના બળથી તે અનુષ્ઠાન અલ્પ યત્નથી સિદ્ધ થાય છે, અને તેથી તે સાધક પણ સિદ્ધયોગી બની જાય છે. II૧૭-૫/૬ા અવતરણિકા : પૂર્વમાં સ્થાનાદિના ઇચ્છાદિ ભેદો બતાવ્યા, હવે સ્થાનાદિના આવા ઇચ્છાદિ ભેદ થવાનાં કારણો શું છે? તે બતાવવા માટે કહે છે एए य चित्तरूवा तहा (तह) क्खओवसमजोगओ हुंति । तस्स उ सद्धापीयाइजोगओ भव्वसत्ताणं ॥ ७॥ एते च चित्ररूपास्तथा क्षयोपशमयोगतो भवन्ति । तस्य तु श्रद्धाप्रीत्यादियोगतो भव्यसत्त्वानाम् ||७|| અન્વયાર્થ: મન્વસત્તાળું ય અને ભવ્ય સત્ત્વોના સફ્રાપીયાનાોળો શ્રદ્ધા, પ્રીતિ આદિના For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ યોગવિંશિકા ૧૩૮ યોગથી તા(ત)áગોવરમગામો તેવા પ્રકારના ક્ષયોપશમના યોગને કારણે તસ૩ તેના જ=સ્થાનાદિ યોગના જ, પણ આ ઈચ્છાદિ ભેદો વિત્તવા હુંતિ ચિત્રરૂપવાળા થાય છે. ગાથાર્થ: ભવ્ય સત્ત્વોના શ્રદ્ધા, પ્રીતિ આદિના યોગથી તેવા પ્રકારના ક્ષયોપશમના યોગને કારણે સ્થાનાદિ યોગના જ ઇચ્છાદિ ભેદો ચિત્રરૂપવાળા થાય છે. ભાવાર્થ: પાંચમી અને છઠી ગાથામાં કહ્યું હતું તેમ સ્થાનાદિ પાંચે યોગના સામાન્યથી ઇચ્છાદિ ચાર ભેદો હોઇ શકે છે. દરેક જીવના જુદા જુદા પ્રકારના ક્ષયોપશમના કારણે તેમના સ્થાનાદિ યોગો ઇચ્છાદિ ચાર ભેટવાળા થઇ શકે છે. જીવના શ્રદ્ધા, પ્રીતિ આદિ વિશેષ આશયો જીવમાં જુદા જુદા પ્રકારના ક્ષયોપશમ થવામાં કારણભૂત છે. તેથી એ પ્રાપ્ત થાય છે, અનુષ્ઠાન સંબંધી શ્રદ્ધા, પ્રીતિ આદિના કારણે એક વિશેષ પ્રકારનો ક્ષયોપશમ પ્રગટે છે. તે ક્ષયોપશમને કારણે સ્થાનાદિ વિષયક ઇચ્છાદિ યોગ પ્રગટે છે. તેથી જેમ જેમ શ્રદ્ધા, પ્રીતિ આદિ અતિશય પામે છે, તેમ તેમ ક્ષયોપશમનો અતિશય ભાવ થાય છે, અને જેમ જેમ સયોપશમનો અતિશય ભાવ થાય છે, તેમ તેમ ઇચ્છા આદિ યોગો અતિશયઅતિશય થાય છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે, શ્રદ્ધા, પ્રીતિ આદિ પણ ક્ષયોપશમભાવથી જ પેદા થાય છે અને વળી શ્રદ્ધા, પ્રીતિ આદિને કારણે જ વિશેષ ક્ષયોપશમ ભાવ પણ પેદા થાય છે કે જે ઇચ્છા આદિ યોગનું કારણ બને છે. અહીં ગાથામાં કહ્યું છે કે ક્ષયોપશમભાવથી “સ્થાનાદિના ‘ચિત્રરૂપવાળા ઇચ્છાદિ ભેદો થાય છે. ચિત્રરૂપવાળા એટલે પરસ્પર વિજાતીય અને સ્વસ્થાનમાં પણ અસંખ્ય ભેટવાળા. ઇચ્છાદિ પ્રત્યેક પરસ્પર વિજાતીય તો છે જ એટલે કે શ્રદ્ધા આદિના યોગથી ક્ષયોપશમને કારણે કોઇકને સ્થાનાદિયોગવિષયક ઇચ્છા થાય, તો વળી કોઇકને સ્થાનાદિયોગવિષયક પ્રવૃત્તિ થાય. આમ, ઇચ્છાદિ પરસ્પર વિજાતીય તો થાય પણ ઇચ્છા આદિમાં પણ અસંખ્ય ભેદો પ્રાપ્ત થઇ શકે છે. એટલે કે સ્થાનાદિ યોગનો ઇચ્છા ભેદ પણ અસંખ્ય પ્રકારનો હોઇ શકે છે. શ્રદ્ધા એટલે શાસ્ત્રમાં જે સ્થાનાદિનું વર્ણન છે તેનો સ્થૂલ કે સૂમ બોધ હોવો અને એવો વિશ્વાસ હોવો કે આ સ્થાનાદિને આ પ્રકારે સેવવાથી જ, આ સ્થાનાદિ આત્માને મોક્ષની સાથે યોજે છે, તે સ્થાનાદિ સંબંધી આવા પ્રકારની અંતરંગ રુચિ એ જ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ 7 યોગવિંશિકા પ્રીતિ એટલે પોતાની શક્તિ પ્રમાણે જે સ્થાનાદિનું સેવન થતું હોય ત્યારે તે સ્થાનાદિના કરણમાં હર્ષ. સ્થાનાદિમાં શક્તિ પ્રમાણે યત્ન કરતાં પોતે કાંઇક યોગમાર્ગને સેવે છે તેવા સંવેદનને કારણે જે હર્ષ પેદા થાય છે તે જ પ્રીતિ છે. 6′ ધૈર્ય એટલે સ્થાનાદિયોગ પ્રત્યે જ્યારે રુચિ હોય અને કરણકાળમાં પ્રીતિ હોય ત્યારે તે યોગોને સમ્યગ્ રીતે નિષ્પન્ન કરવા માટે ધૈર્યપૂર્વક થતો દૃઢ યત્ન. ધારણા એટલે જે યોગોનું પોતે સેવન કરતો હોય તેના ઉત્તમ સંસ્કારોને દૃઢ કરવા માટેનો વિશિષ્ટ માનસ ઉપયોગ. ચિત્તની દૃઢ ધારણાપૂર્વક યોગમાર્ગમાં જે દૃઢ સંસ્કારો પડે છે તે ધારણા છે. અનુપ્રેક્ષા એટલે પોતે જે સ્થાનાદિ યોગને સેવતો હોય, તેમાં કેટલા યોગો સમ્યગ્ નિષ્પન્ન કરાયા, કેટલા કરવાના બાકી છે, કેટલી સ્ખલનાઓ થઇ અને તે સ્ખલનાઓને કેવી રીતે યત્ન કરવાથી દૂર કરાય કે જેથી અનુષ્ઠાન સમ્યગ્ રીતે નિષ્પન્ન થાય તેવા પ્રકારની વિચારણા. ૧૩૯ શ્રદ્ધા છે. સ્થાનાદિયોગના સેવનકાળમાં ચિત્તનો જે એકાગ્રભાવ છે તે ધ્યાન કહેવાય છે. અહીં ભવ્યજીવો દ્વારા પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અપુનબંધકાદિને ગ્રહણ કર્યા છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે સ્થાનાદિના ઇચ્છાદિ યોગો અપુનબંધકથી માંડીને દેશવિરતિધર, સર્વવિરતિધર સુધી હોય છે. આવું લેવાનું કારણ એ છે કે ગાથા નં - ૩માં કહેલ કે વ્યવહારનયપ્રધાનદષ્ટિવાળા યોગના બીજમાત્રને પણ યોગરૂપે કહે છે. આનાથી એ ફલિત થાય કે નિશ્ચયનયની દષ્ટિથી વિચારીએ તો પાંચમા ગુણસ્થાનકથી જ સ્થાનાદિના ઇચ્છાયોગાદિ પ્રાપ્ત થાય છે, અને અપુનર્બંધક અને સમ્યગ્દષ્ટિમાં સ્થાનાદિના ઇચ્છાયોગ નથી પરંતુ બીજમાત્ર છે. અને વ્યવહારનયની દષ્ટિથી અપુનબંધકથી માંડીને સર્વવિરતિ સુધી સર્વને તે તે ભૂમિકાના સ્થાનાદિના ઇચ્છાયોગ હોઇ શકે છે. આમ, વ્યવહારનયને સામે રાખીને જ મૂળ ગાથાના ભવ્ય સત્ત્વ શબ્દથી અપુનબંધક શબ્દનું ઉપાધ્યાયજી મહારાજાએ ગ્રહણ કરેલ છે. ||૧૭-૭૫ અવતરણિકા: પૂર્વની ગાથામાં ઇચ્છાદિ યોગોના હેતુભેદોને બતાવ્યા. હવે ઇચ્છાદિ યોગોના કાર્યભેદને બતાવે છે - अणुकंपा निव्वेओ संवेगो होइ तह य पसमुत्ति । एएसिं अणुभावा इच्छाईणं जहासंखं ॥८॥ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ થાય છે. 7 યોગવિશિકાઈ अनुकंपा निर्वेदः संवेगो भवति तथा च प्रशम इति । एतेषामनुभावा इच्छादीनां यथासंख्यम् 11211 અન્વયાર્થ: સિં ક્ચ્છાફળ આ ઇચ્છાદિ યોગોનાં અનુષા નિજેઓ સંવેગો તદ્દ ય પણમુ ત્તિ અનુકંપા, નિર્વેદ, સંવેગ તથા પ્રશમ એ પ્રમાણે નાસવું અનુમાવા ક્રમ પ્રમાણે કાર્યો હોદ્દ થાય છે. ગાથાર્થ: ભાવાર્થ: આ ઇચ્છાદિ યોગોનાં અનુકંપા, નિર્વેદ, સંવેગ તથા પ્રશમ ક્રમ પ્રમાણે કાર્યો १४० પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકથી જીવમાં સ્થાનાદિ વિષયક ઇચ્છા આદિ ચાર યોગો પ્રગટે છે. આ ઇચ્છા આદિ યોગોનાં અનુક્રમે ચાર કાર્યો પણ પ્રગટે છે. ઇચ્છાયોગનું કાર્ય અનુકંપા, પ્રવૃત્તિયોગનું કાર્ય નિર્વેદ, ધૈર્યયોગનું કાર્ય સંવેગ અને સિદ્ધિયોગનું કાર્ય પ્રશમ છે. અનુકંપા એટલે દ્રવ્ય અને ભાવથી પોતાની શક્તિ પ્રમાણે દુઃખી જીવોનાં દુઃખને દૂર કરવાની ઇચ્છા. દ્રવ્યથી અનુકંપા દ્વારા બાહ્ય દુઃખ દૂર કરાય છે અને ભાવથી અનુકંપા દ્વારા “દુઃખી જીવ સંસારથી પાર પામો” તેવી ઇચ્છાથી તેને સન્માર્ગની પ્રાપ્તિ કરાવાય છે. આવી વિશિષ્ટ અનુકંપા ઇચ્છાયોગવાળાને હોય છે. સંસારની નિર્ગુણતાના જ્ઞાનને કારણે સંસાર પ્રત્યે વિરક્તતા પેદા થવી એ નિર્વેદ છે. આ નિર્વેદનો વિશિષ્ટ પરિણામ પ્રવૃત્તિયોગવાળાને થાય છે. મોક્ષની ઇચ્છા એ સંવેગ છે, જે થૈર્યયોગવાળાને વિશિષ્ટ થાય છે. ક્રોધ અને વિષયતૃષ્ણાના ઉપશમનો પરિણામ એ પ્રશમ છે, જે સિદ્ધિયોગવાળાને વિશિષ્ટ થાય છે. પાંચમા ગુણસ્થાનકથી પૂર્વેના જીવો જે સ્થાનાદિમાં યત્ન કરે છે તે બીજમાત્ર હોય છે. તેથી તેના કાર્યભૂત અનુકંપા આદિના પરિણામો પણ સામાન્ય ભૂમિકાના હોય છે. પરંતુ પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકવી જીવોમાં જ્યારે ઇચ્છા આદિ યોગો પ્રગટે છે ત્યારે તેઓમાં વિશેષ પ્રકારના અનુકંપા આદિ ભાવો પ્રગટે છે. II૧૭-૮II For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ યોગવિંશિકાd અવતરણિકા: પૂર્વમાં સ્થાનાદિના ૨૦ ભેદો બતાવ્યા, ત્યાર પછી ઇચ્છા, પ્રવૃત્તિ આદિ ચાર ભેદોના હેતુભેદો ગાથા - ૭ માં બતાવ્યા અને ગાથા-૮ માં તે ઇચ્છાદિનાં કાર્યો બતાવ્યાં. હવે તે ૨૦ ભેદોનું ચૈત્યવંદનમાં સામાન્યથી સમ્ય યોજન બતાવવા અર્થે પ્રથમ કેવો જીવ તેનું સભ્ય યોજન કરી શકે છે તે બતાવે છે - एवं ठियम्मि तत्ते नाएण उ जोयणा इमा पयडा । चिइवंदणेण णेया नवरं तत्तत्रुणा सम्मं ।।९।। एवं स्थिते तत्त्वे ज्ञातेन तु योजनेयं प्रकटा । चैत्यवन्दनेन ज्ञेया केवलं तत्त्वज्ञेन सम्यक् ॥९॥ અqયાર્થ: પર્વ તને કિમિ આ પ્રકારે તત્વ વ્યવસ્થિત હોતે છતે-પૂર્વમાં વર્ણન કરાયું તેમ સ્થાનાદિ પાંચના ઇચ્છાદિ ચાર ભેદ દ્વારા યોગના વીસ ભેદરૂપ તત્વ વ્યવસ્થિત હોતે છતે વિવંતો ના દષ્ટાંતરૂપ ચૈત્યવંદન દ્વારા મા પડી ગયા આ પ્રકટ યોજના નવર કેવળ તત્તગુ તત્ત્વને જાણનારાઓને સમ્મ સમ્યગ્ર યા જણાય છે. ક ૩ પાદપૂર્તિ માટે લાગે છે. ગાથાર્થ: પૂર્વમાં વર્ણન કરાયું તેમ સ્થાનાદિ પાંચના ઈચ્છાદિ ચાર ભેદ દ્વારા યોગના વીસ ભેદરૂપ તત્ત્વ વ્યવસ્થિત હોતે છતે, દષ્ટાંતરૂપ ચૈત્યવંદન દ્વારા આ પ્રગટ યોજના માત્ર તત્ત્વને જાણનારાઓને સમન્ જણાય છે. ભાવાર્થ: પૂર્વની ગાથાઓમાં સ્થાનાદિના ઇચ્છાદિ ભેદો દ્વારા વીસ ભેદો, તેનાં કારણો અને તેનાં કાર્યો બતાવ્યાં. આ પ્રકારે યોગવિષયક તત્ત્વ વ્યવસ્થિત છે. હવે તે સ્થાનાદિ યોગોને પોતે જે ચૈત્યવંદનની ક્રિયા કરે છે તેમાં પ્રગટ રીતે કોણ યોજી શકે તે બતાવતાં કહે છે કે - આ વીસ ભેદોના પારમાર્થિક સ્વરૂપને જે જાણતો હોય તે જ કેવલ ચૈત્યવંદનમાં તેને સમ્યક જોડી શકે. કોઇ જીવને સ્થાનાદિયોગના ભેદોનું વર્ણન સાંભળવા મળે તો તેને પ્રથમ સામાન્ય બોધ થાય છે. ત્યાર પછી તે સ્થાનાદિ યોગનો યત્ન કઈ રીતે આત્મકલ્યાણનું કારણ બને For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ 7 યોગવિંશિકા ઉ ૧૪૨ તેને યુક્તિથી વિચારવા પ્રયત્ન કરે. એ પછી તેને પોતાના આચરણમાં જોડવા માટે સમ્યગ્ યત્ન કરે તો પ્રાયઃ કરીને તે જીવને સ્થાનાદિ યોગોનું તત્ત્વ યથાર્થ જણાય છે. આથી જ કહ્યું છે કે - आगमेनानुमानेन योगाभ्यासरसेन च I त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ १०१ ॥ ( योगदृष्टिसमुच्चय ) (આગમથી, અનુમાનથી અને યોગાભ્યાસના અતિશયથી ત્રણ પ્રકારની પ્રજ્ઞાને જોડતો એવો યોગી ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે.) સ્થાનાદિ યોગના યથાર્થ જ્ઞાનથી તત્ત્વને જાણનાર જીવ પોતાનાથી કરાતી ચૈત્યવંદનની ક્રિયા ઇચ્છાદિમાંથી કયા ભેદવાળી છે તે નક્કી કરી શકે છે અને તદનુસાર વિશિષ્ટ યોગ માટે વિશિષ્ટ પ્રયત્ન પણ કરી શકે છે. જે લોકો બોધ મેળવવા તે પ્રકારનો યત્ન કરતા નથી તેઓ પોતાની ક્રિયામાં સ્થાનાદિનું સમ્યગ્ યોજન કરી શકતા નથી. આટલું કહ્યા પછી ગ્રંથકારને આગળની ગાથાઓમાં દૃષ્ટાંતરૂપ ચૈત્યવંદનમાં સ્થાનાદિની પ્રગટ યોજના બતાવવી છે. આથી જ તેમનું કહેવું છે કે તે યોજનાને જાણવા માટે જે સમ્યગ્ યત્ન કરે તે જ પોતાની ક્રિયાને સ્થાને જોડી શકશે. II૧૭-૯લા અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે તત્ત્વનો જાણનાર જ ચૈત્યવંદનના દૃષ્ટાંતથી પ્રગટ એવી આ સ્થાનાદિ યોજનાને સમ્યક્ જાણે છે. હવે તે સ્થાનાદિ ૨૦ ભેદોની યોજનાને સામાન્યથી બતાવતાં કહે છે - अरहंतचेइयाणं करेमि उस्सग्ग एवमाईयं । सद्धाजुत्तस्स तहा होइ जहत्थं पयन्नाणं ॥१०॥ अर्हच्चैत्यानां करोम्युत्सर्गमेवमादिकम् 1 श्रद्धायुक्तस्य तथा भवति यथार्थं पदज्ञानम् ॥१०॥ एयं चत्थालं बणजोगवओ पायमविवरीयं तु । इयरेसिं ठाणाइसु जत्तपराणं परं सेयं ॥११॥ एतच्चार्थालम्बनयोगवतः प्रायोऽविपरीतं तु इतरेषां स्थानादिषु यत्नपराणां परं श्रेयः ||૬|| 1 અન્વયાર્થ: (પરિશુદ્ધ પદ ઉચ્ચારણમાં દોષ ના હોય ત્યારે) સદ્ધાળુત્તÆ શ્રદ્ધાયુક્તને For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪3 0 યોર્ણાવિંશિકાd. અરિહંતરેફયા કરેમિ ૩ વમાર્ચ “અરિહંત ચેઇઆણં કરેમિ કાઉસ્સગ્ગ” એ છે આદિમાં જેને (એવા ચૈત્યવંદન દંડક વિષયક) તહીં તે પ્રકારે જે પ્રકારે પરિશુદ્ધ સૂત્ર બોલાયું છે તે પ્રકારે ગહત્યં પન્ના હોદ્દ યથાર્થ પદજ્ઞાન થાય છે. ||૧૦|| અqયાર્થ: પર્વર અને આકચૈત્યવંદન દંડક વિષયક પરિશુદ્ધ પદજ્ઞાન અત્યાdવાનો વિમો અર્થ અને આલંબનયોગવાળાને પાય પ્રાયઃ વિવરીયં તુ અવિપરીત જ થાય છે. એટલે કે તેઓને મોક્ષરૂપી ફળ તે જ ભવમાં મળે છે. સાસુ નત્તપરા ય િ(જ્યારે) સ્થાનાદિમાં યત્નપરાયણ (પરંતુ અર્થ અને આલંબન યોગના અભાવવાળા છે) તેવા ઇતરોને પરસેવે (આ પદજ્ઞાન) માત્ર શ્રેયસ્કારી થાય છે. [૧ ગાથાર્થ: પરિશુદ્ધ પદ ઉચ્ચારણમાં દોષ ન હોય ત્યારે શ્રદ્ધાયુકતને “અરિહંત ચેઇઆગ કરેમિ કાઉસ્સગ્ગ” એ છે આદિમાં જેને એવા ચૈત્યવંદન દંડક વિષયક, તે પ્રકારે=જે પ્રકારે પરિશુદ્ધ સૂત્ર બોલાયું છે તે પ્રકારે, યથાર્થ પદજ્ઞાન થાય છે. અને ચૈત્યવંદન દંડક વિષયક પરિશુદ્ધ પદજ્ઞાન અર્થ અને આલંબનયોગવાળાને પ્રાયઃ કરીને અવિપરીત જ થાય છે, એટલે કે પ્રાયઃ કરીને તેમને મોક્ષરૂપી ફળ તે ભવમાં જ મળે છે. જ્યારે સ્થાનાદિમાં જેઓ યત્નપરાયાણ છે પરંતુ અર્થ અને આલંબનયોગના અભાવવાળા છે તેવા ઇતરોને આ પદજ્ઞાન માત્ર શ્રેયસ્કારી થાય છે. ભાવાર્થ: ચૈત્યવંદનનાં સૂત્રોનાં પદોનું ઉચ્ચારણ જ્યારે અત્યંત પરિશુદ્ધ થાય છે ત્યારે શ્રદ્ધાવાન આત્માને કોઈ પણ જાતની ભ્રાન્તિ વગરનું યથાર્થ પદજ્ઞાન થાય છે. યથાર્થ પદજ્ઞાન એટલે તે પદોના સામાન્ય અર્થબોધપૂર્વક પદોનું યથાર્થ જ્ઞાન. આ જ્ઞાન ભ્રાન્તિ વગરનું થવું એટલે શાસ્ત્રમાં જે પ્રકારે તે શબ્દો કહેવાયા હોય તે પ્રકારનો તે પદોનો બોધ. આવું પદજ્ઞાન કરવા માટે દરેક સૂત્રોની સંપદા, હૃસ્વ, દીર્ઘ, કુત, ઉદિત, અનુદિત, સ્વરિત આદિના જ્ઞાન સહિત પદના સામાન્ય અર્થનો બોધ જરૂરી છે. જે આત્માને આવું જ્ઞાન હોય તે આત્મા જો માનસિક યત્નપૂર્વક સાંભળતો હોય અને ઉચ્ચારણ પરિશુદ્ધ થતું હોય તો તે આત્માને યથાર્થ પદજ્ઞાન થાય છે. પદોનું પરિશુદ્ધ ઉચ્ચારણ થાય ત્યારે કોઇપણ આત્માને તેનું યથાર્થ પદજ્ઞાન નથી થતું, પરંતુ શ્રદ્ધાયુકત આત્માને જ થાય છે. શ્રદ્ધાયુક્ત જીવ એટલે ભગવાનના For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ 0 યોગવિંશિકા . વચનાનુસાર ક્રિયા કરવાની રુચિવાળો જીવ. ટીકાકારે ક્રિયા પ્રત્યે આસ્તિષ્પવાળા જીવને શ્રદ્ધાયુક્ત કહ્યો છે. આનાથી એ જણાય છે કે જે આત્માને ચૈત્યવંદનની ક્રિયા પ્રત્યે માર્ગાનુસારી રુચિ હોય, તે રુચિના કારણે જ ભગવાનના વચનાનુસાર ચૈત્યવંદન કરવાની ઇચ્છા હોય, અને જ્યારે ચૈત્યવંદનનાં સૂત્રોનું પોતે શુદ્ધ ઉચ્ચારણ કરતો હોય કે અન્ય કોઈ ઉચ્ચારતું હોય ત્યારે પોતે ઉપયોગપૂર્વક સાંભળતો હોય, તે જ આત્માને યથાર્થ પદજ્ઞાન થાય છે. શ્રદ્ધા વગરનો આત્મા શુદ્ધ વર્ગોના ઉચ્ચારપૂર્વક સૂત્ર બોલતો હોય અને તે સૂત્રોનાં પદોમાં ઉપયોગવાળો હોય તો પણ તેને યથાર્થ પદજ્ઞાન થતું નથી, કેમ કે તેની મૂળ રુચિ જ અતત્ત્વ પ્રત્યે હોય છે. તેથી શબ્દાર્થ સ્થૂલ વ્યવહારથી યથાર્થ જાણે છે તો પણ વીતરાગભાવથી તદ્દન વિપરીત રુચિ હોવાથી તેનું જ્ઞાન દૂર-દૂરવતી પણ મોક્ષ સાથે જોડાયેલું નથી હોતું. આવા આત્મામાં પદજ્ઞાનની વ્યાવૃત્તિ કરવા માટે જ કહ્યું છે કે શ્રદ્ધાયુકત જીવને જ યથાર્થ પદજ્ઞાન થાય છે. ચૈત્યવંદનનાં સૂત્રોનું આ યથાર્થ પદજ્ઞાન અર્થ અને આલંબનયોગવાળા જીવો માટે પ્રાયઃ કરીને અવિપરીત બને છે, એટલે કે તેઓને આ યથાર્થ પદજ્ઞાન પ્રાયઃ કરીને તે જ ભવમાં મોક્ષરૂપી ફળને આપે છે. અર્થ અને આલંબનયોગવાળા જીવો એટલે અર્થ અને આલંબનમાં વિશેષ પ્રકારના માનસિક યત્નરૂપ પ્રણિધાનવાળા જીવો. અર્થ એટલે ‘ઉપદેશપદમાં બતાવાયેલ પદાર્થ, વાક્યર્થ, મહાવાક્ષાર્થ અને ઔદમ્પર્ધાર્થ સુધીનું પરિશુદ્ધ જ્ઞાન. તેમાં જેનો માનસિક પ્રયત્ન ચાલુ હોય, તે આત્મા અર્થયોગવાળો કહેવાય. વાચના દ્વારા પદાર્થ - વાક્ષાર્થ - મહાવાક્ષાર્થ અને ઔદંપર્યાર્થ સુધીનો બોધ ગુરુ કરાવે છે. ગ્રહણ કરેલ તે સૂત્રના ઔદંપર્યાર્થ સુધીના અર્થને સાંભળ્યા પછી તેમાં કોઇ સ્થાનમાં થયેલી શંકાઓનું પૃચ્છના દ્વારા નિરાકરણ કરાય છે. આ રીતે વાચના-પૃચ્છના દ્વારા કરાયેલો બોધ યોગ્ય શ્રોતાને ઔદંપર્યાર્થ સુધીના બોધનું કારણ બને છે. જેને તે પ્રકારનો ઐદંપર્યાર્થ સુધીનો બોધ થઇ જાય છે તે આત્મા તે બોધને જ પરાવર્તન દ્વારા સ્થિર કરે છે. તે સ્થિર થયેલા ઔદંપર્યાર્થ સુધીના બોધને જ ક્રિયાકાળમાં અનુપ્રેક્ષા દ્વારા જોડવામાં આવે તો તે આત્મા અર્થના ઉપયોગવાળો કહેવાય છે. આમ, અનુપ્રેક્ષાથી યુક્ત ક્રિયા જેની હોય તે આત્મા અર્થઉપયોગવાળો કહેવાય. અર્થઉપયોગવાળો આત્મા ક્રિયાકાળમાં કંઈ તે પદોના વાક્યાર્થ, મહાવાક્યાર્થ આદિની વિચારણા નથી કરતો હોતો, પરંતુ પૂર્વે વાક્યર્થ આદિના ક્રમથી જે ઔદંપર્યાર્થિને ગ્રહણ કર્યો હોય છે, તે જ ઐદંપર્યાર્થને શબ્દ દ્વારા બુદ્ધિમાં ઉપસ્થિત કરે છે. આના દ્વારા For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ 7 યોગવિંશિકા તેનો ઉપયોગ શબ્દોના પારમાર્થિક અર્થને સ્પર્શે છે. આથી જ તેનો સૂત્રોચ્ચારણમાં ઉપયોગ વિલંબ વગર ક્રમસર ચાલે છે. આલંબનયોગવાળા જીવો એટલે ચૈત્યવંદન અનુષ્ઠાનના જે તે દંડકકાળમાં તે તે આલંબનીય એવા તીર્થંકરાદિની મુદ્રા દ્વારા વીતરાગભાવને ઉપસ્થિત કરવા માટે માનસયત્ન કરતા જીવો. પ્રથમ દંડકમાં જે તીર્થંકરની પ્રતિમા સમક્ષ ચૈત્યવંદન કરાય છે તેમાં એક તીર્થંકરની મુદ્રા દ્વારા વીતરાગભાવને ઉપસ્થિત કરવાનો યત્ન કરાય છે. બીજા દંડકમાં ચોવીસે તીર્થંકરોની લોકોત્તમતાને સ્મૃતિમાં લાવીને એના આલંબન દ્વારા તીર્થંકરના ગુણોમાં લીન થવાનો યત્ન કરાય છે. ત્રીજા દંડકમાં પ્રવચનની ઉપકારકતા, તેની લોકોત્તરતા અને તેનું ગાંભીર્ય યાદ કરીને પ્રવચનના આલંબન દ્વારા તેના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન કરાય છે. ચોથા દંડકમાં સમ્યગ્દષ્ટિ શાસનના અધિષ્ઠાયક દેવોનું સ્મરણ કરી તેમના આલંબન દ્વારા સાધનામાં સહાયક થવાની પ્રાર્થના કરાય છે. આ દરેક દંડકકાળમાં જે આત્મા અર્થ અને આલંબનમાં સમ્યગ્ યત્ન કરી શકે છે તે આત્માને તેનાથી નિષ્પાદ્ય ભાવોનું સમ્યગ્ સ્ફુરણ થાય છે. આવા ઉપયોગવાળો જીવ અર્થ અને આલંબનયોગવાળો કહેવાય છે. આવા પ્રકારના અર્થ અને આલંબનયોગવાળાને ચૈત્યવંદનના સૂત્રનું યથાર્થ પદજ્ઞાન પ્રાયઃ કરીને અવિપરીત થાય છે. એટલે કે આ યથાર્થ પદજ્ઞાન મોક્ષરૂપ પોતાનું ફળ આપીને જ રહે છે. આથી જ અર્થ અને આલંબનયોગવાળાનું યથાર્થ પદજ્ઞાન પોતાના ફળ સાથે વ્યભિચારી નથી હોતું. તેઓનું ચૈત્યવંદન મોક્ષની સાથે એકવાક્યતાના ઉપયોગવાળું હોય છે. આ ઉપયોગના સંસ્કારોથી ફરી ફરી તે વિશેષ પ્રકારના ભાવો પેદા કરી શકે છે અને ક્રમે કરીને આ સંસ્કારોના પ્રકર્ષથી જ તે એ જ ભવમાં વીતરાગ પણ બની શકે છે. અર્થ અને આલંબનયોગમાં ઉપયોગવાળો પણ જીવ જો મોક્ષ પ્રત્યે પ્રતિકૂળ એવા નિકાચિત કર્મોવાળો હોય તો તેનું યથાર્થ પદજ્ઞાન પણ તે જ ભવમાં મોક્ષસાધક નથી બનતું. આ કારણથી જ પ્રાયઃ કરીને અવિપરીત છે એવું કહ્યું છે. નિકાચિત કર્મોવાળાઓનો અર્થ અને આલંબનમાં તે પ્રકારનો યત્ન હોવાને કારણે મોક્ષની સાથે તેમનું એકવાક્યતાનું પ્રતિસંધાન હોવા છતાં એ જ ભવમાં મોક્ષરૂપ ફળ સુધી તેઓ જઇ શકતા નથી. આથી જ તેમનું ચૈત્યવંદન તે જ ભવમાં મોક્ષરૂપ ફળ આપી શકતું નથી. વળી જેમના કર્મ સોપક્રમ હોય છે, તેવા આત્માઓ જો અર્થ અને આલંબનયોગવાળા હોય તો તેઓ તે જ ભવમાં મોક્ષે જાય છે. ૪ આ સિવાયના લોકોમાં એટલે કે જેઓ અર્થ અને આલંબનમાં યત્ન કરી શકતા નથી પરંતુ યત્ન કરવાની તીવ્ર સ્પૃહાવાળા છે, અને સાથે સાથે સ્થાન અને ઊર્ણયોગમાં For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ 7 યોગવિંશિકા 7 १४५ યત્નપરાયણ છે, તેઓનું ચૈત્યવંદન માત્ર શ્રેયસ્કારી છે; એટલે કે પરંપરાએ ભાવચૈત્યવંદનની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બની શકે એવું છે, પરંતુ અત્યારે તે મોક્ષની સાથે સીધું જોડાયેલું નથી. આ વિષમ કાળમાં તો અર્થ અને આલંબનની સ્પૃહાવાળા અને સ્થાનાદિમાં યત્નપરાયણ જીવો પ્રાયઃ કરીને બહુ ઓછા હોય છે. તો પણ જે લોકોમાં સ્થાનાદિમાં યત્ન લેશ પણ છે, તેઓનું પણ ચૈત્યવંદન અનુષ્ઠાન દૂર-દૂરવર્તી પણ શ્રેયસ્કારી તો છે જ.||૧૭-૧૦/૧૧/ અવતરણકા : પૂર્વની ગાથામાં બતાવ્યું કે કોને સ્થાનાદિયોગ ઇષ્ટફળવાળો થાય છે અને કોને માત્ર શ્રેયસ્કારી થાય છે. હવે સ્થાનાદિના અભાવવાળા જીવોને આ ચૈત્યવંદન અનુષ્ઠાન આપવામાં આવે તો વિપરીત ફળવાળું થાય કે નિષ્ફળ થાય છે. તેથી જેઓમાં લેશથી પણ સ્થાનાદિયોગ ન હોય તેવાઓને ચૈત્યવંદનનું પ્રદાન યોગ્ય નથી, એવા પ્રકારનો ઉપદેશ આપતાં કહે છે - इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ । ता अणुरूवाणं चिय कायव्वो एयविन्नासो ॥१२॥ इतरथा तु कायवासितप्रायमथवा महामृषावादः ततोनुरूपाणामेव कर्तव्य एतद्विन्यासः ॥૬॥ અન્વયાર્થ: ફહરા ૩ વળી ઇતરથા=સ્થાનાદિમાં લેશ પણ યત્નનો અભાવ હોય તો (તે ચૈત્યવંદન) જાયવાસિયપાય અહવા મહામુસાવાઓ કાયવાસિત તુલ્ય અથવા મહામૃષાવાદ છે તા તે કારણથી અનુરૂવાળ નિય યોગ્યોને જ ય વિન્નામો આ=ચૈત્યવંદન સૂત્રનું પ્રદાન નાયબ્લો કરવું જોઇએ. ગાથાર્થ: વળી સ્થાનાદિમાં લેશ પણ યત્નનો અભાવ હોય તો તે ચૈત્યવંદન કાયવાસિત તુલ્ય અથવા મહામૃષાવાદ છે. તે કારણથી યોગ્યોને જ ચૈત્યવંદનનું પ્રદાન કરવું જોઇએ. ભાવાર્થ: પૂર્વની ગાથામાં કોના માટે સ્થાનાદિયોગ ઇષ્ટફળવાળો=અવિપરીત છે અને For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ૧૧. 0 યોíવિશિકાd. કોના માટે શ્રેયસ્કારી છે તે બતાવ્યું. હવે કોના માટે આ અનુષ્ઠાન વિપરીત ફળ આપનાર કે નિષ્ફળ બને છે તે બતાવવું છે. જે લોકોનો સ્થાનાદિમાં લેશ પણ યત્ન નથી હોતો, એટલે કે જ્યારે ચૈત્યવંદનની ક્રિયા બતાવવામાં આવે ત્યારે પણ જેને સંવેગ પેદા ન થાય, કે તે જ રીતે કરવાનું લેશ પણ મન ન થાય, તે જીવો સ્થાનાદિમાં લેશ પણ યત્ન વગરના છે એવું કહી શકાય. જે લોકોની આગળ ઉપદેશક ચૈત્યવંદનની વિધિ યથાર્થ બતાવતા હોય ત્યારે, તે સાંભળીને તે જ રીતે કરવાના જેને ભાવ થાય છે, પરંતુ ભાવપ્રકર્ષ ન હોવાથી કે સૂક્ષ્મ બોધ નહીં હોવાથી કે તથાવિધ પ્રમાદને કારણે ક્રિયાકાળમાં તે સ્થાન, મૌન અને ધ્યાનમાં સભ્ય યત્ન ન કરી શકતા હોય, પરંતુ ઊંડે ઊંડે પણ સમ્યગૂ ચૈત્યવંદન કરવાની ભાવના હોય એવા લોકોનો સ્થાનાદિમાં લેશ પણ યત્ન નથી એવું નહીં કહેવાય. સ્થાનાદિમાં લેશ પાગ યત્ન વગરના જીવો જે ચૈત્યવંદન અનુષ્ઠાન કરે છે તે કાયવાસિત માત્ર હોય છે, કે ઉપલક્ષણથી વાવાસિત હોય છે. તેઓ કાયાથી કે વાણીથી ચૈત્યવંદન કરતા હોય છે, પરંતુ વાસ્તવિક રીતે તેમનામાં મોક્ષને અનુકૂળ ભાવો પેદા કરવા માટેનો કોઇ પણ પ્રકારનો માનસ ઉપયોગ હોતો નથી. આવા જીવો અનનુષ્ઠાનવાળા હોય છે, કેમ કે તેઓનું અનુષ્ઠાન લેશ પણ પ્રણિધાન આશયવાળું નથી હોતું. જે લોકો આલોક કે પરલોકની આશંસાપૂર્વક આવું અનુષ્ઠાન કરતા હોય છે તેઓનું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કે ગરાનુષ્ઠાન હોય છે. વળી આ લોકોના ચૈત્યવંદનને ગ્રંથકારે મહામૃષાવાદ સ્વરૂપ કહ્યું છે. કારણ કે તેઓ “અરિહંત ચેઇયાણં' સૂત્રમાં “કાળે મોળvi .. ગપ્પાને વોસિરામિ” (સ્થાન દ્વારા, મૌનધારા, ધ્યાન દ્વારા હું મારા આત્માનો ત્યાગ કરું છું.)એવી પ્રતિજ્ઞા કરીને તેમ કરવાને બદલે સ્થાનાદિનો ભંગ કરે છે. આમ, તેઓ પોતાની વાણીથી જે બોલે છે તેવું કરતા નથી. એથી જ તેઓનું અનુષ્ઠાન મહામૃષાવાદ કહેવાય છે. વળી આ જ સૂત્રમાં “નિરુવસગ્ગવત્તિયાએ” એવું બોલીને મોક્ષાર્થક પ્રતિજ્ઞાવાળું ચૈત્યવંદન અનુષ્ઠાન તેઓ વિપરીત ભાવથી કરે છે, એટલે કે મોક્ષના બદલે આલોક કે પરલોકની આશંસામાત્રથી કરે છે. તેઓ બોલે છે મોક્ષ માટે અને ભાવ કંઇક વિપરીત જ હોય છે. તેથી તેઓનું ચૈત્યવંદન મહામૃષાવાદરૂપ કહેવાય છે. વળી વિપરીત ભાવથી વિપરીત પ્રણિધાનવાળું હોવાથી આ અનુષ્ઠાન વિપરીત ફળવાળું કહેવાયું છે. આવા અનુષ્ઠાનને ગ્રંથકારે માત્ર મૃષાવાદ ન કહેતાં તેને મહામૃષાવાદ કહ્યું છે. આવું અનુષ્ઠાન કરનારા સ્વયં તો ઊંધું કરે છે પરંતુ તેઓને જોઈને બીજાને પણ એવું થાય કે આ અનુષ્ઠાન તો આવી રીતે પાણ કરાય. આમ, બીજામાં મિથ્યાત્વબુદ્ધિ ઉત્પન્ન કરાવે છે, For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ 7 યોગવિંશિકાઇ ૧૪૮ માટે આવું અનુષ્ઠાન મહામૃષાવાદસ્વરૂપ કહેવાય છે. આ ઉપરાંત કોઇ સામાન્ય સ્થાન સંબંધી વિપરીત બોલવું કે વિચારવું એ મૃષાવાદસ્વરૂપ છે, પરંતુ ધર્મસ્થાનમાં લોકોત્તર સૂત્રો દ્વારા પ્રતિજ્ઞા કંઇક કરવી અને આચરણ કંઇક કરવું એ તો મહામૃષાવાદસ્વરૂપ છે. જે જીવ સ્થાનાદિમાં સમ્યગ્ યત્ન કરે છે પણ મોક્ષાર્થક અનુષ્ઠાન વિપરીત ફળની આશંસાથી કરે છે એનો વિપરીત આશય કહેવાય. વિપરીત આશયથી કરાયેલ ચૈત્યવંદન મહામૃષાવાદસ્વરૂપ તો છે જ, પરંતુ વિપરીત ફળ આપવા દ્વારા તે મૃષાવાદનો અનુબંધ પણ ચલાવે છે. આમ, પરિણામે તે સંસારની વૃદ્ધિનું કારણ બને છે. તેથી જ જેઓનો સ્થાનાદિમાં લેશ પણ યત્ન નથી તેવા જીવોને ચૈત્યવંદનસૂત્ર આપવા યોગ્ય નથી. તે કારણથી યોગ્ય જીવોને જ ચૈત્યવંદન સૂત્રનું પ્રદાન કરવું જોઇએ. II૧૭-૧૨ ૪ અવતરણિકા: પૂર્વની ગાથાના ઉત્તરાર્ધમાં બતાવ્યું કે ચૈત્યવંદનનાં સૂત્રો કોને પ્રદાન કરવાં જોઇએ. એથી ચૈત્યવંદનનાં સૂત્રો આપવા યોગ્ય કોણ છે? એ પ્રકારની આશંકાને સામે રાખીને કહે છે - जे देसविरइजुत्ता जम्हा इह वोसिरामि कार्य ति । सुव्वइ विरईए इमं ता सम्मं चिंतियव्वमिणं ॥ १३॥ ये देशविरतियुक्ता यस्मादिह व्युत्सृजामि कायमिति । श्रूयते विरत्यैतत्तत्सम्यक् चिन्तयितव्यमिदम् ૫૬૩૫ અન્વયાર્થ: ને વેસવિનુત્તા જે દેશવિરતિયુક્ત છે. (તે ચૈત્યવંદન કરવા માટે યોગ્ય છે). નમ્ના જે કારણથી વોસિરામિ ાયં તિ હું કાયાને વોસિરાવું છું, એ પ્રમાણે હ્ર અહીં=ચૈત્યવંદન સૂત્રમાં મુખ્વર્ સંભળાય છે (અને) મં વિન્ફ્રે આ-ચૈત્યવંદન સૂત્રમાં હું કાયાને વોસિરાવું છું એવું જે સંભળાય છે એ, વિરતિ હોતે છતે (સંભવે છે) તા તે કારણથી ફળ સમાં ચિંતિયત્વમ્ આ=દેશવિરતિયુક્ત જ ચૈત્યવંદનના અધિકારી છે, એ સમ્યગ્ ચિંતવન કરવું જોઇએ. ગાથાર્થ: જે દેશવિરતિયુક્ત છે તે ચૈત્યવંદન કરવા માટે યોગ્ય છે. (આવું કેમ? તેનો ઉત્તર આપતાં કહે છે કે-) જે કારણથી “હું કાયાને વોસિરાવું છું” એવું કથન ચૈત્યવંદન સૂત્ર For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ 0 યોગવિંશિકાઓ બોલતાં સંભળાય છે, અને એ કથન વિરતિ હોતે છતે જ સંભવે છે. તેથી દેશવિરતિધર જ ચૈિત્યવંદનના અધિકારી છે એ સમદ્ વિચારવું જોઇએ. ભાવાર્થ : ચૈત્યવંદન સૂત્રમાં “અપ્પાણે વોસિરામિ” એ પ્રકારે સંભળાય છે અને કાયાને વોસિરાવવાની ક્રિયા દેશવિરતિવાળો જ કરી શકે, કેમ કે કાયાને વોસિરાવવી એ કાયગુપ્તિ સ્વરૂપ છે અને કાયગુપ્તિ એ વિરતિનો ભેદ છે. તેથી જે જીવ દેશથી પણ વિરતિધર હોય તે જ કાયાને વોસિરાવી શકે. દેશવિરતિવાળો દેશથી ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને વિધિપૂર્વક ચૈત્યવંદન કરવા માટે યત્ન કરી શકે છે. તેથી દેશવિરતિ ગુણસ્થાનકવાળા ચૈત્યવંદનના અધિકારી છે. અહીં વિશેષ એ છે કે દેશવિરતિવાળા આગમને પરતંત્ર થઈને ચૈત્યવંદનની ક્રિયા કરે છે ત્યારે સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબનમાં યત્ન કરી શકે, અને તેથી તેમનું ચૈત્યવંદન ભાવ ચૈત્યવંદન બને છે અને તે અમૃતઅનુષ્ઠાનરૂપ છે. અહીંયાં કાયાને વોસિરાવવાની ક્રિયા એ છે કે મન-વચન-કાયાના સભ્ય યત્નથી વીતરાગતાની સાથે ચિત્તનું પ્રતિસંધાન થવું. અને દેશવિરતિધર અનુષ્ઠાનકાળમાં અર્થ અને આલંબનમાં ઉપયોગવાળો હોવાને કારણે તે પ્રકારનું પ્રતિસંધાન કરી શકે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ આત્માને સુક્ષ્મબોધ હોવા છતાં ક્રિયામાં અટકાયત પેદા કરનારાં કર્મ હોવાને કારણે તે આગમને પરતંત્ર રહી શકતો નથી. તેથી ઔદંપર્યાર્થિનો પદાર્થ સ્થિર હોય તો પણ ચૈત્યવંદનકાળમાં તે પ્રકારની વીતરાગતાનું પ્રતિસંધાન તે કરી શકતો નથી. તેથી તેનું અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાન બનતું નથી. અપુનબંધકને સ્કૂલ બોધ હોવાથી આ અમૃતઅનુષ્ઠાન બનતું નથી, અને પ્રસ્તુત ગાથામાં મધ્યમ અધિકારીને ગ્રહણ કરેલ હોવાને કારણે ઉપાધ્યાયજી મહારાજાની ટીકાનુસાર તુલાદંડન્યાયથી આદિ અને અંતનું પણ ગ્રહણ કરાયું છે. તેથી દેશવિરતિની પૂર્વમાં અપુનબંધક અને સમ્યગ્દષ્ટિ પણ વ્યવહારથી અધિકારી છે અને પાંચમા ગુણસ્થાનકથી ઉપરના સર્વવિરતિધર પણ પરમ અમૃતઅનુષ્ઠાનમાં તત્પર હોવાને કારણે ચૈત્યવંદન સૂત્રના અધિકારી છે. આનાથી એ ફલિત થાય કે વ્યવહારનયથી અપુનબંધકથી સર્વવિરતિ સુધીના ચૈત્યવંદન સૂત્રના અધિકારી છે, અને નિશ્ચયનય પાંચમાં અને છઠા ગુણસ્થાનકવાળાને ચૈિત્યવંદનના અધિકારી માને છે. ll૧૭-૧3lI For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ 7 યોગવિંશિકાઈ અવતરણિકા: ગાથા ૧૨ માં કહ્યું કે યોગ્યને જ આ ચૈત્યવંદન આપવું જોઇએ, અને ગાથા ૧૩ માં યોગ્ય બતાવતાં દેશવિરતિધરને ગ્રહણ કર્યા. તેથી એ પ્રાપ્ત થાય કે જે લોકો વિધિપૂર્વક ચૈત્યવંદન કરી શકે તેઓને જ ચૈત્યવંદન આપવું જોઇએ અને ત્યાર પછી તુલાદંડન્યાયથી વિધિને સન્મુખ એવા અપુનબંધકને પણ ગ્રહણ કર્યા, પરંતુ જે સર્વથા વિધિને સન્મુખ પણ નથી તેઓને ચૈત્યવંદન આપવાનો નિષેધ કર્યો. ત્યાં કોઇને શંકા થાય કે અવિધિથી પણ ચૈત્યવંદન અનુષ્ઠાન કરનારા હશે તો ભગવાનનું શાસન અટક્યા વિના ચાલ્યા કરશે, અને વિધિપૂર્વક કરી શકે એવાને જ ચૈત્યવંદનનાં સૂત્રો આપવાનો વિચાર કરવામાં આવે તો તો બે-ચાર જણ જ વિધિમાં તત્પર થશે, અને ક્રમે કરીને ચૈત્યવંદનાદિ કરનાર વર્ગની અપ્રાપ્તિ થવાથી ભગવાનના શાસનનો નાશ થશે. તેથી અવિધિવાળું અનુષ્ઠાન પણ આદરણીય છે તેમ માનવું જોઇએ. એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે तित्थस्सुच्छेयाइ वि नालंबणमित्थ जं स एमेव । सुत्तकिरियाइ नासो एसो असमंजसविहाणा ॥१४॥ तीर्थस्योच्छेदाद्यपि नालम्बनमत्र यत्स एवमेव । एषोऽसमंजसविधानात् सूत्रक्रियाया नाश ||૬૪|| ૧૫૦ અન્વયાર્થ: ફત્હ અહીંયાં=અવિધિથી કરાતા અનુષ્ઠાનમાં તિત્ત્વમ્મુ∞યારૂ વિ તીર્થ ઉચ્છેદાદિ પણ નાનંનળમ્ આલંબન નથી ઝં જે કારણથી ભેવ આ રીતે જ=અવિધિ અનુષ્ઠાન કરાયે છતે જ અસમંગવિહાળા અસમંજસનું વિધાન હોવાથી સુત્તવિકરિયાર નાસો સૂત્ર-ક્રિયાનો નાશ છે. (અને) જ્ઞતે-સૂત્ર-ક્રિયાનો નાશ ો આ=તીર્થનો ઉચ્છેદ છે. ગાથાર્થ: અહીંયાં એટલે કે અવિધિથી કરાતા અનુષ્ઠાનમાં તીર્થઉચ્છેદાદિ પણ આલંબન નથી, જે કારણથી અવિધિથી અનુષ્ઠાન કરાયે છતે જ અસમંજસનું વિધાન હોવાથી સૂત્ર-ક્રિયાનો નાશ છે; અને તે સૂત્ર-ક્રિયાનો નાશ જ તીર્થનો ઉચ્છેદ છે. ભાવાર્થ: કોઇને શંકા થાય કે વિધિપૂર્વક કરનારને જ જો ચૈત્યવંદન સૂત્ર આપવાનો અધિકાર For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ યોગવિશિકાd. સ્વીકારવામાં આવે તો ક્રિયાત્મક આચરણાઓ કરનાર બે-ત્રણ જીવો જ મળશે, તેથી તીર્થનો ઉચ્છેદ થશે. તેને ગ્રંથકાર કહે છે કે આ રીતે તીર્થના ઉચ્છેદનું આલંબન ગ્રહણ કરીને પણ અવિધિની ક્રિયા ચાલે, તેમ કહેવું નહીં. કેમ કે અવિધિથી જ ક્રિયાઓ ચલાવવામાં આવે તો સંસારી જીવો વિધિમાં યત્ન કરશે નહીં, અને તેથી અવિધિઆત્મક ક્રિયાઓ ચાલશે, અને તે જ સૂત્રક્રિયાનો વિનાશ છે. તેથી તે સૂત્ર-ક્રિયાના વિનાશરૂપ તીર્થના ઉચ્છેદની પ્રાપ્તિ થશે. અહીં વિશેષ એ છે કે અવિધિથી કરવાની અનુમતિ આપવામાં આવે, કે અવિધિથી કરતા હોય તો તેને રોકવામાં ન આવે તો વિધિપૂર્વક કરનારની પ્રાપ્તિ દુર્લભ થશે, અને મોટા ભાગના જીવો એકબીજાને જોઇને અવિધિથી કરનારા થશે. તેથી સ્કૂલ દષ્ટિથી તો એવું લાગશે કે ક્રિયા કરનારા દ્વારા ભગવાનનું શાસન ચાલે છે, પરંતુ વાસ્તવમાં ભગવાનનું શાસન અવિધિપૂર્વક કરાતી ક્રિયા દ્વારા ચાલતું નથી; કારણ કે તેવી આરાધનાથી આત્માનું હિત થાય નહીં, પરંતુ અવિધિના કારણે અહિતની જ વૃદ્ધિ થાય છે. આમ, અહિતની વૃદ્ધિ દ્વારા તીર્થનો ઉચ્છેદ પ્રાપ્ત થયો તેમ જ માનવું પડશે. કેમ કે તીર્થ તો તેને જ કહેવાય છે કે જે કલ્યાણનું કારણ હોય, જ્યારે આ અવિધિની ક્રિયા તો અહિતનું કારણ હોવાથી ત્યાં તો તીર્થનો ઉચ્છેદ જ છે. અવિધિનો નિષેધ કરવામાં આવે તો ક્રિયા કરનારો વર્ગ ચોક્કસ ઓછો પ્રાપ્ત થાય. પરંતુ અવિધિના નિષેધથી જ થોડો પણ વર્ગ ઉદેશના બળથી વિધિપૂર્વક ક્રિયા કરનાર પ્રાપ્ત થશે અને આવા વર્ગના આલંબનથી જ તીર્થની વૃદ્ધિ થશે. અવતરણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે અવિધિથી થતા અનુષ્ઠાનના નિષેધમાં તીર્થનો ઉચ્છેદ આદિનું આલંબન પાણી લેવું નહીં, કેમ કે અવિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી જ સૂત્રક્રિયાનો વિનાશ થાય છે. હવે તે અવિધિથી કરાતા અનુષ્ઠાન દ્વારા થતા સૂત્ર-ક્રિયાના વિનાશની જ અહિતતાને સ્પષ્ટ બતાવતાં કહે છે - सो एस वंकओ चिय न य सयमयमारियाणमविसेसो। एयं पि भावियव्वं इह तित्थुच्छेयभीरूहिं ॥१५॥ स एष वक्र एव न च स्वयंमृतमारितानामविशेषः । एतदपि भावयितव्यमत्र तीर्थोच्छेदभीरुभिः ॥१५।। અન્વયાર્થ: તો પણ તે આ=સૂત્રક્રિયાનો વિનાશ વેવમો જિય વક જ છે દુરન્ત Y-૧૧ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ 7 યોગવિંશિકા ત દુઃખફળવાળો જ છે. (અહીં કોઇ એમ કહે કે ગુરુ તો વિધિની જ પ્રરૂપણા કરે છે. માત્ર અવિધિનો નિષેધ કરવામાં તેમને માર્ગનો લોપ દેખાય છે, તેથી અવિધિનો નિષેધ કરતા નથી. તેથી શિષ્ય જે અવિધિ કરે એમાં ગુરુને કોઇ દોષ લાગતો નથી. આવી શંકાનું નિરાકરણ કરતાં કહે છે-) ન ય સયમયમાંીિયાળમવિષેસો પોતાની મેળે મરેલો હોય કે બીજા દ્વારા મારવામાં આવ્યો હોય તે બન્નેમાં સમાનતા નથી પરંતુ બંનેમાં ભેદ છે. (જે વ્યક્તિ સ્વયં અવિધિમાં પ્રવૃત્ત હોય તેણે સ્વયં સૂત્ર-ક્રિયાનો વિનાશ કર્યો છે, આથી તે સ્વયં મરેલા જેવો છે; અને ગુરુની અવિધિની પ્રરૂપણાથી કે અવિધિ પ્રત્યેની ઉપેક્ષાથી શ્રોતા અવિધિમાં પ્રવર્તે, તો ત્યારે જે સૂત્ર-ક્રિયાનો વિનાશ થાય છે એમાં ગુરુ પણ નિમિત્તકારણ બને છે. તેથી તે સૂત્રક્રિયાના વિનાશનું અનિષ્ટ ફળ ગુરુ પણ પ્રાપ્ત કરે છે. તેથી એના સંબંધમાં એવું કહેવાય કે એ બીજા દ્વારા મરાયેલા છે.) હૈં. અહીં=ભગવાનના શાસનને અવિચ્છિન્ન ચલાવવા માટે અવિધિને પણ ચલાવવી જોઇએ એમ જે પૂર્વપક્ષી કહે છે, તે વિષયમાં તિત્યુદ્ધેયમી ર્ફેિ તીર્થઉચ્છેદના ભીરુઓ વડે છ્યું પિ માવિયવ્યું આ પણ ભાવન કરવું જોઇએ. =ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ પણ ભાવન કરવું જોઇએ. ગાથાર્થ: = ૧૫૧ સૂત્ર-ક્રિયાનો વિનાશ વક્ર જ છે, દુરન્ત દુઃખફળવાળો જ છે. પોતાની મેળે મરેલો હોય કે બીજા દ્વારા મારવામાં આવ્યો હોય તે બંનેમાં સમાનતા નથી, પરંતુ બંનેમાં ભેદ છે. તીર્થઉચ્છેદના ભીરુઓ વડે ભગવાનના શાસનને અવિચ્છિન્ન ચલાવવા માટે અવિધિને પણ ચલાવવી જોઇએ એમ જે પૂર્વપક્ષી કહે છે, તે વિષયમાં આ પણ ભાવન કરવું જોઇએ. =ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ પણ ભાવન કરવું જોઇએ. ભાવાર્થ: સૂત્ર-ક્રિયાનો વિનાશ વક્ર જ છે તેમ કહ્યું તેનાથી એ કહેવું છે કે, સ્વશક્તિ પ્રમાણે વિધિપૂર્વક કરાયેલી સૂત્ર-ક્રિયાથી જીવને કર્મનાશરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ સ્વરુચિ પ્રમાણે જેમ તેમ સૂત્ર-ક્રિયા કરવામાં આવે તો સૂત્ર પ્રત્યે અનાદરનો ભાવ પ્રગટે છે. અને સૂત્ર તે સર્વજ્ઞના વચનરૂપ છે તેથી સર્વજ્ઞ પ્રત્યે પણ અનાદર ભાવ પ્રગટે. જેથી તે ક્રિયા કરીને જ પાપબંધની પ્રાપ્તિ થાય. સૂત્ર પ્રત્યેનો અનાદરભાવ મિથ્યાત્વને દૃઢ કરે છે. આ કારણે જેમ તેમ ક્રિયા કરનાર જીવ દુરંત સંસારને પામે છે. તેથી તેની ક્રિયાથી તીર્થનું રક્ષણ થતું નથી પણ તીર્થનો નાશ જ થાય છે. કેમ કે જીવને તારે તે તીર્થ કહેવાય, પણ તેની For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ 7 યોગવિંશિકા7 અવિધિથી કરાતી ક્રિયા તો તેના માટે સંસારની વૃદ્ધિનું કારણ બને છે. તેથી તે ક્રિયા તીર્થરૂપ રહેતી નથી. આમ, જે ક્રિયા તીર્થ સ્વરૂપ હતી તેનો ઉચ્છેદ થાય છે, તેથી તીર્થનો નાશ થાય છે. અહીં કોઇને પ્રશ્ન થાય કે મોટા ભાગના જીવો અવિધિ કરનારા હોય છે અને અવિધિનો નિષેધ સાંભળીને અલ્પ સત્ત્વવાળા જીવો ક્રિયાનો ત્યાગ કરે છે. તેથી ગુરુ સૂત્ર-ક્રિયા કરવાની પ્રરૂપણા કરે પણ અવિધિના નિષેધમાં ગુરુ પ્રયત્ન ન કરે તો શો વાંધો? તેવા મંતવ્યના જવાબમાં કહે છે કે, જો ગુરુ અવિધિનો નિષેધ ન કરે તો કેટલાક યોગ્ય જીવો પણ અવિધિનો ત્યાગ કરી વિધિમાં પ્રયત્ન કરશે નહીં. ત્યાં કોઇને પ્રશ્ન થાય કે તેવા જીવો વિધિમાં પ્રવૃત્તિ ન કરે તેમાં ગુરુને શો દોષ છે? તો કહે છે કે તેવા જીવોની વિપરીત ક્રિયા પ્રત્યે ઉપેક્ષા કરીને ગુરુ તેવા જીવોના ભાવમૃત્યુના કારણ બને છે. તે બતાવવા માટે જ કહે છે કે સ્વયં મૃત અને બીજા વડે મારિતમાં ફરક છે. જે લોકો સ્વયં અવિધિથી ક્રિયા કરી રહ્યા છે, તેઓ પોતાની મેળે નાશ પામે છે; પરંતુ યોગ્ય જીવોને અવિધિથી અટકાવવા માટે ગુરુએ ઉપેક્ષા કરી, તેથી તેઓના નાશ પ્રત્યે ગુરુ કારણ બને છે. તેથી જે લોકો સ્વયં અવિધિ કરીને મૃત્યુ પામે છે તેઓના વિનાશમાં તેઓનું કર્મ જ કારણ છે, જ્યારે યોગ્ય જીવો અજ્ઞાનને કારણે અવિધિમાં યત્ન કરી રહ્યા છે તેમાં તેઓનું કર્મ જેમ કારણ છે તેમ ગુરુનો ઉપેક્ષાભાવ પણ કારણ છે. તેથી જેઓ અવિધિનું સ્થાપન કરે છે કે અવિધિનો નિષેધ કરવામાં ઉપેક્ષા કરે છે તેઓ બીજાના વિનાશ પ્રત્યે નિમિત્તકારણ છે. તે વાત તીર્થોચ્છેદના ભીરુએ ભાવન કરવી જોઇએ. આનાથી એ ફલિત થયું કે તીર્થના રક્ષણ માટે શક્તિ પ્રમાણે અવિધિનો નિષેધ અને વિધિનું સ્થાપન કરવું જોઇએ. પરંતુ તે વિધિ કેવળ બાહ્ય આચરણામાત્રમાં પર્યવસાન પામતી નથી પરંતુ ભાવની વૃદ્ધિ થાય તે પ્રકારની ઉચિત આચરણામાં જ વિશ્રાંત થાય છે. આથી જે અભ્યાસદશામાં વિધિ પ્રત્યેના પક્ષપાતવાળા જીવો અનેક અંગની વિકલતાવાળી પણ પ્રવૃત્તિ કરતા હોય તો પણ તે તે ભૂમિકા પ્રમાણે શુભભાવને પ્રાપ્ત કરતા હોય છે. અને તેથી જ તેમનો અવિધિદોષ નિરનુબંધ છે તેમ સ્વીકારેલ છે. ||૧૭-૧૫૩૫ અવતરણિકા: ગાથા - ૧૫ માં કહ્યું કે જે ગુરુ અવિધિનો નિષેધ કરતા નથી તેઓ યોગ્ય જીવોના ભાવપ્રાણનો નાશ કરે છે, અને તે રીતે સૂત્ર-ક્રિયાના વિનાશ દ્વારા તીર્થનો ઉચ્છેદ થાય છે. ત્યાં કોઇને પ્રશ્ન થાય કે વિધિની સૂક્ષ્મ ગવેષણાથી શું? મહાજનો જે રસ્તે જતા હોય તે રસ્તે જવું જોઇએ. જે માર્ગથી મહાજન અર્થાત્ મોટા લોકો અર્થાત્ ઘણા લોકો ગયા છે, For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ 7 યોગવિશિકાઇ તે જ માર્ગ છે, એવું શાસ્ત્રવચન છે. યદ્યપિ મહાજન ગયા છે તે માર્ગે જવું તે શાસ્ત્રવચનમાં ‘ઘણા લોકો’ એ અર્થમાં મહાજન શબ્દ નથી, પરંતુ પૂર્વપક્ષીને તે અર્થમાં ગ્રહણ કરીને જ પોતાની વાતની પુષ્ટિ કરવી છે. તેની પુષ્ટિ કરવા માટે તે યુક્તિ આપે છે કે હમણાં જીતવ્યવહાર જ બાહુલ્યથી પ્રવર્તે છે અને તે જીતવ્યવહાર આતીર્થંકાલભાવી છે. કેમ કે જ્યારે વિશિષ્ટ પૂર્વધરાદિ ન હોય ત્યારે જીતવ્યવહાર જ મુખ્યરૂપે પ્રવર્તક બને છે. તેથી તે જીતવ્યવહાર જ તીર્થનો વ્યવસ્થાપક છે. માટે જીતવ્યવહાર પ્રમાણે જે ઘણા કરતા હોય છે, તે પ્રમાણે કરવું જોઇએ. (યદ્યપિ જીતવ્યવહારનો અર્થ એવો નથી કે જે ઘણા કરતા હોય તે જીતવ્યવહાર, પરંતુ ગીતાર્થ-સંવિશે આચરેલું હોય તે જીતવ્યવહાર છે. તો પણ પૂર્વપક્ષી પોતાની વાતની પુષ્ટિ અર્થે જીતવ્યવહારનો અર્થ “ઘણા કરતા હોય તે વ્યવહાર” એમ કરે છે.) તેની આવી માન્યતાના નિરાકરણ માટે કહે છે - ગુજ્જુળ(કુળ) मुत्तूण लोगसन्नं उड्डण (दड्डुण) य साहुसमयसब्भावं । सम्मं पयट्टियव्वं बुहेणमइनिउणबुद्धी ॥ १६ ॥ मुक्त्वा लोकसंज्ञां उदवा ( दृष्ट्वा ) च साधुसमयसद्भावम् । सम्यक्प्रवर्तितव्यं बुधेनातिनिपुणबुद्ध्या ॥૬॥ - અન્વયાર્થ: તોગસન્ન લોકસંજ્ઞાને મુત્તુળ છોડીને ય સાદુસમયસમાવં ઝુળ અને સાધુસમયના=સાચા શાસ્રના, સદ્ભાવને વહન કરીને વુદ્દેળમ્ બુધ વડે અનિકળવુ દ્વીટ્ અતિ નિપુણ બુદ્ધિથી સમ્મ યટિયવ્યું સમ્યક્ પ્રવર્તવું જોઇએ. ગાથાર્થ: ૧૫૪ લોકસંજ્ઞાને છોડીને અને શાસ્ત્રના સાચા સિદ્ધાંતના સદ્ભાવને વહન કરીને બુધ વડે અતિ નિપુણ બુદ્ધિથી સમ્યક્ પ્રવર્તવું જોઇએ. ભાવાર્થ: શાસ્ત્રની મર્યાદાને જાણ્યા વગર લોક જે પ્રમાણે ધર્મ કરે એ પ્રમાણે ધર્મ કરવો જોઇએ, આવા પ્રકારની મિત એ જ લોકસંજ્ઞા છે. મોટા ભાગના જીવો ગતાનુગતિકથી પ્રવૃત્તિ કરતા હોય છે. તેઓ ધર્માનુષ્ઠાનો પણ એ જ પ્રકારે શાસ્ત્રની મર્યાદાને જાણ્યા વગર કરતા હોય છે. આવી બુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે લોકસંજ્ઞા છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧પપ 0 યોગવિંશિકા . આત્મકલ્યાણના અર્થીએ આવી લોકસંજ્ઞાને છોડીને શાસ્ત્રમાં બતાવાયેલી એકાંતે ઉપકારી એવી ક્રિયાઓનાં રહસ્યોને જાણવા પ્રયત્ન કરવો જોઇએ. તે રહસ્યોને જાણીને તે જ પ્રકારે ક્રિયા કરવાની રુચિ કેળવવી જોઈએ. ત્યાર પછી અતિ નિપુણ બુદ્ધિથી વિધિપૂર્વક ચૈત્યવંદન કરવા પ્રયત્ન કરવો જોઇએ. જો આવી રીતે કરવામાં આવે તો લોકોત્તર ચૈત્યવંદન આદિ ક્રિયાઓથી સંસારસાગરને પાર કરી શકાય છે. લોકસંજ્ઞાના ત્યાગની સાથે પ્રવર્તન કરવા પૂર્વે સાધુસમયસદ્ભાવને વહન કરવા ગ્રંથકારે કહ્યું છે. સાધુસમયનો સદ્ભાવ એટલે ઉચિત સિદ્ધાંતનો સર્ભાવ. આમ, બુદ્ધિશાળી આત્માએ સભ્ય શાસ્ત્રના સિદ્ધાંતનાં રહસ્યોને વહન કરીને ચૈત્યવંદન આદિ ક્રિયાઓ કરવી જોઇએ. “સારું કરનારા થોડા હોય છે માટે ઘણા કરે તે કરવું જોઇએ” એ વાત બરાબર નથી. તેથી જ તો સંસારમાં જેમ રત્નોના વેપારી થોડા હોય છે તેમ લોકોત્તર માર્ગમાં પણ મોક્ષના અર્થી થોડા જ હોય છે. આથી ઘણા કરતા હોય એવું કરવાની મતિનો ત્યાગ કરીને શાસ્ત્રને આગળ કરવાની મતિ અપનાવવી તે સાધુસમયનો સદભાવ છે. સાંપ્રતમાં જે જિત પ્રમાણે વર્તવા માટે કહેવામાં આવ્યું છે, તે જિત વ્યવહાર પણ તે જ છે કે (૧) જે સંવિજ્ઞ-ગીતાર્થથી આચરેલું હોય, (૨) શ્રુતથી બાધિત ના હોય અને વળી (૩) જે પરંપરાએ શુદ્ધ હોય. આમ, મહાજન પણ તે જ છે કે જે શાસ્ત્રનીતિથી વર્તે. આથી મહાજનનો માર્ગ પણ શાસ્ત્રનીતિનો જ માર્ગ છે. આમ, અનેક રીતે શાસ્ત્રસાપેક્ષ મતિ કેળવવી એ જ સાચા શાસ્ત્રનો સદ્ભાવ છે. અહીં એટલું ખાસ લક્ષમાં લેવું કે ચૈત્યવંદન આદિ ક્રિયાઓની બાહ્યવિધિની જેમ અંતરંગવિધિ પણ આવશ્યક છે. બાહ્યક્રિયાને અવલંબીને તે તે ક્રિયાથી અપેક્ષિત ગુણોને ખીલવવાનો પ્રયત્ન એ અંતરંગ પ્રયત્ન છે. આ અંતરંગ પ્રયત્નને પોષક હોય તેવી જ બાહ્ય ક્રિયા સફળ છે. જો અંતરંગ પ્રયત્નનું કારણ ન બની શકે તો બાહ્યવિધિ પૂર્ણ હોય તો પણ નિષ્ફળ છે. અભ્યાસદશામાં આ પ્રયત્ન રુચિરૂપે હોય છે અને પ્રવૃત્તિરૂપે કંઇક કંઇક થાય છે. જ્યારે અભ્યસ્ત દશા થઇ જાય છે ત્યારે તો ક્રિયાથી સહજ તે ભાવો કરી શકાય છે. આવા ભાવોમાં પ્રવર્તવા માટે જ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને, કુશળતાપૂર્વક સિદ્ધાંતના ભાવોને વહન કરીને બુદ્ધિમાન આત્માએ અતિ નિપુણતાથી સમ્યક યત્ન કરવો જોઇએ. II૧૭-૧૬ અવતરણિકા: યોગની પ્રરૂપણામાં સ્થાનાદિ યોગને ચૈત્યવંદનમાં યોજન કરીને બતાવ્યા પછી પ્રાસંગિક કથનરૂપે ગાથા ૧૪-૧૫૧૬ માં બતાવ્યું કે તીર્થનો ઉચ્છેદ આદિના ભયથી For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ 0 યોગવિંશિકા પણ અવિધિની ઉપેક્ષા કરવી નહીં. હવે તે પ્રાસંગિક કથનનું સંક્ષેપ કરીને પ્રસ્તુત જે યોગની વાત છે તેનું નિગમન કરતાં કહે છે - कयमित्थ पसंगेणं ठाणाइसु जत्तसंगयाणं तु । . हियमेयं विनेयं सदणुट्ठाणत्तणेण तहा ॥१७॥ कृतमत्र प्रसङ्गेन स्थानादिषु यत्नसंगतानां तु । हितमेतद्विज्ञेयं सदनुष्ठानत्वेन तथा ॥१७॥ અqયાર્થ: થ અહીં યોગની પ્રરૂપણામાં વયમ્ સોળ પ્રસંગથી સર્યું તુ વળી હારમાર નિત્તીયાનું સ્થાનાદિમાં યત્નવાળાઓને ફર્યા આકચૈત્યવંદનાદિ અનુષ્ઠાન હિયં વિર્ય હિત જાણવું. તણા અથવા સપુકાત્તા અનુષ્ઠાનપણાથી હિયાં વિર્ય આ=(ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન) હિત જાણવું. ગાથાર્થઃ યોગની પ્રરૂપણામાં પ્રસંગથી સર્યું. વળી સ્થાનાદિમાં યત્નવાળાઓને ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન હિત જાણવું અથવા અનુષ્ઠાનપણાથી ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન હિત જાણવું. ભાવાર્થ: સ્થાનાદિયોગમાં જે લોકો યત્ન કરે છે તેઓનું ચૈત્યવંદન અનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે. જો કે પૂર્વમાં યોગ” તરીકે “સ્થાનાદિને સ્થાપન કરેલ છે તેથી સ્થાનાદિ મોક્ષનું કારણ છે તેમ સિદ્ધ થાય, પરંતુ ચૈત્યવંદન મોક્ષનું કારણ છે તે સિદ્ધ થાય નહીં. આમ છતાં, ચૈત્યવંદન વિષયક સ્થાનાદિ હોવાને કારણે ચૈત્યવંદન મોક્ષનું પ્રયોજક બને છે, માટે તેને મોક્ષનું કારણ ન કહી શકાય; પણ વ્યવહારનય પ્રયોજકને પણ કારણ તરીકે સ્વીકારે છે, માટે ચૈત્યવંદન અનુષ્ઠાનને પણ મોક્ષસાધક તરીકે વ્યવહારનય સ્વીકારશે. વળી અન્ય નયથી બીજો અર્થ કરતાં કહે છે કે - અનુષ્ઠાનપણા વડે કરીને ચૈત્યવંદન મોક્ષનું કારણ છે. આ નયની દૃષ્ટિથી ચૈત્યવંદન અનુષ્ઠાન મોક્ષનું પ્રયોજક નથી પરંતુ અનુષ્ઠાન રૂપે મોક્ષનો હેતુ જ છે. અહીં વિશેષ એ છે કે કોઈ આત્મા પોતાના ક્ષયોપશમ પ્રમાણે ચૈત્યવંદન સૂત્રના સામાન્ય અર્થ જાણતો હોય, તે આત્મા આ ચૈત્યવંદનમાં ભગવાનના ગુણોનું કીર્તન છે For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ 0 યોગવિંશિકા) અને ભગવાન વીતરાગભાવવાળા છે, તેથી વીતરાગ એવા પરમાત્માનું સ્મરણ કરીને હું તેમની સાથે તન્મયભાવવાળો થાઉં તે પ્રકારના સંકલ્પથી નિયંત્રિત ક્રિયામાં ઉપયોગપૂર્વક યત્ન કરતો હોય, ત્યારે તે માનસ ઉપયોગ તે વિશુદ્ધ ચિત્તરૂપ છે; અને તેના આત્મા ઉપર તેનાથી સંસ્કારો પડે છે, જે સંસ્કારો આત્માના પ્રશાંતભાવની વૃદ્ધિ કરે તેવા હોય છે. કેમ કે રાગાદિ ઉપયોગકાળમાં જેમ રાગાદિના સંસ્કારો આત્મા ઉપર વૃદ્ધિ પામે છે, તેમ વીતરાગભાવના ખેંચાણપૂર્વક વીતરાગના ગુણોના કીર્તનથી પ્રશાંત ભાવોના સંસ્કારો પડે છે. અને તેવી પ્રશાંતવાહિતાથી સહિત એવી કરાતી ચૈત્યવંદનાદિ ક્રિયા અનુષ્ઠાન સ્વરૂપ છે, અને તે અનુષ્ઠાન ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર અનુષ્ઠાન બનીને મોક્ષના ફળમાં વિશ્રાંત થાય છે. II૧૭-૧ળા અવતરણિકા: સઅનુષ્ઠાનના ભેદોને બતાવતાં અને અનુષ્ઠાનના ચરમભેદમાં અનાલંબનયોગરૂપ ચરમયોગભેદનો અંતર્ભાવ કરતાં કહે છે - एयं च पीइभत्तागमाणुगं तह असंगयाजुत्तं । नेयं चउन्विहं खलु एसो चरमो हवइ जोगो ॥१८॥ एतच्च प्रीतिभक्त्यागमानुगं तथाऽसंगतायुक्तम् । ज्ञेयं चतुर्विधं खल्वेष चरमो भवति योगः ॥१८॥ અqયાર્થ: ૨ અને મરામાપુનું પ્રીતિ, ભક્તિ અને આગમને અનુસરનાર તદ તથા મસંગયાનુ અસંગથી યુકત અર્થ રળ્યિાં નેયં આ= અનુષ્ઠાન ચાર પ્રકારનું જાણવું. પણ આ અસંગઅનુષ્ઠાન વરમો ગોગો દવ ચરમ યોગ=અનાલંબનયોગરૂપ થાય છે. ગાથાર્થઃ પ્રીતિ, ભક્તિ અને આગમને અનુસરનાર તથા અસંગથી યુક્ત અનુષ્ઠાન ચાર પ્રકારનું જાણવું. અસંગઅનુષ્ઠાન અનાલંબનયોગરૂપ થાય છે. ભાવાર્થ: - સદ્અનુષ્ઠાનની તરતમતાને કારણે તેના સામાન્યથી ચાર ભેદો પડે છે. અહીં તે ભેદકૃત ચાર ભૂમિકાને પ્રીતિ, ભકિત આદિ ચાર અનુષ્ઠાનરૂપે બતાવી છે. બાકી તો દરેક For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧પ૮ 0 યોગવિશિકાd પ્રકારના અનુષ્ઠાનની અવાંતર ભૂમિકાઓ અસંખ્યાત ભેદવાળી હોઈ શકે છે. , પ્રીતિઅનુષ્ઠાનમાં ભગવાનના અનુષ્ઠાન પ્રત્યે જીવને અત્યંત પ્રીતિ હોય છે. આ અનુષ્ઠાન તેને હિતકારી લાગે છે અને તેના માટે તે આનંદનું સાધન હોય છે. પ્રીતિની તરતમતાથી આ પ્રીતિઅનુષ્ઠાનના અનેક ભેદો પડી શકે છે. અનુષ્ઠાનના વિષયમાં જ્યારે “આ અનુષ્ઠાન મારા માટે ગુણવૃદ્ધિનું કારણ છે” એવી બુદ્ધિ ઉત્પન્ન થાય અને એવું માનીને અત્યંત ભકિતપૂર્વક જે અનુષ્ઠાન સેવવામાં આવે તે ભક્તિઅનુષ્ઠાન બને છે. ભક્તિની તરતમતાથી આ અનુષ્ઠાન પણ અવાંતર અનેક ભેદવાળુ હોઈ શકે છે. પત્ની એ પ્રીતિનું સ્થાન હોવાથી જ્યારે તેને વસ્ત્ર-આભરણાદિ અપાય છે ત્યારે પ્રીતિપૂર્વક અપાય છે, તેવી જ રીતે પ્રીતિઅનુષ્ઠાનમાં અનુષ્ઠાન પ્રીતિપૂર્વક કરાય છે. માતા પોતાના પ્રત્યે ઉપકારનું કારણ હોવાથી પોતાના ગુણનું કારણ છે, તેથી તેના પ્રત્યે ભક્તિભાવ હોય છે. આ ભકિતભાવને કારણે માતાને જ્યારે વસ્ત્રાદિ અપાય ત્યારે ભકિતભાવથી અપાય છે. આવી જ રીતે ભક્તિઅનુષ્ઠાનમાં અનુષ્ઠાન ગુણવૃદ્ધિનું કારણ દેખાય છે માટે તે અનુષ્ઠાન ભક્તિથી સેવાય છે. આ કાળમાં અનુષ્ઠાન ઉપકારક લાગે છે, ગુણવૃદ્ધિનું કારણ લાગે છે. આ બંને પ્રકારના અનુષ્ઠાનમાં ભગવાન પ્રત્યે આદરભાવ હોવા છતાં પણ બંનેમાંથી એકમાં પણ યથાર્થ આગમ-પરતંત્રતા નથી હોતી. પરંતુ ભક્તિઅનુષ્ઠાન જ જ્યારે પ્રકર્થ બને છે ત્યારે તે વચનાનુષ્ઠાન બની જાય છે. જીવ આ અનુષ્ઠાન આગમને પરતંત્ર રહીને શક્તિના પ્રકર્ષથી કરી શકે છે, માટે જ એને વચનાનુષ્ઠાન કહેવાય છે. વચનઅનુષ્ઠાનના સેવનના પ્રકર્ષથી જ ઉચિત પ્રવૃત્તિઓમાં પ્રયત્ન કરવાનો જ્યારે જીવને સહજ પરિણામ પ્રગટે છે, ત્યારે તે અસંગભાવમાં આવે છે. તે વખતે તેનું ચિત્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં સર્વથા અપ્રતિબદ્ધ હોય છે. તેથી વીતરાગ સાથે તન્મયતા આવે તેવો ધ્યાનનો ઉપયોગ હોય છે. આ ધ્યાનનો ઉપયોગ જ પ્રકર્ષ બનીને કેવળજ્ઞાનનું કારણ બને છે. પ્રીતિ આદિ ચાર અનુષ્ઠાનમાં આ છેલ્લું અનુષ્ઠાન જ અનાલંબનયોગરૂપ, છેલ્લા યોગભેદસ્વરૂપ છે. આમ, સ્થાનાદિ પાંચ યોગના ભેદનો પાંચમો અનાલંબનયોગ અને પ્રીતિ આદિ ચાર અનુષ્ઠાનમાંથી છેલ્લે અસંગઅનુષ્ઠાન એક જ છે. II૧૭-૧૮ના અવતરણિકા: અઢારમી ગાથામાં કહ્યું કે અસંગઅનુષ્ઠાન એ અનાલંબનયોગરૂપ છે. હવે તે અનાલંબનયોગ પણ સર્વથા અનાલંબનરૂપ નથી, તે બતાવવા માટે કહે છે - For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ યોગવિંશિકાd आलंबणं पि एवं रूविमरूवी य इत्थ परमु त्ति । तगुणपरिणइरूवो सुहुमोऽणालंबणो नाम ॥१९॥ आलम्बनमप्येतद् रूप्यरूपी चात्र परम इति । तद्गुणपरिणतिरूपः सूक्ष्मोऽनालम्बनो नाम ॥१९।। અન્વયાર્થઃ રૂલ્ય અહીં યોગની વિચારણામાં યં માdવ પિ આ આલંબન પણ વિમ્ રૂપી જષ્ણુ મહવી અને બીજું અરૂપી ત્તિ એ પ્રમાણે (બે પ્રકારનાં છે). તગુણપરિફવો તેના ગુણો સાથે સમાપત્તિસ્વરૂપ પરિણતિરૂપ એટલે કે જે બીજા પ્રકારનો અરૂપી આલંબનસ્વરૂપ સિદ્ધાત્મા છે, તે સિદ્ધાત્માના ગુણોની સાથે સમાપત્તિસ્વરૂપ જે પરિણતિ છે, તે પરિણતિરૂપ સુસુમોડMIdવો નામ સૂક્ષ્મ અનાલંબન નામનો (યોગ છે) અથવા પાઠાન્તરથી સૂક્ષ્મ આલંબન નામનો યોગ છે. ગાથાર્થ: યોગની વિચારણામાં આ આલંબન પણ રૂપી અને અરૂપી એમ બે પ્રકારનાં છે. સિદ્ધાત્મા એ અરૂપી આલંબનસ્વરૂપ છે. તે સિદ્ધાત્માના કેવળજ્ઞાનાદિ ગુણો સાથે જીવની સમાપત્તિરૂપ પરિણતિ એ સૂક્ષ્મ અનાલંબન નામનો યોગ છે અથવા પાઠાન્તરથી સૂક્ષ્મ આલંબન નામનો યોગ છે. ભાવાર્થ: યોગની વિચારણામાં આ આલંબન પણ બે પ્રકારનું છે. એક રૂપી આલંબન જે સમવસરણમાં રહેલા જિનસ્વરૂપ કે જિનેશ્વરની પ્રતિમા સ્વરૂપ છે અને બીજું અરૂપી આલંબન જે અરૂપી એવા સિદ્ધાત્મા સ્વરૂપ છે. બીજા પ્રકારનું આલંબન તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે - સિદ્ધાત્માના જે કેવલજ્ઞાનાદિ ગુણો છે, તે ગુણોને અવલંબીને ધ્યાતાની સમાપત્તિરૂપે જે પરિણતિ હોય છે, તે પરિણતિરૂપ સૂક્ષ્મ અનાલંબનયોગ છે. તાત્પર્ય એ છે કે કોઈ જીવ સ્થાન, ઊર્ણ, અર્થ અને આલંબનમાં યત્ન કરીને જ્યારે શકિતના પ્રકર્ષવાળો થાય છે ત્યારે સિદ્ધ પરમાત્માના સ્વરૂપને પકડવા માટે ઉપયોગવાળો થાય છે. તે વખતે તે સૂત્રનું કે સૂત્રના અર્થનું કે સિદ્ધ પરમાત્માને કહેનારા શબ્દોનું કે મૂર્તિનું આલંબન લેતો નથી, પરંતુ કેવલજ્ઞાનાદિમય એવી જે જીવની પરિણતિ છે તે પરિણતિને જ શ્રુતના બળથી જોવા પ્રયત્ન કરે છે. અને ઉપયોગની તન્મયતાને કારણે For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ 7 યોગવિંશિકાo ૧૬૦ તે વખતે તેનો ઉપયોગ સિદ્ધ પરમાત્માના સ્વરૂપને જ પકડવા માટે યત્નવાળો હોય છે, Y અનાલંબનયોગ છે. પાઠાન્તર પ્રમાણે તદ્ગુણપરિણતિરૂપ સૂક્ષ્મ આલંબન યોગ છે અને તે આલંબન અલ્પ હોવાને કારણે તેને ‘અનાલંબનયોગ’ પણ કહેવાય છે, તે પ્રકારે અર્થથી યોજન કરવું. ||૧૭-૧૯॥ અવતરણિકા: ગાથા ૧૮ માં બતાવ્યું કે અસંગઅનુષ્ઠાન તે અનાલંબનયોગરૂપ છે. ગાથા - ૧૯ માં બતાવ્યું કે તે અનાલંબનયોગ આલંબનરૂપ પણ છે, અને હવે અનાલંબનયોગના ફળની પરંપરા બતાવે છે - एयम्मि मोहसागरतरणं सेढी य केवलं चेव । तत्तो अजोगजोगो कमेण परमं च निव्वाणं ॥२०॥ एतस्मिन्मोहसागरतरणं श्रेणिश्च केवलं चैव ततोऽयोगयोगः क्रमेण परमं च निर्वाणम् ॥२०॥ અન્વયાર્થ: મ્મિ આ હોતે છતે=નિરાલંબનધ્યાન હોતે છતે મોહસાતળું મોહસાગરનું તરણ છે. ય સેઢી અને તેનાથી શ્રેણી (સમાપ્ત થાય છે) ૬ અને (ત્યાર પછી) વતં વ કેવલજ્ઞાન જ થાય છે. ત્તો અનોનનોશો ત્યાર પછી અયોગનો યોગ ૬ મેળ પરમ નિજ્વાળું અને (નિરાલંબનધ્યાન દ્વારા પૂર્વના બતાવેલા) ક્રમથી પરમ નિર્વાણ (થાય છે.) ગાથાર્થ: નિરાલંબનધ્યાન હોતે છતે મોહસાગરનું તરણ છે, અને તેનાથી શ્રેણી સમાપ્ત થાય છે અને ત્યાર પછી કેવલજ્ઞાન જ થાય છે. ત્યાર પછી અયોગનો યોગ અને ક્રમથી પરમ નિર્વાણ થાય છે. ભાવાર્થ: જીવમાં એક વાર જ્યારે નિરાલંબન ધ્યાન આવે છે, ત્યારે તે ધ્યાન મોહસાગરને પાર કરવા તરણ સમું બની જાય છે અને તેથી ત્યારે જીવ મોહસાગરને તરી શકે છે. મોહસાગરને પાર કરે એટલે શ્રેણી સમાપ્ત થાય છે. શ્રેણી સમાપ્ત થાય એટલે ઘાતીકર્મોનાં For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ યોર્ણાવિંશિકા આવરણો ખરી પડે છે અને જીવને કેવળજ્ઞાન થાય છે. કેવળજ્ઞાન સાથે બાકી રહેલ આયુષ્ય જ્યારે પૂર્ણ થવા આવે છે ત્યારે અયોગનો યોગ થાય છે અને જીવ અનંત સુખ ભોગવવા મોક્ષે સિધાવે છે. આમ, જીવ નિરાલંબન ધ્યાન દ્વારા ક્રમથી પરમ નિર્વાણ પ્રાપ્ત કરે છે. અહીં વિશેષથી એ ધ્યાનમાં રાખવું કે યોગવિંશિકાની શરૂઆતમાં જે સ્થાનાદિ પાંચ યોગો બતાવ્યા હતા, તે જ યોગો ઇચ્છા-પ્રવૃત્તિ આદિ ચાર ભેદથી કમસર વૃદ્ધિ પામે છે. તે સ્થાનાદિ ઇચ્છાદિના કમથી વૃદ્ધિને પામીને અનાલંબનયોગનું કારણ બને છે. આગળ આપણે વિચારી ગયા કે આ અનાલંબનયોગ જ ક્રમસર પરમ નિર્વાણ પ્રાપ્ત કરાવે છે. તેથી સ્થાનાદિમાં કરાયેલો યત્ન મહાત્માઓ માટે મોક્ષરૂપ ફળમાં વિશ્રાન્ત થાય છે. આથી મોક્ષાર્થીએ સ્થાનાદિમાં દઢયત્ન કરવો જોઇએ. ll૧૭-૨૦ || કુતિ સોવિંfer Hશી II For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ G કેવલજ્ઞાનવિંશિકાd ૧૬૨ | હેવલજ્ઞાનવિંશિSા ગ્રષ્ટાદ્રશ || અવતણિકા: પૂર્વવિંશિકામાં યોગનું સ્વરૂપ બતાવીને અંતે વીસમી ગાથામાં બતાવ્યું કે, નિરાલંબન ધ્યાન થાય ત્યારે મોહસાગરનું તરણ થાય છે અને તેનાથી ક્ષપકશ્રેણી દ્વારા કેવલજ્ઞાન થાય છે. તેથી હવે કેવલજ્ઞાન શું છે તે બતાવતાં કહે છે - केवलनाणमणंतं जीवसरूवं तयं निरावरणं । लोगालोगपगासगमेगविहं निच्चजोइ त्ति ॥१॥ केवलज्ञानमनन्तं जीवस्वरूपं तन्निरावरणम् । लोकालोकप्रकाशकमेकविधं नित्यज्योतिरिति ॥१॥ અqયાર્થઃ તય વનના તે=પૂર્વવિંશિકામાં જે કહ્યું હતું કે, શ્રેણીથી કેવળજ્ઞાન થાય છે, તે કેવળજ્ઞાન મiાં અનંત છે, નવસર્વ જીવ સ્વરૂપ છે, નિરાવર અનાવરણ છે, તોનોપVIRીનું લોકાલોક પ્રકાશક છે, વિવું એકવિધ છે (અને) નિત્તોડ નિત્યજ્યોતિરૂપ છે. રિ’ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: પૂર્વવિંશિકામાં કહ્યું હતું કે, શ્રેણીથી કેવળજ્ઞાન થાય છે. એ કેવળજ્ઞાન અનંત છે, જીવ સ્વરૂપ છે, નિરાવરણ છે, લોકાલોક પ્રકાશક છે, એકવિધ છે અને નિત્યજ્યોતિરૂપ ભાવાર્થ: કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન અથવા એકલું જ્ઞાન. જ્યાં અજ્ઞાન ન હોય તેને કેવળજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન અનંત છે, કારણ કે પ્રગટ્યા પછી કાળની અપેક્ષાએ તે અંત વગરનું છે. બીજી રીતે વિચારતાં અનંત દ્રવ્યો અને અનંત પર્યાયો કેવળજ્ઞાન દ્વારા જણાય છે માટે કેવલજ્ઞાન અનંત છે. દરેક દ્રવ્યોના ભૂત અને ભવિષ્યના અનંત પર્યાયોને પ્રત્યક્ષ રીતે કેવળજ્ઞાન દ્વારા જાણી શકાય છે, માટે પણ તેને અનંત કહેવાય છે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ 0 કેવલજ્ઞાનવિંશિકાd. કેવળજ્ઞાન જીવનું સ્વરૂપ છે. મતિજ્ઞાન આદિ જ્ઞાનો કર્મના ક્ષયોપશમથી થનારા જીવના પરિણામરૂપ છે, પરંતુ કેવળજ્ઞાનની જેમ જીવના સ્વરૂપરૂપ નથી તે બતાવવા માટે કેવળજ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેમ કહેલ છે. વળી કેવળજ્ઞાન સંપૂર્ણ આવરણ દૂર થવાથી થાય છે, તેથી નિરાવરણ છે. જ્યારે અન્ય ચાર જ્ઞાન આવરણના ક્ષયોપશમભાવથી થતાં હોવા છતાં નિરાવરણરૂપ નથી. તે ઉપરાંત કેવળજ્ઞાન ‘પંચાસ્તિકાયરૂપ લોક અને અંત વગરના આકાશરૂપ અલોકને પ્રકાશ કરનાર છે. કેવળી લોક-અલોક બંનેને યથાર્થરૂપે કેવળજ્ઞાનથી જોઈ શકે વળી તે કેવળજ્ઞાન એક પ્રકારનું છે, અર્થાત્ મતિજ્ઞાનની જેમ ક્ષયોપશમના ભેદથી અનેક પ્રકારનું નથી, પરંતુ એક પ્રકારનું છે. તેથી દરેક કેવલીઓનું કેવળજ્ઞાન સમાન જ હોય છે. તેમાં તરતમતાકૃત ભેદ નથી હોતો. વળી તે કેવળજ્ઞાન નિત્યજ્યોતિ સ્વરૂપ છે, તેથી ક્યારેય પણ તે કેવળજ્ઞાનનો પ્રકાશ નાશ પામતો નથી. II૧૮-૧ અવતરણિકા: પૂર્વ ગાથામાં કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. હવે મતિજ્ઞાનાદિમાં જેમ દર્શન પૃથક છે, તેમ કેવળજ્ઞાનમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે જુદાં નથી તે બતાવવા માટે કહે मणपज्जवनाणंतो नाणस्स य ईसणस्स य विसेसो । केवलनाणं पुण दंसणं ति नाणं ति य समाणं ॥२॥ मनःपर्यवज्ञानान्तो ज्ञानस्य च दर्शनस्य च विशेषः । केवलज्ञानं पुनदर्शनमिति ज्ञानमिति च समानम् ॥२।। અoqયાર્થ: માનવનાતો મન:પર્યવજ્ઞાન સુધી ના ય વંસીસ ય જ્ઞાનનો અને દર્શનનો વિશેનો ભેદ છે. પુખ વળી હંસ તિ ના તિ ય દર્શન એ પ્રમાણે અને જ્ઞાન એ પ્રમાણે વેવનના સમi કેવળજ્ઞાન સમાન છે. ગાથાર્થ: મન:પર્યવજ્ઞાન સુધી જ્ઞાનનો અને દર્શનનો ભેદ છે. વળી કેવળદર્શન અને કેવળજ્ઞાન એ પ્રમાણે કેવળજ્ઞાન સમાન છે, એટલે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન એક જ છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ 1 કેવલજ્ઞાનવિશિકાd ૧૬૪ ભાવાર્થ: છમસ્થનો ઉપયોગ પ્રારંભિક સામાન્યરૂપે હોય છે અને પછી વિશેષરૂપે થાય છે. તેથી મત્યાદિ ચાર જ્ઞાનોમાં પ્રથમ દર્શનનો ઉપયોગ હોય છે અને પછી જ્ઞાનનો ઉપયોગ ક્રમસર વિકસે છે. આથી ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે, મન:પર્યવજ્ઞાન સુધી જ્ઞાન અને દર્શનનો ભેદ છે. પરંતુ કેવળજ્ઞાનમાં છદ્મસ્થના જ્ઞાનની જેમ પ્રથમ કેવળદર્શન અને પછી કેવળજ્ઞાન એવું નથી હોતું, અથવા તો કર્મગ્રંથના મત પ્રમાણે પ્રથમ કેવળજ્ઞાન અને પછી કેવળદર્શન થાય છે, પણ તે તાર્કિકોને માન્ય નથી. તેમના મતે તો કેવળજ્ઞાન જ કેવળદર્શનરૂપ છે. અર્થાત્ કેવળજ્ઞાન કહો કે કેવળદર્શન કહો, બંને એકાર્યવાચી શબ્દ છે, તેમ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી અને ગ્રંથકાર જેવા તાર્કિકો માને છે. અહીં વિશેષ એ છે કે કેવળજ્ઞાન સર્વદ્રવ્ય અને સર્વપર્યાયને એક કાળમાં જુએ છે. તેથી તે કેવળજ્ઞાનના એક ઉપયોગમાં જ દેખાતાં સર્વ દ્રવ્યોના જ્ઞાનને સામે રાખીને તેને કેવળદર્શન કહી શકાય, કેમ કે દ્રવ્ય એ સામાન્યરૂપ છે. અને કેવળજ્ઞાનના તે જ ઉપયોગમાં સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોના જ્ઞાનને સામે રાખીને કેવળજ્ઞાન કહેવાય, કારણ કે પર્યાય એ વિશેષરૂપ છે. ll૧૮-ચા અવતરણિકા:કેવળજ્ઞાનના બોધની મર્યાદાને સ્પષ્ટ બતાવવા માટે કહે છે - संभिन्नं पासंतो लोगमलोगं च सव्वओ नेयं । तं नत्थि जं न पासइ भूयं भव्वं भविस्सं च ॥३॥ संभिन्नं पश्यंल्लोकमलोकं च सर्वतो ज्ञेयम् । तन्नास्ति यन्न पश्यति भूतं भव्यं भविष्यच्च ॥३॥ અqયાર્થ: સબૂમો સંમિન્ન નેચં ત મનોજ વાસંતો સર્વથી પરિપૂર્ણ શેય એવા લોક અને અલોકને જોતો તં નત્યિ પૂર્વ મä વિસં જ તે ભૂત, વર્તમાન અને ભવિષ્ય નથી, ગંન પાછુ જેને (કેવળજ્ઞાની) ન જતા હોય. ગાથાર્થ: સર્વથી પરિપૂર્ણ શેય એવા લોક અને અલોકને જોતો, તે ભૂત, વર્તમાન અને ભવિષ્ય નથી, જેને કેવળજ્ઞાની જોતા ન હોય. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ pકેવલજ્ઞાનવિશિકાd ભાવાર્થ : કેવલી કેવળજ્ઞાનથી લોક-અલોક સંપૂર્ણ જુએ છે અને સર્વ બાજુથી જુએ છે, અને તે લોક-અલોકના ભૂત, વર્તમાન અને ભવિષ્યના તમામ પર્યાયોને એક જ સમયે જુએ છે. તેથી જગતમાં તેના જ્ઞાનનો વિષય ન હોય તેવું કોઇ દ્રવ્ય નથી કે દ્રવ્યનો કોઇ પર્યાય નથી. આવા પ્રકારના પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ કેવળજ્ઞાન છે. ll૧૮-3 ૯ અહીં “સંભિવ્ર” લોક-અલોક કહેવાથી સંપૂર્ણ લોક-અલોક ગ્રહણ થાય છે, તો પણ લોક-અલોકના સર્વ પર્યાયોનું જ્ઞાન ગ્રહણ થતું નથી. તેને ગ્રહણ કરવા માટે “સર્વથી કહ્યું છે. આથી કેવળી સર્વ દ્રવ્યના સર્વ પર્યાયોને ગ્રહણ કરે છે તેવો અર્થ પ્રાપ્ત થાય. અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે, કેવલી ત્રણે ય કાળના સર્વ શેયને જુએ છે, ત્યાં પ્રશ્ન થાય કે, ભૂતકાળના ભાવો વર્તમાનમાં નથી હોતા અને ભવિષ્યના ભાવો પણ ભવિષ્યમાં થનારા હોય છે, પણ વર્તમાનમાં નથી હોતા. તેથી ત્રણેય કાળના ભાવોને વર્તમાનમાં કેવી રીતે જોઈ શકાય? તે બતાવવા માટે કહે છે - भूअं भूअत्तेणं भव्वं पेएण तह भविस्सं च । पासइ भविस्सभावेण जं इमं नेयमेवं ति ॥४॥ भूतं भूतत्वेन भव्यमप्येतेन तथा भविष्यच्च । पश्यति भविष्यद्भावेन यदिदं ज्ञेयमेवमिति ॥४॥ અqયાર્થ: પૂ મૂવમત્તે ભૂતને ભૂતરૂપે તદ મā UT તથા વર્તમાનને પણ વર્તમાનરૂપે જ મવિલં વિમાન પાસ અને ભવિષ્યને ભવિષ્ય ભાવથી જુએ છે. વં જે કારણથી રૂમ નેચમ્ આ=પૂર્વ ગાથાના કથનથી ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત એવું આ ષેય પર્વ આવું છે. પદ તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: કેવળજ્ઞાની ભૂતને ભૂતરૂપે તથા વર્તમાનને વર્તમાનરૂપે અને ભવિષ્યને ભવિષ્યભાવથી જુએ છે. જે કારણથી પૂર્વ ગાથાના કથનથી ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ 1 કેવલજ્ઞાનવિશિકા] ૧૬૬ એવું આ શેય આવું છે. ભાવાર્થ: ભૂતકાળના ભાવો ભૂતકાળમાં વર્તમાનરૂપે હતા અને ભવિષ્યના ભાવો ભવિષ્યકાળમાં વર્તમાનરૂપે હશે. તેથી ભૂતકાળના ભાવોને વર્તમાનમાં વર્તમાનરૂપે જોવા તે મિથ્યાજ્ઞાન છે, અને ભવિષ્યના ભાવોને વર્તમાનમાં વર્તમાનરૂપે જોવા તે પણ મિથ્યાજ્ઞાન છે. ભૂતના ભાવો તો વર્તમાનમાં ભૂતરૂપે છે અને ભવિષ્યના ભાવો પણ વર્તમાનમાં ભવિષ્યરૂપે છે. કેવલીનું કેવળજ્ઞાન સર્વ કર્મના નાશથી ઉત્પન્ન થયું છે અને તે જ્ઞાનનો સ્વભાવ શેયમાત્રને જણાવવાનો છે. તેથી નિરાવરણ એવું કેવળીનું કેવળજ્ઞાન ભૂતના ભાવોને ભૂતરૂપે વર્તમાનમાં જુએ છે, વર્તમાનના ભાવોને વર્તમાનરૂપે વર્તમાનમાં જુએ છે અને ભવિષ્યના ભાવોને ભવિષ્યરૂપે વર્તમાનમાં જુએ છે. તેનું કારણ એ છે કે દરેક શેય પદાર્થ એવા જ છે. ll૧૮-૪ll અવતરણિકા: પૂર્વની ગાથાના અંતે કહ્યું કે આ શેય આવું જ છે. તે જ વાતને યુકિતથી બતાવતાં કહે છે. नेयं च विसेसेणं विगमइ केणावि इहरथा नेयं । नेयं ति तओ चित्तं एयमिणं जुत्तिजुत्तं त्ति ॥५॥ ज्ञेयं च विशेषेण विगमयति केनापीतरथा नैतत् । । ज्ञेयमिति ततश्चित्रं एवमेतद्युक्तियुक्तमिति ॥५॥ અqયાર્થ: નેચં અને વેવિ વિલેણે વિમદ્દ કોઇ પણ વિશેષ સ્વરૂપે નાશ પામે છે. પરંતુ સર્વથા નાશ નથી પામતું.) તથા આવું ન માનો તો=વિશેષરૂપે નાશ થાય છે એવું ન માનો અને સર્વથા નાશ માનો તો, નર નેય તિ આeતમે જેને શેય માનો છો તે શેય, જોય જ નથી. કેમ કે શેયના લક્ષણવાળું નથી. તમો તે કારણથી ઘર્ષ વિત્ત આવા પ્રકારનું ચિત્ર રૂ આત્રણેય કુત્તિગુત્ત યુક્તિયુક્ત છે. દરથા પછી જે નેયં શબ્દ છે, તે ન ચંન તત્ અર્થમાં છે. અને તેમાં પતર્ તે શેયનો પરામર્શક છે. તેથી એ પ્રાપ્ત થાય કે આ શેય, જોય જ નથી. અતિ વકાર અર્થમાં ગ્રહણ કરેલ છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧ '9. 0 કેવલજ્ઞાનવિંશિકાઓ ત્તિ પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થઃ અને શેય કોઇ પણ વિશેષ સ્વરૂપે નાશ પામે છે, પરંતુ સર્વથા નાશ નથી પામતું. આવું ન માનો તો આ શેય, ય જ નથી. તે કારાગથી આવા પ્રકારનું ચિત્ર અર્થાત્ આવા પ્રકારના અનેક સ્વરૂપવાળું શેય માનવું યુક્તિયુક્ત છે. ભાવાર્થ: જગતના તમામ પદાર્થો શેય છે. તે ય કોઇક વિશેષ રીતે નાશ પામે છે પણ સર્વથા નાશ પામતું નથી. જો શેયનો સર્વથા નાશ સ્વીકારીએ તો તે શેય, જોય જ રહે નહિ. કેમ કે “ઉત્પાદ્દિવ્યયવ્યયુ હતું” એ પ્રકારે સતુનું લક્ષણ છે. તેથી જે સર્વથા નાશ પામતું હોય તે સ હોઈ શકે નહિ. જે સત્ હોય નહિ તે ય બને નહિ. તેથી એ નક્કી થાય છે કે જો કોઇક વિશેષરૂપે જ નાશ પામે છે, સામાન્યરૂપે નહિ. આનાથી એ ફલિત થાય કે ભૂતકાળના પર્યાયો જે ભૂતમાં વર્તમાનરૂપે હતા તે વર્તમાનમાં વર્તમાનરૂપે નથી પરંતુ ભૂતરૂપે છે, કેમ કે પર્યાય પલટાય છે પણ સર્વથા નાશ પામતા નથી. તે જ રીતે ભવિષ્યના પર્યાયો પણ ભવિષ્યમાં વર્તમાનરૂપે હશે પરંતુ વર્તમાન ભવિષ્યભાવથી છે. તેથી ભવિષ્યના ભાવો પણ વર્તમાનમાં સર્વથા અસતું નથી, પરંતુ કોઇક વિશેષરૂપે અસત્ છે. તેથી જ આવા પ્રકારનું ચિત્ર શેય યુક્તિયુક્ત છે એમ કહેલ છે. તેનો ભાવ એ છે કે વર્તમાનમાં પણ ભૂતનો ભાવ ભૂતરૂપે વિદ્યમાન છે, ભવિષ્યનો ભાવ ભવિષ્યરૂપે વિદ્યમાન છે અને વર્તમાનનો ભાવ વર્તમાનરૂપે વિદ્યમાન છે. આવા પ્રકારના અનેક સ્વરૂપવાળું ય માનવું એ યુક્તિયુક્ત છે. ll૧૮-પા અવતરણિકા: ચોથી અને પાંચમી ગાથામાં યુકિતથી બતાવ્યું હતું કે કેવલજ્ઞાન ત્રિકાળ વિષયવાળું છે, અને બીજી ગાથામાં કહેલ કે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક જ છે. તે વાતને ગાથા ૬ અને ૭ માં યુકિતથી બતાવે છે - सागाराणागारं नेयं जं नेयमुभयहा सव्वं । अणुमाइयं पि नियमा सामनविसेसरूवं तु ॥६॥ साकारानाकारं ज्ञेयं यज्ज्ञेयमुभयथा सर्वम् । अण्वादिकमपि नियमात्सामान्यविशेषरूपं तु ॥६।। Y- ૨ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ 1 કેવલજ્ઞાનવિંશિકાઓ. ता एयं पि तह च्चिय तग्गाहगभावओ उ नायव्वं । आगारोऽवि य एयस्स नवरं तग्गहणपरिणामो ॥७॥ तदेतदपि तथैव तद्ग्राहकभावतस्तु ज्ञातव्यम् । आकारोऽपि चैतस्य केवलं तद्ग्रहणपरिणामः ।।७।। અoqયાર્થ: સારી સવં નેય સાકાર-અનાકાર એવું સર્વ જ્ઞેય સમય નેય ઉભયથા=બન્ને રૂપે, શેય છે=જ્ઞાનનો વિષય છે. (અહીં શંકા થાય કે અણુ અને આકાશ તે બન્ને નિત્ય છે. તેથી તે પરિવર્તનશીલ ન હોવાને કારણે તેનો સાકાર-નિરાકાર ભાવ કેવી રીતે સંભવે? તેનું નિરાકરણ કરવા માટે ગાથામાં ઉત્તરાર્ધથી કહે છે - અણુમારૂ જ નિયમ સામવિસે હવે તુ આણુ આદિ પણ નિયમથી સામાન્યવિશેષરૂપ જ છે. જે કારણથી (આકાર-અનાકાર એવું સર્વ જ્ઞેય ઉભયથા જ્ઞાનનો વિધ્ય છે). III અન્વયાર્થઃ (જે કારણથી આકાર-અનાકાર એવું સર્વ જ્ઞેય ઉભયથા જ્ઞાનનો વિષય છે) તા તે કારણથી તફળમાવો ૩ =ણેયનો ગ્રાહકભાવ હોવાને કારણે જ થયું જે આ પાણ=કેવળજ્ઞાન પણ તકન્દ્રિય નાયબ્રે તેવા જ પ્રકારનું જાણવું=સાકાર અને અનાકાર રૂપ જ જાણવું. (અહીં પ્રશ્ન થાય કે કેવળજ્ઞાનનો આકાર કેવો છે? તેથી ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે ) યે ય અને આનો=કેવળજ્ઞાનનો મારો વિ આકાર પાગ નવાં ફકત તમારા પરિણામો તેના=શેયના, ગ્રહણપરિણામરૂપ છે.IIળા જ મજુમાફિયં આદિમાં આદિ પદથી આકાશ ગ્રહણ કરેલ છે. તુ એવકાર અર્થમાં છે અને અણુમારૂય પિ માં થી એ સમુચ્ચય છે કે આત્માદિ અન્ય પદાર્થો તો સામાન્ય વિશેષરૂપ છે, પરંતુ આણુ આદિ પણ સામાન્ય-વિશેષરૂપ છે. જે ય માં અહીં અનાકાર અને સામાન્ય કાર્યવાચી છે અને સાકાર અને વિશેષ એકાર્યવાચી છે. છે. જે કારણથી નો અન્વયે આગળની ગાથા - ૭ સાથે છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ 1 કેવલજ્ઞાનવિંશિકા] ગાથાર્થ: સાકાર-અનાકાર એવું સર્વ જ્ઞેય ઉભયથા જ્ઞાનનો વિષય છે. અહીં શંકા થાય કે આણુ અને આકાશ નિત્ય છે. તેથી તે પરિવર્તનશીલ સંભવી શકે નહિ અને તેથી આગુ અને આકાશમાં સાકાર અને નિરાકાર ભાવ કઈ રીતે સંભવે? તેનું સમાધાન કરવા માટે માથાના ઉત્તરાર્ધથી કહે છે કે આગ આદિ પાગ નિયમથી સામાન્ય-વિશેષરૂપ જ છે. જે કારણથી સાકારઅનાકાર એવું સર્વ જ્ઞેય જ્ઞાનનો વિષય છે, તે કારણથી શેયનો ગ્રાહકભાવ હોવાને કારણે જ કેવળજ્ઞાન પણ સાકાર-અનાકાર રૂપ જ જાગવું. અહીં પ્રશ્ન થાય કે કેવળજ્ઞાનનો આકાર કેવો છે? તેથી ગાથાના ઉત્તરાર્ધથી બતાવતાં કહે છે કે કેવળજ્ઞાનનો આકાર પણ ફક્ત શેયના ગ્રહાણ પરિણામરૂપ છે. ભાવાર્થ: જગતનાં સર્વ દ્રવ્યો સાકાર અને અનાકારરૂપ છે. તેથી કેવળજ્ઞાન પણ સાકાર અને અનાકારરૂપ છે. કેમ કે કેવળજ્ઞાન તે સર્વ જ્ઞેય પદાર્થોના ગ્રાહકસ્વભાવવાળું છે. જ્યારે શેય સાકાર અને અનાકાર રૂપ હોય ત્યારે કેવળજ્ઞાન પણ સાકાર અને અનાકાર રૂપ હોય છે. અહીં સર્વ શેયને સાકાર અનાકારરૂપ કહ્યું ત્યાં કોઈને શંકા થાય કે આગુ અને આકાશ નિત્ય છે તેથી તે સામાન્યરૂપ માની શકાય, પણ વિશેષરૂપ માની શકાય નહિ. આ પ્રકારની તૈયાયિકની માન્યતાને સામે રાખીને કહે છે કે, આણુ આદિ પણ નિયમથી સામાન્ય વિશેષરૂપ છે. તેથી તમામ ય પદાર્થો સાકાર-અનાકારરૂપ છે. આથી જ કેવળજ્ઞાન પણ સાકાર-અનાકારરૂપ છે. તેથી તેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન એવો ભેદ નથી, પરંતુ તે અનાકાર એવા સામાન્યને પાગ ગ્રહણ કરે છે તે અપેક્ષાએ કેવળજ્ઞાનને કેવળદર્શનરૂપે કહેવાય છે, અને સાકાર એવા વિશેષને પણ ગ્રહણ કરે છે તે અપેક્ષાએ તે કેવળજ્ઞાનરૂપે કહેવાય છે. કર્મગ્રંથના મત પ્રમાણે કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ કમસર થાય છે, પાગ તે વાત પ્રસ્તુત ગ્રંથકારને માન્ય નથી, પરંતુ તેમના મતે તો પ્રતિક્ષણ કેવળજ્ઞાનનો જ ઉપયોગ છે. કેવળજ્ઞાનની અંદર દ્રવ્ય અને પર્યાય એક સાથે જ પ્રતિભાશમાન થાય છે, માટે જ કેવળજ્ઞાન અને કેવળદર્શન એક જ છે. અહીં પ્રશ્ન થાય કે કેવળજ્ઞાનનો આકાર કેવો છે? તેથી કહે છે કે કેવળજ્ઞાનનો આકાર ફક્ત શેયના ગ્રહાગના પરિણામરૂપ છે. આશય એ છે કે જગતવર્તી ત્રણેય કાળના For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ વડેવલજ્ઞાનવિંશિકા] ૧૭૦ શેયો જે સમયે જે સ્વરૂપે પડેલા છે તે સમયે તે સ્વરૂપે જ જ્ઞયને ગ્રહણ કરે તેવો પરિણામ કેવળજ્ઞાનનો છે. તેનાથી અન્ય કોઇ બીજો પરિણામ કેવળજ્ઞાનનો નથી. ll૧૮-૬/ળા અવતરણિકા: સાતમી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે કેવલજ્ઞાનનો આકાર શેયના ગ્રહણના પરિણામરૂપ છે, અન્ય નહિ. તે જ વાતને દઢ કરતાં કહે છે - इहरा उ अमुत्तस्सा को वाऽऽगारो न यावि पडिबिंबं । आदरिसगिव्व विसयस्स एस तह जुत्तिजोगाओ ॥८॥ इतरथा त्वमूर्तस्य को वाऽऽकारो न चापि प्रतिबिंबम् । आदर्शक इव विषयस्यैष तथा युक्तियोगात् ।।८।। અqયાર્થ: ૪૩વળી આવું ન માનો તો=જ્ઞયના ગ્રહાગપરિણામરૂપ કેવળજ્ઞાનનો આકાર ન માનો તો અમુત્તા કે વાગડો અમૂર્ત એવા કેવળજ્ઞાનનો શો આકાર? (હોઇ શકે?)=કોઇ આકાર હોઇ શકે નહિ. યાવિ વળી મારવ્ય વિસય પડિવિવે દર્પણમાં વિષયના પ્રતિબિંબ જેવો પણ આ=કેવળજ્ઞાનનો આકાર છે તેમ ન કહેવું. તદ ત્તિનો કેમ કે તે પ્રકારની યુક્તિનો યોગ છે. ગાથાર્થઃ શેયના ગ્રહોગપરિણામરૂપ કેવળજ્ઞાનનો આકાર ન માનો તો અમૂર્ત એવા કેવળજ્ઞાનનો કોઇ આકાર હોઈ શકે નહિ. વળી દર્પણમાં વિષયના પ્રતિબિંબ જેવો કેવળજ્ઞાનનો આકાર છે તેમ ન કહેવું, કેમ કે તે પ્રકારની યુક્તિનો યોગ છે. જદ પંચમીના કારણે કેમ કે શબ્દનો પ્રયોગ છે. ભાવાર્થ: શેયના ગ્રહાગપરિણામરૂપ કેવળજ્ઞાનનો આકાર ન માનો તો કેવળજ્ઞાન અમૂર્ત છે, તેથી તેનો કોઈ આકાર હોઇ શકે નહિ; કેમ કે મૂર્ત વસ્તુ જ સાકાર છે, અમૂર્ત વસ્તુ નિરાકાર છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે દર્પગમાં, દર્પણ સન્મુખ રહેલા વિષયોનું પ્રતિબિંબ થાય છે, તેમ આત્મામાં રહેલ કેવળજ્ઞાનરૂપ દર્પણમાં પદાર્થનું પ્રતિબિંબ પડે છે, અને તે જ કેવળજ્ઞાનનો આકાર છે. તેનું નિરાકરણ કરતાં કહે છે કે દર્પણમાં વિષયના પ્રતિબિંબ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ १७१ કેવલજ્ઞાનવિંશિકાત જેવો કેવળજ્ઞાનનો આકાર છે તેમ ન કહેવું, કેમ કે તે પ્રકારની યુક્તિનો યોગ છે. અને તે યુક્તિ જ આગળની ગાથાઓમાં સ્વયં ગ્રંથકાર બતાવવાના છે. II૧૮-૮II अवतरशिSI : - E - १०-११ પૂર્વ ગાથામાં કહ્યું કે તે પ્રકારનો યુક્તિનો યોગ હોવાને કારણે દર્પણમાં પ્રતિબિંબના વિષયની જેમ કેવળજ્ઞાનનો આકાર નથી. તેથી હવે તે પ્રકારનો યુક્તિનો યોગ જ બતાવે $9 सामा उ दिया छाया अभासरगया निसिं तु कालाभा । स च्चेय भासरगया सदेहवन्ना मुणेयव्वा ॥९॥ श्यामा तु दिवा छाया अभास्वरगता निशि तु कालाभा । सैव भास्वरगता स्वदेहवर्णा ज्ञातव्या जे आरिसस्स अंतो देहावयवा हवंति संकंता । तेसिं तत्थुवलद्धी पगासजोगा ण इयरेसिं ॥ १० ॥ ये आदर्शस्यान्तर्देहावयवा भवन्ति संक्रान्ताः तेषां तत्रोपलब्धिः प्रकाशयोगान्नेतरेषाम् 118011 छायाणुवेहओ खलु जुज्जइ आयरिसगे पुण इमं ति । सिद्धम्मि तेजश्छायाणुजोगविरहा अदेहाओ ||११|| छायानुवेधतः खलु युज्यत आदर्श के पुनरिदमिति । सिद्धे तेजश्छायानुयोगविरहाददेहात् 118811 अन्वयार्थ :- E छाया दिया हिवसभां अभासरगया सामा उ छाया आत्मा स्वरगत श्यामा (डोय छे.) निसिं तु कालाभा वणी रात्रिमां (छाया) जेऽहम अणी होय छे. सच्चेय अने ते ४=छाया भासरगया सदेहवन्ना मुणेयव्वा भास्वरगत स्वहेलना वार्गवाणी भागवी. * प्राकृतना नियमानुसार 'स च्चेय' मां 'सा' नो 'स' थयो छे. * उ एव२ अर्थमां छे. 11811 For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાનવિંશિકા ગાથાર્થ: દિવસમાં અભાસ્વરગત શ્યામા જ છાયા હોય છે, વળી રાત્રિમાં છાયા એકદમ કાળી હોય છે અને તે જ છાયા ભાસ્વરગત સ્વદેહના વર્ણવાળી જાણવી. અન્વયાર્થ::- ૧૦ આરિક્ષજ્ઞ અંતો આરિસાની અંદરમાં ને રેહાવયવા સંતા વંતિ જે દેહના અવયવો સંક્રાન્ત થાય છે તેસિં તેઓની=સંક્રાન્ત થયેલા દેહના અવયવોની પાસનોમા પ્રકાશના યોગથી તત્ત્વ ત્યાં=આરિસામાં વત્તની ઉપલબ્ધિ થાય છે. સિં પ ઇતરની નહિ=જે સંક્રાન્ત નથી થતા તેની ઉપલબ્ધિ નથી થતી. ગાથાર્થ: १७२ આરિસાની અંદરમાં જેદેહના અવયવો સંક્રાન્ત થાય છે તેઓની પ્રકાશના યોગથી આરિસામાં ઉપલબ્ધિ થાય છે, પરંતુ જે સંક્રાન્ત નથી થતા તેઓની ઉપલબ્ધિ નથી થતી. અન્વયાર્થ::-૧૧ કુળ છાયાળુવેદ્દો વળી છાયાના અનુવેધથી (પ્રવેશથી) લઘુ આયરિસને ખરેખર આદર્શમાં (દર્પણમાં) રૂમ આ=પૂર્વ ગાથામાં કહ્યું કે પ્રકાશના યોગથી છાયાની ઉપલબ્ધિ થાય છે તે ગુખ ્ તિ ઘટે છે. વેદાઓ અદેહ હોવાને કારણે સિદ્ધમિ તેન∞ાયાળુનો વિહા સિદ્ધમાં તેજ અને છાયાના અનુયોગનો=સંબંધનો વિરહ હોવાથી (આદર્શમાં જેમ વિષયનું પ્રતિબિંબ થાય છે તેમ કેવળજ્ઞાનમાં વિષયનું પ્રતિબિંબ થાય છે તે ઘટતું નથી.) ગાથાર્થ: વળી છાયાના પ્રવેશથી ખરેખર દર્પણમાં, પૂર્વ ગાથામાં કહ્યું તેમ, પ્રકાશના યોગથી છાયાની ઉપલબ્ધિ થાય છે તે ઘટે છે. પરંતુ સિદ્ધમાં અદેહ હોવાને કારણે તેજ અને છાયાના સંબંધનો વિરહ હોવાથી, આદર્શમાં જેમ વિષયનું પ્રતિબિંબ થાય છે તેમ કેવળજ્ઞાનમાં વિષયનું પ્રતિબિંબ થાય છે તે ઘટતું નથી. ભાવાર્થ: દિવસમાં સ્કૂલ પદાર્થોની છાયા અભાસ્વર એવા જમીન આદિ પદાર્થો પર શ્યામ પડે છે અને રાતના તે જ પદાર્થોની છાયા અભાસ્વર એવી જમીન પર ગાઢ કાળી પડે છે; જ્યારે ભાસ્વર એવા દર્પણ આદિમાં તેની સન્મુખ રહેલા પદાર્થની છાયા, પદાર્થના For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭3 1 કેવલજ્ઞાનવિંશિકાત દેહના વાર્ગવાળી પડે છે. જેમ કે દર્પણની સન્મુખ રહેલા મનુષ્યની છાયાદર્પણમાં મનુષ્યના દેહના વાર્ણવાળી દેખાય છે. આ રીતે ભાસ્વર એવા જે દર્પગાદિમાં દેહની છાયા પડે છે તે દર્પગાદિમાં દેહમાંથી નીકળતાં પુદ્ગલ સંક્રાન્ત થાય છે અને દર્પગમાં સંક્રાન્ત થયેલાં દેહનાં પુદ્ગલો પ્રકાશના યોગથી પ્રતિબિંબ તરીકે દેખાય છે. વળી જે દેહના અવયવો દર્પણની સન્મુખ નથી હોતા તેનાં પુદગલો દર્પણમાં સંક્રાન્ત થતાં નથી. તેથી દર્પણમાં પ્રતિબિંબ તરીકે તેની ઉપલબ્ધિ નથી થતી. દસમી ગાથામાં કહ્યું તેમ છાયાના પ્રવેશથી ખરેખર દર્પણમાં પ્રકાશના યોગથી છાયાની ઉપલબ્ધિ થાય છે તે ઘટે છે. એટલે કે દેહના અવયવો છાયારૂપે દર્પણમાં સંક્રાન્ત થાય છે તેથી પ્રકાશના લીધે તે દેહના અવયવોની દર્પણમાં ઉપલબ્ધિ થાય છે તે ઘટે છે. જો દર્પણની જેમ સિદ્ધના જીવોનો પણ પુદ્ગલાત્મક દેહ હોત, તો તે દેહરૂપી દ્રવ્યમાં, દર્પણમાં જેમ જગતના પદાર્થોની છાયાની અને પ્રકાશની સંક્રાન્તિ થાય છે તેમ તેમાં પણ કદાચ માની શકાત. પરંતુ સિદ્ધના જીવો દેહ વગરના હોય છે. તેથી અરૂપી એવા સિદ્ધના આત્મપ્રદેશોમાં જગતના પદાર્થોની છાયા કે પ્રકાશનાં પુગલોની સંક્રાન્તિ થઇ શકે નહીં. આ કારણે જ સિદ્ધના આત્માઓમાં આ વાત ઘટે નહીં, એટલે કે દર્પણમાં જેમ વિષયનું પ્રતિબિંબ થાય છે અને પ્રકાશના યોગથી તે પ્રતિબિંબ દેખાય છે, તે જ રીતે સિદ્ધના આત્મામાં શેય એવા વિષયોનું પ્રતિબિંબ થાય છે અને સિદ્ધના આત્મામાં પ્રતિબિંબિત થયેલા શેય વિષયોની સિદ્ધના આત્માઓને ઉપલબ્ધિ થાય છે, તે વાત ઘટે નહીં. /૧૮૯/૧૦/૧૧ અવતરણિકા:- ૧૨ પૂર્વની ગાથામાં બતાવ્યું કે દર્પણની જેમ સિદ્ધના આત્મામાં પદાર્થોનું સંક્રમણ થવાને કારણે બોધ થાય છે તેમ કહી શકાય નહિ, તે જ વાતને દઢ કરતાં કહે છે - छायाहिं न जोगोऽसंगत्ताओ उ हंदि सिद्धस्स । छायाणवोऽवि सव्वे वि णाऽणुमाईण विजंति ॥१२॥ छायाणुभिर्न योगोऽसंङ्गत्वात्तु हन्त सिद्धस्य । छायाणवोऽपि सर्वेऽपि नाण्वादीनां विद्यन्ते ॥१२।। અqયાર્થ: ઇંદ્દેિ ખરેખર સિદ્ધ મiામો સિદ્ધનું અસંગપાયું હોવાને કારાગે ૩ જ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ १७४ G ડેવલજ્ઞાનવિંશિકાd. છાયાપૂર્દિ છાયાગુની સાથે જ નો યોગ નથી. (અહીં શંકા થાય કે સિદ્ધના જીવો ભાવથી ભલે અસંગ છે, છતાં પણ જેમ સિદ્ધક્ષેત્રમાં રહેલા પુલનો સંગ દ્રવ્યથી તેઓને છે, તેમ છાયાણુનો સંગ દ્રવ્યથી સિદ્ધના જીવોને છે. તેથી કહે છે ) અનુમાન સત્રે વિ અણુ આદિ સર્વના છાયાખવોડવિ છાયાગુઓ પણ ન વિનંતિ વિદ્યમાન નથી. છે. સર્વે વિના સ્થાને સëિ પાઠ હોવાની સંભાવના છે. જ સાવકાર અર્થમાં છે. ગાથાર્થ: ખરેખર સિદ્ધનું અસંગપણું હોવાને કારણે જ છાયાણુની સાથે યોગ નથી. (અહીં શંકા થાય કે સિદ્ધના જીવો ભાવથી ભલે અસંગ છે, છતાં પણ જેમ સિદ્ધક્ષેત્રમાં રહેલા પુદ્ગલનો સંગ દ્રવ્યથી તેઓને છે, તેમ છાયાગુનો સંગ દ્રવ્યથી સિદ્ધના જીવોને છે. તેથી કહે છે ) આણુ આદિ સર્વના છાયાણુઓ પણ વિદ્યમાન નથી. ભાવાર્થ: સિદ્ધના જીવો સર્વથા સંગરહિત છે, તેથી છાયાણુનો સંગ તેઓને થઇ શકે નહિ. માટે દર્પણની જેમ સિદ્ધમાં જગતના પદાર્થો સંક્રમણ પામે છે તેમ કહી શકાય નહિ. સિદ્ધના આત્માઓને કર્મની સાથે કે શરીરની સાથે દ્રવ્યથી સંગ નથી, તેથી ભાવથી પાગ કોઇ પદાર્થનો સંગ નથી. હવે જો છાયા આણુઓ તેમાં સંક્રમણ થાય છે તેમ સ્વીકારીએ તો છાયાના પરમાણુ સાથે સિદ્ધના જીવોને સંગ છે તેમ માનવું પડે, અને શાસ્ત્રકારો સિદ્ધને સર્વથા અસંગ કહે છે માટે તેઓને છાયાગુઓનો સંબંધ નથી એમ કહેલ છે. અહીં શંકા થાય કે સિદ્ધના જીવોને શરીર કે કર્મ સાથે જેવો અસંગ ભાવ છે તેવો જ અરાંગભાવ છાયાણુઓ સાથે સિદ્ધના જીવોને ભલે હોય, પરંતુ સિદ્ધના આત્માઓ જે આકાશમાં રહેલા છે તે આકાશમાં રહેલા સ્કંધો સાથે જેમ સંયોગ સંબંધ છે, તેમ જગતના પદાર્થોના છાયાણુ સાથે સંયોગ સંબંધ સ્વીકારીને, તેઓને જ્ઞાન થાય છે તેમ માનીએ તો શું વાંધો? તેથી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે કે પરમાણુ અને યમુક આદિ સૂકમ સ્કંધોના અને જીવ-જર્નાસ્તિકાય આદિ અરૂપી દ્રવ્યોના છાયાગુઓ વિદ્યમાન નથી, માત્ર બાદર For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ 7કેવલજ્ઞાનવિંશિકા¬ સ્કંધોમાંથી જ છાયાળુઓ નીકળે છે. તેથી જો છાયાળુના સંયોગને કારણે સિદ્ધના જીવો જગતના તમામ પદાર્થોને જાણતા હોય તો સર્વ પદાર્થોનું જ્ઞાન તેઓને થઇ શકે નહિ, પરંતુ જેમાંથી છાયાણુઓ નીકળે છે તેટલા જ સીમિત પદાર્થોનું જ્ઞાન તેઓને થાય; જ્યારે સિદ્ધના જીવો તો ત્રણેય કાળના સર્વ પદાર્થોને એક સમયે જાગે છે, તેથી દર્પણની જેમ જ્ઞેય પદાર્થોનું સંક્રમણ સિદ્ધમાં માનવું ઉચિત નથી. II૧૮-૧૨I અવતરણિકા:-૧૩ પૂર્વની ગાથામાં સ્થાપન કર્યું કે આણુ આદિ સર્વ પદાર્થોના છાયાગુઓ વિદ્યમાન નથી, તેથી સિદ્ધના કેવળજ્ઞાનમાં શેયના છાયાળુઓના સંક્રમણથી સિદ્ધોને શેયનું જ્ઞાન થાય છે તેમ માની શકાય નહિ. તેથી અન્ય કોઇ તેની સંગતિ બીજી રીતે કરે તે પણ ઉચિત નથી, તે બતાવીને સિદ્ધનું કેવળજ્ઞાન કેવું છે, તે બતાવતાં કહે છે - तंमित्तवेयणं तह ण सेसगहणमणुमाणओ वा वि । तम्हा सरूवनिययस्स एस तग्गहणपरिणामो ॥ १३ ॥ तन्मात्रवेदनं तथा न शेषग्रहणमनुमानतो वाऽपि । तस्मात्स्वरूपनियतस्यैष तद्ग्रहणपरिणामः શાકા અન્વયાર્થ: સંમિત્તવેયાં તહ તમાત્રનું વેદન તે પ્રકારે છે=જે પદાર્થોમાંથી છાયાળુઓ નીકળે છે તે માત્રનું વેદન, જે પ્રકારે દર્પણમાં સંક્રાન્ત થયેલા પદાર્થોનું જ્ઞાન થાય છે તે પ્રકારે સિદ્ધમાં સંક્રાન્તિથી પુદ્ગલના છાયાળુઓનું વેદન છે, વા વિ અને સેક્ષાદળમનુમાળઓ શેષનું ગ્રહણ અનુમાનથી છે=જે પદાર્થોમાંથી છાયાગુઓ નીકળતા નથી તેવા શેષ પદાર્થોનું ગ્રહણ અનુમાનથી છે જ એમ ન કહેવું. તમ્હા તે કારણથી=ગાથા - ૯થી ગાથા - ૧૩ ના પૂર્વાર્ધ સુધીનું કથન કર્યું તે પ્રમાણે દર્પણમાં સંક્રાન્ત થયેલ છાયાની જેમ કેવલીને શેય પદાર્થનું જ્ઞાન થતું નથી તે કારણથી, સનિયયમ્સ સ્વરૂપનિયત એવા કેવલીના ખ઼ આ=કેવલજ્ઞાનનો આકાર તમારાપરિળામો તગ્રહણ પરિણામ છે=જ્ઞેયના ગ્રહણપરિણામરૂપ છે. ગાથાર્થ: પૂર્વની ગાથામાં એવું સ્થાપન કર્યું કે અણુ આદિ સર્વ પદાર્થોના છાયાળુઓ વિદ્યમાન નથી, તેથી કેવલજ્ઞાનમાં શેયના છાયાણુઓના સંક્રમણથી સિદ્ધોને શેયનું જ્ઞાન For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ 1 કેવલજ્ઞાનવિંશિકાત ૧૭૬ થાય છે તેમ માની શકાય નહીં. પરંતુ પૂર્વપક્ષી પોતાની વાતને કોઇક રીતે પણ સ્થાપિત કરવા કહે છે કે, જે પદાર્થોમાંથી છાયાણુઓ નીકળે છે તે માત્રનું વદન જે પ્રકારે દર્પણમાં સંક્રાન્ત થયેલા પદાર્થોનું જ્ઞાન થાય છે તે પ્રકારે સિદ્ધમાં સંક્રાન્તિથી પુગલના છાયાગુઓનું વેદન થાય છે એમ માનીએ, અને બાકીના પદાર્થોનું એટલે કે આણુ આદિ જે પદાર્થોમાંથી છાયાગુઓ નીકળતા નથી તેવા પદાર્થોનું ગ્રહણ અનુમાનથી થાય છે તેમ માનીએ, તેને ગ્રંથકાર કહે છે કે તેમ ન કહેવું. નવમી ગાથાથી આ ગાથાના પૂર્વાર્ધના કથનથી નકકી થાય છે કે, કેવલીને શેય પદાર્થનું જ્ઞાન દર્પગમાં જેમ છાયા સંક્રાન્ત થાય છે તેમ નથી થતું. તે કારણથી સ્વરૂપનિયત એવા કેવલીના કેવળજ્ઞાનનો આકાર શેયના ગ્રહણપરિણામરૂપ જ છે. ભાવાર્થ: દર્પગના દષ્ટાંતથી જેને કેવળજ્ઞાનમાં શેયનું જ્ઞાન થાય છે તેવો બોધ થયો હોય તેવો વાદી કહે છે કે, આણુ આદિ સર્વ પદાર્થોમાંથી છાયાણુઓ નીકળતા નથી તેમ તમે પૂર્વમાં સ્થાપન કર્યું, તો જે કંધોના છાયાણુઓ નીકળે છે તેટલા સ્કંધમાત્રનું વેદના દર્પણમાં સંક્રાન્ત થયેલ છાયાની જેમ સિદ્ધના કેવળજ્ઞાનમાં થાય છે, અને જે આણુ આદિમાંથી છાયાણુઓ નીકળતા નથી તે સર્વેનું જ્ઞાન કેવળજ્ઞાની અનુમાનથી કરે છે. તેને ગ્રંથકાર કહે છે કે આવું માનવું પણ ઉચિત નથી, કેમ કે આવું માનવાથી કેવળીનું બધું જ્ઞાન પ્રત્યક્ષ છે તે પ્રકારના શાસ્ત્રવચનનો વિરોધ થાય. ગાથાના ઉત્તરાર્ધમાં ગાથા - ૯થી માંડીને આ ગાથાના પૂર્વાર્ધ સુધીના કથનનું નિગમન કરતાં કહે છે કે, તે કારણથી અર્થાત્ પૂર્વમાં સિદ્ધ કર્યું કે દર્પણની જેમ કેવળજ્ઞાનમાં શેય પદાર્થોનું સંક્રમણ થાય છે તે માનવું ઉચિત નથી તે કારણથી, પોતાના સ્વરૂપમાં નિયત એવા સિદ્ધ ભગવંતોના આ કેવળજ્ઞાનનો આકાર શેયના ગ્રહોગપરિણામરૂપ છે, અર્થાત્ સિદ્ધના જ્ઞાનનો એવો જ સ્વભાવ છે કે શેય પદાર્થો જે સ્વરૂપે હોય તે સ્વરૂપે જ બોધ થાય છે. અહીં વિશેષ એ છે કે સિદ્ધના આત્માઓ પોતાના સ્વરૂપમાં નિયત છે, તેથી છાયાણુઓ તેમાં શંકાન્ત છે તેમ માની શકાય નહિ. કેમ કે છાયાગુઓ તેમના આત્મપ્રદેશમાં સંક્રમણ પામે છે તેમ માનીએ તો તેઓ પોતાના સ્વરૂપમાં નિયત નથી, પરંતુ છાયાગુના સંક્રમણથી સંસારી જીવો જેવા મિશ્ર પરિણામવાળા છે તેમ માનવું પડે. ll૧૮-૧3lI અવતરણિકા: તેરમી ગાથાના ઉત્તરાર્ધમાં સિદમાં કેવળજ્ઞાન કેવું છે, તેનું સ્વરૂપ બતાવ્યું. હવે For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ १७७ કેવલજ્ઞાનવિંશિકા સૂર્ય-ચંદ્ર આદિના પ્રકાશ કરતાં કેવળજ્ઞાનનો પ્રકાશ વિશેષ છે તે બતાવવા માટે કહે છે - चंदाइच्चगहाणं पहा पयासेइ परिमियं खित्तं । केवलियनाणलंभो लोयालोयं पयासेइ ॥१४॥ चन्द्रादित्यग्रहाणां प्रभा प्रकाशयति परिमितं क्षेत्रम् । कै वलिकज्ञानलाभो लोकालोकं प्रकाशयति ॥ १४ ॥ અન્વયાર્થ: ચંદ્રાખ્વાહાળ પન્ના ચંદ્ર, સૂર્ય અને ગ્રહની પ્રભા પરિમિય વિત્ત પયાસેફ પરિમિત ક્ષેત્રને પ્રકાશે છે. (અને) વત્તિયનાળાંમો જોયાનોય યસેઽ કેવળીના જ્ઞાનનો લાભ લોકાલોકને પ્રકાશે છે. ગાથાર્થ: ચંદ્ર, સૂર્ય અને ગ્રહની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશે છે, જ્યારે કેવળીના જ્ઞાનનો લાભ લોકાલોકને પ્રકાશે છે. ભાવાર્થ: ચંદ્ર, સૂર્ય અને ગ્રહ પોતપોતાની શક્તિ પ્રમાણે પરિમિત ક્ષેત્રનું પ્રકાશન કરે છે, પરંતુ પરિપૂર્ણ લોકાલોકનું પ્રકાશન કરતા નથી. જ્યારે કેવલી સંબંધી જ્ઞાનની પ્રાપ્તિ લોક અને અલોકનું પ્રકાશન કરે છે, અર્થાત્ પૂર્ણ જગતનું પ્રકાશન કરે છે. આ રીતે ચંદ્રાદિના દૃષ્ટાંતથી કેવળજ્ઞાનની પ્રકાશન શક્તિ ઘણી અધિક છે તે વાત પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે. ||૧૮-૧૪]] અવતરણકા: પૂર્વની ગાથામાં કહ્યું કે કેવળજ્ઞાન સંપૂર્ણ લોકાલોકને પ્રકાશે છે, તે સાંભળી પ્રશ્ન થાય કે જો કેવળજ્ઞાન લોકાલોકને પ્રકાશતું હોય તો તે સ્વરૂપનિયત કઇ રીતે રહી શકે? તેથી ગ્રંથકાર ગાથા - ૧૫માં આવી શંકા કરીને, ગાથા - ૧૬માં તેનું નિરાકરણ કરે છે - तह सव्वगयाभासं भणियं सिद्धंतमम्मनाणीहिं । एयसरूवनियत्तं एवमिणं जुज्जए कह णु ? ॥१५॥ तथा सर्वगताभासं भणितं सिद्धान्तमर्मज्ञानिभिः । एतत्स्वरूपनियतमेवमिदं युज्यते कथं नु ? ॥१५॥ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ १७८ 1 કેવલજ્ઞાનવિંશિકા आभासो गहणं चिय जम्हा तो किं न जुज्जए इत्थं ? । चंदप्पभाइणायं तु णायमित्तं मुणेयव्वं ॥१६॥ आभासो ग्रहणमेव यस्मात् तत्किं न युज्यतेऽत्र ? | चन्द्रप्रभादिज्ञातं तु ज्ञातमात्रं ज्ञातव्यम् ॥१६।। અqયાર્થ: તદ તથા=અને સિદ્ધતમમ્મુનાહિં સિદ્ધાંતના મર્મને જાણનારાઓ વડે (કેવળજ્ઞાનને) વ્યાયામાં મણિય સર્વગત આભાસવાળું કહેલ છે. પર્વ એ રીતે ? આ=કેવળજ્ઞાન વયસનિયત્ત આના કેવલીના સ્વરૂપ સાથે નિયત દy ગુના કેવી રીતે ઘટે? (અર્થાત્ ન ઘટે). વિતર્કમાં છે. અqયાર્થ: જે કારાગથી મામાનો હિપ વિય આભાસ ગ્રહણ જ છે તો તે કારણથી યં અહીંયાં-કેવળજ્ઞાનના સ્વરૂપનિયતમાં વિન ગુગ, શું ન ઘટે? (અર્થાત્ ઘટે.) (અહીં પ્રશ્ન થાય કે ચંદ્રપ્રભાદિના દષ્ટાંતથી કેવળજ્ઞાનને લોકાલોક પ્રકાશક કહેલ છે. તેથી જેમ ચંદ્રપ્રભા ચંદ્રના સ્વરૂપમાં નિયત નથી પરંતુ લોકમાં ફેલાયેલ છે, તેમ કેવલીનું કેવલજ્ઞાન સ્વરૂપનિયત નથી પરંતુ લોકાલોકમાં ફેલાયેલ છે તેમ માનવું જોઇએ. તેથી કહે છે.) ચંદ્રષ્પમાળા તુ વળી ચંદ્રપ્રભાદિનું દષ્ટાંત ગાયમાં મુખેયર્વ દષ્ટાંતમાત્ર જાગવું. ગાથાર્થ: સિદ્ધાંતના મર્મને જાણનારાઓ વડે કેવળજ્ઞાનને સર્વગત આભાસવાળું કહેલ છે, એ રીતે કેવળજ્ઞાન કેવલીના સ્વરૂપ સાથે નિયત કેવી રીતે ઘટે? અર્થાત્ ન ઘટે. (આ પૂર્વપક્ષ કહે છે. તેને ગ્રંથકાર જવાબ આપે છે, જે કારણથી આભાસ ગ્રહણ જ છે તે કારણથી કેવળજ્ઞાનના સ્વરૂપનિયતમાં શું ન ઘટે? અર્થાત્ ઘટે. અહીં પ્રશ્ન થાય કે ચંદ્રપ્રભાદિના દષ્ટાંતથી કેવળજ્ઞાનને લોકાલોક પ્રકાશક કહેલ છે. તેથી જેમ ચંદ્રપ્રભા ચંદ્રના સ્વરૂપમાં નિયત નથી, પરંતુ લોકમાં ફેલાયેલ છે, તેમ કેવલીનું કેવળજ્ઞાન સ્વરૂપનિયત નથી, પરંતુ લોકમાં ફેલાય છે તેમ માનવું જોઈએ. તેથી કહે છે કે ચંદ્રપ્રભાદિનું દષ્ટાંત તે દષ્ટાંતમાત્ર જ છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ १७ ભાવાર્થ: પૂર્વની ગાથામાં કહ્યું કે કેવળજ્ઞાન લોકાલોકને પ્રકાશે છે ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, સિદ્ધાંતના મર્મને જાણનારા વડે કેવળજ્ઞાનને સર્વગત આભાસરૂપે કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કેવળજ્ઞાન લોક અને અલોકમાં પ્રકાશરૂપે ફેલાયેલ છે. અને તેમ સ્વીકારીએ તો ગાથા - ૧૩માં તમે બતાવ્યું તે પ્રમાણે કેવલીનું કેવળજ્ઞાન સ્વરૂપનિયત છે તે વાત ઘટી શકે નહિ. તેના જવાબરૂપે ગાથા - ૧૬માં કહે છે કે સિદ્ધાંતના મર્મને જાણનારે કેવળજ્ઞાનને સર્વગત આભાસરૂપ કહેલ છે; તે આભાસગ્રહણરૂપ જ છે, એટલે કે જ્ઞેયના ગ્રહણપરિણામરૂપ છે, પરંતુ કેવલીનું કેવળજ્ઞાન લોક અને અલોકમાં વિસ્તાર પામે છે તેમ બતાવવા માટે નથી. તેથી કેવળજ્ઞાનને સ્વરૂપનિયત સ્વીકારવામાં કોઇ દોષ નથી, અર્થાત્ કેવલીનું કેવળજ્ઞાન, કેવલીના આત્મપ્રદેશોને છોડીને બહાર નીકળતું નથી તેમ સ્વીકારવામાં કોઇ દોષ નથી. આમ છતાં, તેમ સ્વીકારીએ તો ચંદ્રપ્રભાદિનું દૃષ્ટાંત સંગત થાય નહિ. તેથી કહે છે કે ચંદ્રપ્રભાદિનું દૃષ્ટાંત સમજાવવા માટે દષ્ટાંતમાત્રરૂપ છે. પરંતુ ચંદ્રની પ્રભા જેમ ચંદ્રમાંથી નીકળીને લોકમાં વિસ્તાર પામે છે, તેમ કેવલીનું કેવળજ્ઞાન આત્મામાંથી નીકળી લોકમાં ફેલાય છે, તે બતાવવા માટે ચંદ્રપ્રભાદિનું દૃષ્ટાંત નથી. ફક્ત ચંદ્રપ્રભાદિની પ્રકાશશક્તિ કરતાં કેવળજ્ઞાનની પ્રકાશશક્તિ અધિક છે, તેમ બતાવવા માટે ચંદ્રપ્રભાદિનું દૃષ્ટાંત ગ્રહણ કરેલ છે. I૧૮-૧૫/૧૬ અવતરણિકા: 7કેવલજ્ઞાનવિંશિકા7 પૂર્વમાં બતાવ્યું કે ચંદ્રપ્રભાદિ દષ્ટાંતમાત્ર છે. તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે - जम्हा पुग्गलरूवा चंदाईणं पभा ण तद्धम्मो । नाणं तु जीवधम्मो ता तं नियओ अयं नियमा ॥ १७ ॥ यस्मात्पुद्गलरूपा चन्द्रादीनां प्रभा न तद्धर्मः 1 ज्ञानं तु जीवधर्मः; ततस्तन्नियतोऽयं नियमात् ||१७|| અન્વયાર્થ: છે નન્હા જે કારણથી સંવાળું મા ચંદ્રાદિની પ્રભા પુષ્પતરુવા પુદ્ગલરૂપ તદ્ધો જ તેનો ધર્મ નથી.=ચંદ્રના જીવનો ધર્મ નથી. નાળ તુ નીવધો વળી જ્ઞાન જીવનો ધર્મ છે. તા તે કારણથી નિયમ નિયમથી અયં આ=કેવળજ્ઞાન તં તેને=જીવને (આશ્રયીને) નિયો નિયત છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ 1કેવલજ્ઞાનવિંશિકા ૧૮૦ ગાથાર્થ: જે કારણથી ચંદ્રાદિની પ્રભા પુદ્ગલરૂપ છે, ચંદ્રના જીવનો ધર્મ નથી. વળી જ્ઞાન જીવનો ધર્મ છે તે કારણથી, નિયમથી કેવળજ્ઞાન જીવને આશ્રયીને નિયત છે. ભાવાર્થ: ચંદ્રની પ્રભા પુદ્ગલ સ્વરૂપ જ છે પરંતુ ચંદ્રના આત્માનો ધર્મ નથી. તેથી ચંદ્રના જીવના આત્મપ્રદેશોને છોડીને, ચંદ્રના શરીરમાંથી પ્રભાનાં પુગલો લોકમાં ફેલાય છે. પરંતુ જ્ઞાન તે જીવનો ધર્મ છે, તેથી જીવના આત્મપ્રદેશોને છોડીને બહાર જાય નહિ. તેથી નિયમથી કેવલીનું કેવળજ્ઞાન સ્વરૂપનિયત છે. આથી જ ચંદ્રપ્રભાદિનું દષ્ટાંત, દષ્ટાંત માત્ર છે. ll૧૮-૧ળા અવતરણિકા: પૂર્વ ગાથામાં બતાવ્યું કે જ્ઞાન જીવનો ધર્મ છે તેથી જીવના સ્વરૂપની સાથે નિયત છે, ત્યાં કોઈને શંકા થાય છે તો પણ જીવને સર્વગત માની લઇએ તો કેવળજ્ઞાન પણ સર્વગત છે તેમ સ્વીકારી શકાશે. તેથી કહે છે - जीवो य ण सव्वगओ ता तद्धम्मो कहं भवइ बाही ?। कह वाऽलोए धम्माइविरहओ गच्छइ अणंते ॥१८॥ जीवश्च न सर्वगतस्तत्तद्धर्मः कथं भवति बहिः ? । कथं वाऽलोके धर्मादिविरहतो गच्छत्यनन्ते ॥१८।। અqયાર્થ: નીવો અને જીવ સત્રમો ન સર્વગત નથી તો તે કારણથી તમો તેનો ધર્મ વારંવારી મવડું કેવી રીતે બહાર હોઈ શકે? (અર્થાત્ ન હોઇ શકે.) અહીં શંકા થાય કે જીવને સર્વગત માનીએ તો શું વાંધો? તેથી કહે છે.) વા અથવા માતે મતો માફવિમો વ૬ ૭૬ અનંત અલોક આકાશમાં ધર્માદિનો વિરહ હોવાથી (જીવ) કેવી રીતે ત્યાં જાય? અર્થાત્ ન જાય. ગાથાર્થ: જીવ સર્વગત નથી તે કારણથી તેનો ધર્મ કેવી રીતે બહાર હોઈ શકે? અર્થાત્ ન હોઇ શકે. અહીં શંકા થાય કે જીવને સર્વગત માનીએ તો શું વાંધો? તેથી કહે છે - અથવા For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ કેવલજ્ઞાનવિંશિકાD. અનંત અલોક આકાશમાં ધર્માદિનો વિરહ હોવાથી જીવ કેવી રીતે ત્યાં જાય? અર્થાત્ ન જાય. (આથી જીવને સર્વગત ન માની શકાય.) ભાવાર્થ: જીવ સર્વગત નથી, પરંતુ શરીરવ્યાપી છે, અને સિદ્ધ અવસ્થામાં પણ છેલ્લા શરીરના ૨/૩ ભાગ આકાશમાં વ્યાપીને રહે છે, પરંતુ સર્વ આકાશપ્રદેશોમાં જીવ નથી. તે કારણથી જીવનો ધર્મ કેવી (ક) રીતે જીવપ્રદેશને છોડીને બહાર જાય? અર્થાત્ ન જાય. તેથી કેવળજ્ઞાનરૂપી જીવનો ધર્મ સ્વરૂપનિયત છે. અહીં શંકા થાય કે જીવને સર્વગત સ્વીકારીએ તો શું વાંધો? તેથી કહે છે - અનંત અલોકાકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો વિરહ છે, તેથી જીવ અલોકમાં જઈ શકે નહિ. માટે જીવને સર્વવ્યાપી માની શકાય નહિ. તેથી જીવના ધર્મરૂપ કેવળજ્ઞાન, કેવલીના આત્માને છોડીને બહાર જતું નથી. માટે જ ચંદ્રપ્રભાદિ દષ્ટાંત તે દષ્ટાંતમાત્ર છે. ૧૮-૧૮II. અવતણિકા: ગાથા - ૧૩ થી માંડીને કેવળજ્ઞાન, કેવળજ્ઞાનીના સ્વરૂપમાં નિયત છે તે વાત અનેક રીતે સ્થાપના કરી. હવે તેનું નિગમન કરે છે. तम्हा सरूवनिययस्स चेव जीवस्स केवलं धम्मो । आगारो वि य एयस्स साहु तग्गहणपरिणामो ॥१९॥ तस्मात्स्वरूपनियतस्यैव जीवस्य केवलं धर्मः । आकारोऽपि चैतस्य साधु तद्ग्रहणपरिणामः ।।१९।। અqયાર્થ: તડ્ડી તે કારણથી=ગાથા - ૧૩ થી ગાથા - ૧૮ સુધી બતાવ્યું કે કેવળજ્ઞાન સ્વરૂપનિયત છે તે કારણથી, કેવળજ્ઞાન સહનિયસ વેવ સ્વરૂપમાં નિયત જ એવા નીવસ વતં મો જીવનો ધર્મ છે. ય અને યસ આનો=કેવળજ્ઞાનનો મIિRો વિ આકાર પાગ તળિપણામો તથ્રહાણ પરિણામ= શેયના ગ્રહણ પરિણામરૂપ સાદુ ઉચિત છે. ગાથાર્થ: ગાથા - ૧૩ થી ગાથા - ૧૮ સુધી બતાવ્યું કે કેવળજ્ઞાન સ્વરૂપનિયત છે, તે For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ 1 કેવલજ્ઞાનવિંશિકાd કારાગથી કેવળજ્ઞાન સ્વરૂપનિયત જ જીવનો ધર્મ છે અને કેવળજ્ઞાનનો આકાર પાગ ન્નયના ગ્રહાગપરિણામરૂપ ઉચિત છે. ભાવાર્થ: પૂર્વની ગાથાઓમાં સ્થાપન કર્યું કે જીવનું કેવળજ્ઞાન સ્વરૂપનિયત છે તે કારાગથી સ્વરૂપનિયત જ એવા જીવનો કેવળજ્ઞાન ધર્મ છે, અર્થાત્ પોતાના સ્વરૂપમાં જ સદા રહેવાવાળા જે જીવો હોય તે જીવોનો જ ધર્મ કેવળજ્ઞાન છે. તેથી જીવને છોડીને કેવળજ્ઞાન અન્યત્ર જતું નથી. વળી કેવળજ્ઞાનનો જે આકાર છે તે પણ શેયના ગ્રહણપરિણામરૂપ જ છે, પરંતુ જોય એવા ઘટ-પટાદિના આકારરૂપ નથી. તેથી કેવળજ્ઞાન આત્માના સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપીને રહે છે અને શેય એવા ઘટ-પટાદિને ગ્રહણ કરે છે, પણ ઘટપટાદિ આકારરૂપે તે જ્ઞાન પરિણમન પામતું નથી, તે માનવું જ ઉચિત છે. ૧૮-૧TI અવતરણિકા: પૂર્વની ગાથાઓમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. હવે કેવળજ્ઞાનની પ્રાપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? તે બતાવવા માટે કહે છે - एयम्मि भवोवग्गाहिकम्मखयओ उ होइ सिद्धत्तं । नीसेससुद्धधम्मासेवणफलमुत्तमं नेयं ॥२०॥ एतस्मिन्भवोपग्राहिकर्मक्षयतस्तु भवति सिद्धत्वम् । निःशेषशुद्धधर्माऽऽसेवनफलमुत्तमं ज्ञेयम् ॥२०॥ અqયાર્થ: નિ આ હોતે છતે =કેવળજ્ઞાન હોતે છતે મોવદિHવાનો ભવોપગ્રાહીકર્મના ક્ષયથી ૩ જ સિદ્ધનમ્ શોઃ સિદ્ધપણું થાય છે. (અને તે) ની સુદ્ધમાલેવનમુત્તમં સંપૂર્ણ શુદ્ધ ધર્મના આસેવનના ફલરૂપ અને ઉત્તમ નેચં જાણવું. ગાથાર્થ: કેવળજ્ઞાન હોતે છતે ભવોપગ્રાહીકર્મના ક્ષયથી જ સિદ્ધપાગું થાય છે. અને તે સંપૂર્ણ શુદ્ધધર્મના આસેવનના ફલરૂપ અને ઉત્તમ જાણવું. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ભાવાર્થ: જીવને કેવળજ્ઞાન પ્રગટ્યા પછી અઘાતી એવા ચાર ભવોપગ્રાહી કર્મનો ક્ષય થાય ત્યારે સિદ્ધપણું પ્રાપ્ત થાય છે. અહીં તે સિદ્ધપણું, પરિપૂર્ણ શુદ્ધધર્મના આસેવનરૂપ ચૌદમા ગુણસ્થાનકના ફલરૂપ છે, અને જીવના માટે પૂર્ણ સુખરૂપ હોવાથી ઉત્તમ છે. આનાથી ઉત્તમ વસ્તુ જગતમાં કંઇ જ નથી. II૧૮-૨૦|| ॥ इति केवलज्ञानविंशिका अष्टादशी ॥ Y-૧૩ O કેવલજ્ઞાનવિંશિકા7 For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સિદ્ધવિભક્તિવિંશિકાઓ |સિવિશmસિંfશવદા નિર્વિશી અવતરણિકા: અઢારમી વિંશિકાના અંતે કહ્યું હતું કે કેવળજ્ઞાન પામ્યા પછી ભવોપગ્રાહી કર્મના ક્ષયથી સિદ્ધપણું થાય છે. તેથી હવે વ્યવહારનયને આશ્રયીને સિદ્ધોના ભેદોને કહે છે - सिद्धाणं च विभत्ती तहेगरूवाण बीअतत्तेण । पनरसहा पन्नत्तेह भगवया ओहभेएण ॥१॥ सिद्धानां च विभक्तिस्तथैकरूपाणां बीजतत्त्वेन । पंचदशधा प्रज्ञप्तेह भगवतौघभेदेन ॥१॥ અન્વયાર્થ: ફુટવ અને અહીં=શાસ્ત્રમાં તરેહવી તે પ્રકારે એકરૂપવાળા સિદ્ધાર્થ સિદ્ધોની વીગતા બીજતત્ત્વ વડે ગમે ઓઘભેદથી વનરસ પંદર પ્રકારની વિમરી વિભક્તિ માવા ભગવાન વડે પત્તા કહેવાયેલી છે. ગાથાર્થ: અને શાસ્ત્રમાં ભગવાન વડે તે પ્રકારે એકરૂપવાળા સિદ્ધોની બીજતત્ત્વ વડે ઓઘભેદથી પંદર પ્રકારની વિભક્તિ કહેવાયેલી છે. ભાવાર્થ: દરેક સિદ્ધના આત્માઓ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અવ્યાબાધ સુખ આદિ ભાવોથી એક સ્વરૂપવાળા છે; તેથી સિદ્ધ અવસ્થામાં તેઓનો પરસ્પર ભેદ નથી. ફક્ત છેલ્લા શરીરની અપેક્ષાએ દરેકના આત્મપ્રદેશોની અવગાહના જુદી જુદી હોય છે, અને છેલ્લે જે સ્થાનથી સિદ્ધ થયા છે તેના ઉપરના ક્ષેત્રમાં દરેક સિદ્ધના જીવો રહે છે; તેથી ક્ષેત્રકૃત પરસ્પર ભેદ છે. વળી કોઇક વહેલા ગયા હોય કે કોઇક પાછળથી ગયા હોય એમ કાલકૃત ભેદ હોય છે. આમ છતાં, તેઓની સિદ્ધાવસ્થાની પૂર્વ-અવસ્થાનું જે તત્ત્વ છે તેને અહીં બીજતત્ત્વથી કહીને તેની અપેક્ષાએ સિદ્ધના પંદર ભેદો શાસ્ત્રમાં કહેવાના છે. આ ભેદો પગ સામાન્યથી પંદર પ્રકારના છે. અવાંતર ભેદો કહીએ તો અધિક છે, તે બતાવવા માટે ઓઘથી પંદર ભેદો કહ્યા છે. II૧૯-૧ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ 0 સિદ્ધવિભકિતવિશિકા] અવતરણિકા: સિદ્ધના પંદર ભેદો બતાવે છે तित्थाइसिद्धभेया संघे सइ हुँति तित्थसिद्ध त्ति । तदभावे जे सिद्धा अतित्थसिद्धा उ ते नेया ॥२॥ तीर्थादिसिद्धभेदाः सङ्घ सति भवन्ति तीर्थसिद्धा इति । तदभावे ये सिद्धा अतीर्थसिद्धास्तु ते ज्ञेयाः ॥२॥ અqયાર્થ: તિત્યાસિદ્ધમેયા તીર્થાદિ સિદ્ધના ભેદો છે (તે આ પ્રમાણે) સં સં હુંતિ (૧) સંઘ હોતે છતે જે સિદ્ધ થાય તિત્યસિદ્ધ તિ એ તીર્થસિદ્ધ (કહેવાય છે) ૩વળી (૨) તમારે તેના=સંધના અભાવમાં જે સિદ્ધ જે સિદ્ધો (થયા) તે ગતિ–સિદ્ધ તે અતીર્થસિદ્ધ યા જાણવા. ગાથાર્થ: તીર્થાદિ સિદ્ધના ભેદો છે તે આ પ્રમાણે - સંઘ હોતે છતે જે સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય છે. વળી સંઘના અભાવમાં જે સિદ્ધો થયા તે અતીર્થસિદ્ધ જાણવા. तित्थगरा तस्सिद्धा हुंति तदने अतित्थगरसिद्धा । सगबुद्धा तस्सिद्धा एवं पत्तेयबुद्धा वि ॥३॥ तीर्थकरास्तत्सिद्धा भवन्ति तदन्येऽतीर्थकरसिद्धाः । स्वकबुद्धास्तत्सिद्धा एवं प्रत्येकबुद्धा अपि ॥३॥ અqયાર્થઃ (૩) તિસ્થRI (જે) તીર્થકરો છે (તે) તસ્સિદ્ધ હૃતિ તેeતીર્થંકરસિદ્ધ છે અને (૪) તલ તેનાથી અન્ય =તીર્થકરથી અન્ય ગતિત્યાસિદ્ધા અતીર્થંકરસિદ્ધ છે. (૫) સબુદ્ધા (જે) સ્વયંબુદ્ધ (તે) સિદ્ધા તે સ્વયંબુન્દ્રસિદ્ધ છે, પર્વ એ રીતે (૬) પયગુદા વિ પ્રત્યેકબુદ્ધ પણ છે. ગાથાર્થ: તીર્થકરો તીર્થંકરસિદ્ધ કહેવાય છે અને તીર્થકરથી અન્ય અતીર્થકરસિદ્ધ કહેવાય છે. જે સ્વયંબુદ્ધ છે તે સ્વયંબુન્દ્રસિદ્ધ કહેવાય છે, અને આ રીતે પ્રત્યેકબુદ્ધ પણ હોય છે. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ O રિપદ્ધવિભક્તિવિંશિકા] ૧૮૬ इय बुद्धबोहिया वि हु इत्थी पुरिसे णपुंसगे चेव । एवं सलिंगगिहिअन्नलिंगसिद्धा मुणेयव्वा ॥४॥ इति बुद्धबोधिता अपि खलु स्त्री पुरुषो नपुंसकश्चैव । एवं स्वलिंगगृह्यन्यलिंगसिद्धा ज्ञातव्याः ॥४॥ અqયાર્થઃ રૂ એ પ્રકારે (૭) યુદ્ધ વોરિયા વિ બુદ્ધબોધિત પણ હોય છે) (૮, ૯, ૧૦) હુ ફી પુરે પુરી જેવી સ્ત્રી, પુરુષ, નપુંસક (સિદ્ધ હોય છે.) પર્વ આ પ્રકારે (૧૧, ૧૨, ૧૩) સન્નિનિદિગન્નતિ સિદ્ધ સ્વલિંગ, ગૃહિલિંગ, અન્યલિંગ સિદ્ધ મુળ વ્યા જાણવા. ગાથાર્થ: એ પ્રકારે બુદ્ધબોધિત પણ સિદ્ધ હોય છે, અને સ્ત્રી, પુરુષ, નપુંસક સિદ્ધ હોય છે. આ પ્રકારે સ્વલિંગ, ગૃહિલિંગ અને અન્યલિંગ સિદ્ધ જાણવા. एगाणेगा य तहा तदेगसमयम्मि हुंति तस्सिद्धा । सेढी केवलिभावे सिद्धी एते उ भवभेया ॥५॥ एकाने काश्च तथा तदेकसमये भवन्ति तत्सिद्धाः । श्रेणिः केवलिभावे सिद्धिरेते तु भवभेदात् ॥५।। અqયાર્થ: (૧૪) થાળે ય હૃતિ અને એકસિદ્ધ અને અનેકસિદ્ધો થાય છે. તદ અને મિનિ એક સમયમાં ત૬ =એક સિદ્ધ થાય તો) તસ્સિદ્ધાં નત્સિદ્ધાઃએકસિદ્ધ કહેવાય છે અને સમય િએક સમયમાં તત્ તે=અનેક સિદ્ધ (થાય તો) સિદ્ધ તે=અનેકસિદ્ધ કહેવાય છે. (પંદર ભેદો કહ્યા પછી આ પંદર પ્રકારના જીવો સિદ્ધિ કેવી રીતે પામે છે અને તેઓના પંદર ભેદો કઈ રીતે છે, તે બતાવતાં કહે છે ) સેઢી શ્રેણી, વનિમાવે કેવળજ્ઞાન થયે છતે સિદ્ધી સિદ્ધિ. એટલે કે આ પંદર પ્રકારના જીવોને શ્રેણી પ્રાપ્ત થાય છે, પછી કેવળજ્ઞાન થાય છે અને પછી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૩વળી આ=પૂર્વમાં બતાવાયેલા પંદર ભેદો મવમેયા ભવના ભેદથી છેક છેલ્લા For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ સિદ્ધવિભકિતવિંશિકા] ભવમાં વર્તતી અવસ્થાના ભેદથી છે. ગાથાર્થ: એકસિદ્ધ અને અનેકસિદ્ધ થાય છે. એક સમયમાં એક સિદ્ધ થાય તો એકસિદ્ધ કહેવાય છે અને એક સમયમાં અનેક સિદ્ધ થાય તો તે અનેકસિદ્ધ કહેવાય છે. (પંદર ભેદો કહ્યા પછી આ પંદર પ્રકારના જીવો સિદ્ધિ કેવી રીતે પામે છે અને તેઓના પંદર પ્રકારના ભેદો કઇ રીતે છે, તે બતાવતાં કહે છે ) આ પંદર પ્રકારના જીવોને શ્રેગી પ્રાપ્ત થાય છે, પછી કેવળજ્ઞાન થાય છે અને પછી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી પૂર્વમાં બતાવાયેલા પંદર ભેદો ભવના ભેદથી છે= છેલ્લા ભવમાં વર્તતી અવસ્થાના ભેદથી છે. ભાવાર્થ: પહેલી ગાથામાં કહ્યું હતું કે ચરમ શરીરાદિની અપેક્ષાએ સિદ્ધના પંદર ભેદો પડે છે. તે સિદ્ધના જીવોનું છ પ્રકારે વિભાજન કરતાં પંદર ભેદો પ્રાપ્ત થાય છે. જે આ પ્રમાણે (A) ૧. તીર્થસિદ્ધ ૨. અતીર્થસિદ્ધ (B) ૩. તીર્થંકરસિદ્ધ ૪. અતીર્થંકરસિદ્ધ (C) ૫. સ્વયંબુદ્રસિદ્ધ ૬. પ્રત્યેકબુદ્ધસિદ્ધ ૭. બુદ્ધબોધિતસિદ્ધ (D) ૮. સ્ત્રીલિંગસિદ્ધ ૯. પુરુષલિંગસિદ્ધ ૧૦. નપુંસકલિંગસિદ્ધ (E) ૧૧. સ્વલિંગસિદ્ધ ૧૨. ગૃહિલિંગસિદ્ધ ૧૩. અન્યલિંગસિદ્ધ (F) ૧૪. એકસિદ્ધ ૧૫. અનેકસિદ્ધ. ગાથા - ૫ ના પૂર્વાર્ધ સુધી સિદ્ધના પંદર ભેદો બતાવ્યા અને હવે ઉત્તરાર્ધમાં સિદ્ધના પંદર ભેટવાળા જીવો સિદ્ધિ કેવી રીતે પામે છે તે બતાવે છે. તે પંદર પ્રકારના જીવોને પ્રથમ ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે, તેનાથી કેવળજ્ઞાન થાય છે અને ભવની સમાપ્તિ થવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે શ્રેણી, કેવળજ્ઞાન અને સિદ્ધિ આ પ્રકારનો ક્રમ બધાના માટે છે, તો સિદ્ધના પંદર ભેદો કઈ અપેક્ષાએ છે? તેથી કહે છે કે ચરમભવની અવસ્થાના ભેદથી સિદ્ધના આ પંદર ભેદો છે, પરંતુ સિદ્ધમાં વર્તતી અવસ્થાને આશ્રયીને આ પંદર ભેદો નથી. ૧૯-૨/3/૪/પી For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ 7 સિદ્ધવિભક્તિવિંશિકાત અવતરણિકા: આ રીતે સિદ્ધના પંદર ભેદો બતાવ્યા. ત્યાં દિગંબર સ્ત્રીલિંગથી સિદ્ધિ માનતો નથી. તેના નિરાકરણ માટે કહે છે - पडिबंधगा ण इत्थं सेढीए हुंति चरमदेहस्स । थीलिंगादीया वि हु भावा समयाविरोहाओ || ६ || प्रतिबन्धका नाऽत्र श्रेण्यां भवन्ति चरमदेहस्य । स्त्रीलिङ्गादिका अपि खलु भावाः समयाविरोधात् || ६ || અન્વયાર્થ: Ë અહીંયાં=સંસારમાં સેઢીદ્ શ્રેણીમાં રમવેદÆ ચરમ દેહવાળાના થીર્ત્તિળાવીયા માવા વિ ૢ સ્ત્રીલિંગાદિ ભાવો પણ પડિબંધા ન હુંતિ પ્રતિબંધક નથી થતા (કારણ કે) સમાવિશેષાઓ સમયનો અવિરોધ છે. ગાથાર્થ: સંસારમાં શ્રેણીમાં ચરમ દેહવાળાના સ્ત્રીલિંગાદિ ભાવો પણ પ્રતિબંધક નથી થતા, કારણ કે સમયનો અવિરોધ છે; એટલે કે તેમ માનવામાં શાસ્ત્રનો વિરોધ નથી. ભાવાર્થ: મનુષ્યભવમાં ચરમ દેહવાળા જીવોને ક્ષપકશ્રેણીની પ્રાપ્તિમાં સ્ત્રીલિંગ આદિ ભાવોને દિગંબર પ્રતિબંધક માને છે, પરંતુ તે ઉચિત નથી; કેમ કે શાસ્ત્રનો વિરોધ છે. અર્થાત્ શાસ્ત્ર સ્ત્રીલિંગ આદિ ભાવોને ક્ષપકશ્રેણીના પ્રતિબંધક માનતું નથી અને અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞનું વચન જ પ્રમાણ છે. II૧૯-૬ અવતરણિકા: છે - १८८ છઠ્ઠી ગાથામાં કહ્યું તેમ સ્ત્રીલિંગસિદ્ધ માનવામાં શાસ્ત્રનો અવિરોધ છે, તે બતાવે नवगुणठाणविहाणा इत्थीपमुहाण होइ अविरोहो । समएण सिद्धसंखाभिहाणओ चैव नायव्वा ||७|| नवमगुणस्थानविधानात् स्त्रीप्रमुखानां भवत्यविरोधः । समयेन सिद्धसंख्याभिधानत चैव ज्ञातव्या |||| For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ _સિદ્ધવિભક્તિવિંશિકાd અqયાર્થ: મુહાઈ સ્ત્રી પ્રમુખોને નવગુણવાળવિહા નવમા ગુણસથાનકનું વિધાન હોવાથી અને સમણ શાસ્ત્ર વડે સિદ્ધસંવામિદાગ વેવ સિદ્ધની સંખ્યાનું અભિધાન હોવાથી જ વિરોધો અવિરોધ નાયબ્રા હોડ જાણવો જોઇએ. ગાથાર્થ: સ્ત્રી પ્રમુખોને નવમાં ગુણસ્થાનકનું વિધાન હોવાથી અને શાસ્ત્ર વડે સિદ્ધની સંખ્યાનું અભિધાન હોવાથી જ (સ્ત્રીલિંગસિદ્ધ માનવામાં શાસ્ત્રનો) અવિરોધ જાણવો જોઈએ. ભાવાર્થ: યાપનીય તંત્ર' નામના ગ્રંથમાં સ્ત્રી વગેરેને નવમું ગુણસ્થાનક સ્વીકારેલ હોવાથી સ્ત્રીને મોક્ષ માનવામાં અવિરોધ છે. વળી, શાસ્ત્રમાં સિદ્ધના પંદર ભેદો કહેલા છે તેમાં સ્ત્રીલિંગસિદ્ધ કહેલ છે, તેથી પણ સ્ત્રીઓને મોક્ષ માનવામાં વિરોધ નથી. ૧૯-ળા અવતરણિકા: સાતમી ગાથામાં કહ્યું કે સ્ત્રીઓને નવમું ગુણસ્થાનક છે તેથી મોક્ષ માનવામાં વિરોધ નથી. ત્યાં પ્રશ્ન થાય કે સ્ત્રીઓને નવમું ગુણસ્થાનક ભલે હોય પરંતુ કેવળજ્ઞાન થતું નથી તેથી મોક્ષ થતો નથી. તેનું નિરાકરણ કરતાં કહે છે - अणियट्टिबायरो सो सेटिं नियमेणमिह समाणेइ । तीए य केवलं केवले य जम्मक्खए सिद्धी ॥८॥ अनिवृत्तिबादरः स श्रेणिं नियमेनेह समानयति । तस्याश्च केवलं केवले च जन्मक्षये सिद्धिः ॥८॥ અqયાર્થ: તો તે =સાતમી ગાથામાં કહેલું નવમું ગુણસ્થાનક મળિયટ્ટનાયો અનિવૃત્તિ બાદરગુણસ્થાનક નિયમેળ નિયમથી ફૂદ અહીં મનુષ્યભવમાં શેઢ શ્રેણીને તમારૂ સમાપ્ત કરે છે, તીય અને તેનાથી=શ્રેણીથી વત્ત કેવલજ્ઞાન (થાય છે) વસે ય અને કેવલજ્ઞાન થયે છતે કમ્મરણ જન્મનો ક્ષય થતાં સિદ્ધી સિદ્ધિ=મોક્ષ (થાય છે.) For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ રિપદ્ધવિભકિતવિંશિકાઓ. ૧૯૦ ગાથાર્થ: તે-સાતમી ગાથામાં કહેલું નવમું ગુણસ્થાનક, અનિવૃત્તિનાદર નિયમથી અહીં= મનુષ્યભવમાં, શ્રેણીને સમાપ્ત કરે છે. અને શ્રેણીથી કેવલજ્ઞાન થાય છે અને કેવલજ્ઞાન થયે છતે જન્મનો ક્ષય થતાં સિદ્ધિ=મોક્ષ થાય છે. ભાવાર્થ:- સાતમી ગાથામાં કહેલ કે નવમું ગુણસ્થાનક અનિવૃત્તિનાદર ગુણસ્થાનક છે, અને તે અહીં ક્ષપકશ્રેણીવાળાને ગ્રહણ કરવાનું છે, ઉપશમશ્રોણીવાળાને નહીં. અને તે અનિવૃત્તિબાદગુણસ્થાનક નકકી શ્રેણીને સમાપ્ત કરે છે, પરંતુ વચમાં વિશ્રાંત પામે નહિ. શ્રેણીની સમાપ્તિ થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. તેથી સ્ત્રી નવમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે તે વચનથી નક્કી થાય છે કે સ્ત્રીઓને કેવળજ્ઞાન થાય છે, અને કેવળજ્ઞાન થયા પછી વિદ્યમાન જન્મનો ક્ષય થાય ત્યારે અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી સ્ત્રીઓને મોક્ષ થાય છે તે વાત શાસ્ત્રથી સિદ્ધ થાય છે. II૧૯-૮ અવતરણિકા:- ૯ સાતમી ગાથામાં કહેલ કે સિદ્ધના પંદર ભેદોના આધારે પણ નકકી થાય છે કે સ્ત્રીને મુકિત છે. તેનું સમાધાન દિગંબર આ પ્રમાણે કરે કે કેવળજ્ઞાન તો પુરુષને જ થાય છે, પરંતુ જે પુરુષ ક્ષપકશ્રેણીમાં સ્ત્રીવેદનું સંક્રમણ કરીને, પ્રથમ સ્ત્રીવેદની સત્તાનો ઉચ્છેદ કરે, તે સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય. તેનું નિરાકરણ કરતાં કહે છે - पुरिसस्स वेयसंकमभावेणं इत्थ गमणिगाऽजुत्ता । इत्थीण वि तब्भावो होइ तया सिद्धिभावाओ ॥९॥ पुरुषस्य वेदसंक्रमभावेनात्र गमनिकाऽयुक्ता । स्त्रीणामपि तद्भावो भवति तदा सिद्धिभावात् ।९।। અqયાર્થ: સ્થીળ વિ સ્ત્રીઓને જ (જ્યારે) તભાવો રોડ તે ભાવ=ક્ષપકશ્રેણીનો નવમા ગુણસ્થાનકનો ભાવ થાય છે તથા સિદ્ધિમાવાગો ત્યારે સિદ્ધિ થતી હોવાથી રૂત્ય અહીં સિદ્ધના પંદર ભેદોમાંથી સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ અને નપુંસકલિંગસિદ્ધ સ્વરૂપ ત્રણ ભેદની સંગતિ કરવામાં પુસિસ પુરુષને વેયસંક્રમમાં સ્ત્રીવેદના સંક્રમણના ભાવથી એટલે કે સ્ત્રીવેદના સંક્રમણ દ્વારા પ્રથમ સ્ત્રીવેદનો સત્તામાંથી નાશ થાય છે એમ સ્વીકારીને મળTSનુ ગમણિકા=સમાધાન કરવું અયુક્ત છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ O રિપદ્ધવિભકિતવિંશિકા ગાથાર્થ: સ્ત્રીઓને જ જ્યારે ક્ષપકશ્રેણીનો નવમાં ગુણસ્થાનકનો ભાવ થાય છે ત્યારે સિદ્ધિ થતી હોવાથી, સિદ્ધના પંદર ભેદોમાંથી સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ અને નપુંસકલિંગસિદ્ધ સ્વરૂપ ત્રણ ભેદની સંગતિ કરવામાં પુરુષને સ્ત્રીવેદના સંક્રમણના ભાવથી એટલે કે સ્ત્રીવેદના સંક્રમણ દ્વારા પ્રથમ સ્ત્રીવેદનો સત્તામાંથી નાશ થાય છે એમ સ્વીકારીને સમાધાન કરવું અયુકત છે. ભાવાર્થ: દિગંબરો પુરુષ શરીરથી જ મુક્તિ માને છે, સ્ત્રી શરીરથી નહીં. તેમનાં શાસ્ત્રોમાં સ્ત્રીલિંગ સહિત સિદ્ધના પંદર ભેદો બતાવ્યા છે. તેથી સ્ત્રીલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ તેને પણ માન્ય છે. તેથી તે પોતાના મતને વિરોધ ન આવે તે રીતે સમાધાન કરતાં કહે છે કે પુરુષ સ્ત્રીવેદનો પ્રથમ સંક્રમણ કરીને સત્તામાંથી પ્રથમ સ્ત્રીવેદનો નાશ કરે તો તે સ્ત્રીલિંગસિદ્ધ છે. તે રીતે સ્વીકારીને તેના પ્રમાણે સિદ્ધના પંદર ભેદોની સંગતિ થઇ જાય છે અને સ્ત્રીને મોક્ષ નથી એ પણ સ્થાપન થઈ જાય. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે સ્ત્રીઓને પણ ક્ષપકશ્રેણીનો ભાવ થાય છે ત્યારે સિદ્ધિ થાય છે, એમ પૂર્વમાં સિદ્ધ કર્યું, માટે પૂર્વપક્ષીનું સમાધાન અયુક્ત છે. અહીં વિશેષ એ છે કે સ્ત્રીશરીરથી કોઈને મુક્તિ થાય છે કે નથી થતી તે દેખાતો પદાર્થ નથી કે યુક્તિસિદ્ધ પદાર્થ પણ નથી, પરંતુ જેમ દેવો વિબુધ હોવા છતાં કેવળજ્ઞાન પામી શકતા નથી એ કથન શાસ્ત્રવચનથી જ માન્ય થાય છે, તેમ સ્ત્રીઓને મુક્તિ થાય છે તે સિદ્ધના પંદર ભેદોના કથનથી સિદ્ધ થાય છે, અને ‘યાપનિકા” નામના આગમમાં સ્ત્રીઓને નવ ગુણસ્થાનક છે તેવું વિધાન મળે છે, તેનાથી જ નક્કી થાય છે કે સ્ત્રીઓનો મોક્ષ થાય છે. આમ છતાં, દિગંબર સિદ્ધના પંદર ભેદોની સંગતિ સ્વમતિકલ્પનાથી કરે છે તે માની શકાય નહીં. ૧૯-લા અવતરણિકા:- ૧૦. પૂર્વમાં શાસ્ત્રવચનના બળથી સ્ત્રીઓને મોક્ષ થાય છે તેનું સ્થાપન કર્યું. હવે યુક્તિના બળથી સ્ત્રીઓને મોક્ષ સ્વીકારવામાં કોઈ બાધ નથી, તે બતાવે છે - लिंगमिह भावलिंग पहाणमियरं तु होइ देहस्य । सिद्धी पुण जीवस्सा तम्हाएयं न किंचिदिह ॥१०॥ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ 0 સિદ્ધવિભકિતવિંશિકા . लिङ्गमिह भावलिङ्गं प्रधानमितरं तु भवति देहस्य । सिद्धिः पुनर्जीवस्य तस्मादेतन्न किंचिदिह ॥१०॥ અqયાર્થ: ફૂદ અહીં=મોક્ષની પ્રાપ્તિમાં માવતિ ભાવલિંગ પરાળનું પ્રધાન લિંગમ લિંગ=કારણ છે. તુ વળી ઇતર સ્ત્રીલિંગ લેસ હોદ્દ દેહને છે પુખ સિદ્ધી વળી સિદ્ધિ તો નવસા જીવની (થાય છે). તહાં તે કારણથી હું અહીં સિદ્ધિની પ્રાપ્તિમાં ર્ણ આરસ્ત્રીને મુક્તિ નથી એ કથન ન વિવિદ્ કાંઇ નથી=અર્થ વગરનું છે. ગાથાર્થ: મોક્ષની પ્રાપ્તિમાં ભાવલિંગ પ્રધાન કારણ છે. વળી સ્ત્રીલિંગ દેહને છે, જ્યારે સિદ્ધિ તો જીવની થાય છે, તે કારણથી સિદ્ધિની પ્રાપ્તિમાં સ્ત્રીને મુકિત નથી એ કથન અર્થ વગરનું છે. ભાવાર્થ: મોક્ષનું મુખ્ય કારણ રત્નત્રયીરૂપ ભાવલિંગ છે અને ગૌણ કારણ તરીકે મનુષ્યભવ, પંચેન્દ્રિયપણું કે બાહ્ય નિમિત્તસામગ્રી છે. સ્ત્રી શરીરરૂપી સ્ત્રીલિંગ તો દેહનો ભાવ છે. તેથી જો કોઇ જીવને સ્ત્રીનું શરીર મળેલું હોય અને મોક્ષનું પ્રધાન કારણ રત્નત્રયી પ્રગટ થઈ શકતી હોય, તો તેનો મોક્ષ માનવામાં કોઈ વિરોધ નથી. કેમ કે મોક્ષની પ્રાપ્તિ જીવને થાય છે અને તેનું કારણ રત્નત્રયી છે. તેથી જેમ પુરુષ પંચેન્દ્રિય આદિ ભાવને પામીને વીર્યના પ્રકર્ષથી રત્નત્રયીને પ્રગટ કરી શકે છે, તેમ સ્ત્રી પણ પંચેન્દ્રિય ભાવ અને પુરુષ સમાન બુદ્ધિ આદિના પ્રકર્ષને પામીને રત્નત્રયી પ્રગટ કરી શકે તેમ સ્વીકારવામાં કોઇ બાધ નથી. તેથી સ્ત્રીશરીરથી મોક્ષ ન થાય તેમ માનવું તે યુક્તિરહિત છે. ll૧૯-૧૦ના અવતરણિકા:- ૧૧ પૂર્વમાં યુક્તિથી સ્ત્રીઓને મોક્ષ સ્વીકારવામાં વિરોધ નથી તેમ સ્થાપન કર્યું. ત્યાં પૂર્વપક્ષી શાસ્ત્રવચનના બળથી સ્ત્રી શરીરમાં મોક્ષ નથી તે સ્થાપન કરવા પ્રયત્ન કરે છે. તેને સામે રાખીને નિરાકરણ કરે છે - सत्तममहिपडिसेहो उ रुद्दपरिणामविरहओ तासिं । सिद्धीए इट्ठफलो न साहुणित्थीण पडिसेहो ॥११॥ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ Uસિદ્ધવિભકિતવિંશિકા सप्तममहीप्रतिषेधस्तु रौद्रपरिणामविरहतस्तासाम् । सिद्धध्या इष्टफलो न साध्वीनां स्त्रीणां प्रतिषेधः ।।११।। અqયાર્થઃ તાર્કિંડ તેઓને વળી સ્ત્રીઓને વળી પરિણાવિયો રૌદ્રપરિણામનો વિરહ હોવાથી સમપિડિલેહો સાતમી નારકીનો પ્રતિષેધ છે, (એ પ્રતિષેધ જ) સાદુગત્થીન સાધ્વી સ્ત્રીઓની સિટી પડિલેરો સિદ્ધિનો પ્રતિષેધ છે (એ કથન)નપત્તો ઇષ્ટફળવાળું નથી. ગાથાર્થ: સ્ત્રીઓને વળી રૌદ્રપરિણામનો વિરહ હોવાથી સાતમી નારકીનો પ્રતિષેધ છે, એ પ્રતિષેધ જ સાધ્વી સ્ત્રીઓની સિદ્ધિની પ્રતિષેધ છે, એવું કથન ઇષ્ટફળવાળું નથી. ભાવાર્થ: સ્ત્રીઓને રૌદ્રપરિણામ ઉત્કટ થાય તો પણ છે નારકીથી નીચે જઇ શકતી નથી, તેથી શાસ્ત્રમાં સ્ત્રીઓને સાતમી નારકનો પ્રતિષેધ કરેલ છે. અને તે વચનના બળથી પૂર્વપક્ષે કહ્યું કે જેમાં સ્ત્રીઓ ઉત્કટ રૌદ્રપરિણામ કરી શકતી નથી તેમ ઉત્કટ વિશુદ્ધ ભાવ પણ કરી શકતી નથી. માટે ગુણિયલ સ્ત્રીઓને પણ સિદ્ધિનો પ્રતિષેધ છે. તેને ગ્રંથકાર કહે છે કે તે દિગંબરનું વચન ઇષ્ટફળવાળું નથી. આશય એ છે કે સ્ત્રીઓને ઉત્કટ રૌદ્રધ્યાન ન થઇ શકે તેનાથી એવું ન કહી શકાય કે સ્ત્રીઓને ઉત્કટ શુભભાવ પણ ન થઇ શકે. જેમ કોઇ મહાત્મા ગુણસંપત્તિથી વિકસેલા હોય તો, તે મહાત્માને ઉત્કટ રૌદ્રધ્યાન ન થઇ શકે તેવી યોગ્યતા પ્રગટ થઇ શકે; છતાં તે જ ભવમાં ઉત્કટ શુભ અધ્યવસાયથી મોક્ષમાં જઈ શકે છે. તે રીતે સ્ત્રીને સ્ત્રીભવમાં ઉત્કટ રૌદ્રધ્યાન ન થવા છતાં રત્નત્રયીને અનુકૂળ ઉત્કટ ભાવ થઈ શકે છે, તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી. II૧૯-૧૧ અવતરણિકા:- ૧૨ પૂર્વપક્ષી કહે કે શાસ્ત્રમાં સ્ત્રીઓને ઉત્તમ પદની પ્રતિષેધ બતાવ્યો છે. તે જ બતાવે છે કે સ્ત્રીઓ ઉત્તમપદને અનુકૂળ તેવા ઉત્તમ ભાવો કરી શકતી નથી. તેથી મોક્ષને અનુકૂળ એવો સર્વ શ્રેષ્ઠ પરિણામ તેઓ કઈ રીતે કરી શકે? તેથી કહે છે - उत्तमपयपडिसेहो उ तासिं सहगारिजोगयाऽभावे । नियवीरिएण उ तहा केवलमवि हंदि अविरुद्धं ॥१२॥ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ mસિદ્ધવિભકિતવિંશિકાd उत्तमपदप्रतिषेधस्तु तासां सहकारियोग्यताऽभावे । निजवीर्येण तु तथा केवलमपि हन्त अविरुद्धम् ।।१२।। અqયાર્થઃ ૩ તાસિં વળી તેઓમાં સરિણાયામ સહકારીયોગ્યતાના અભાવમાં ૩મયપરિસેરો ઉત્તમ પદની પ્રતિષેધ (કહેવાયો છે) ૩ તહાં નિયરિણા પરંતુ તેવા પ્રકારના નિજવીર્યથી હૃતિ વતમવિ વિરુદ્ધ ખરેખર કેવળજ્ઞાન પણ અવિરુદ્ધ છે. ગાથાર્થ: વળી તેઓમાં સ્ત્રીઓમાં, સહકારીયોગ્યતાના અભાવમાં ઉત્તમ પદની પ્રતિષેધ કહેવાય છે, પરંતુ તેવા પ્રકારના નિજવીર્યથી ખરેખર કેવળજ્ઞાન પણ અવિરુદ્ધ છે. વતમવિ અહીં આથી એ કહેવું છે કે સ્ત્રીઓને રત્નત્રયીરૂપ ભાવલિંગ તો અવિરુદ્ધ છે, પરંતુ કેવળજ્ઞાન પણ અવિરુદ્ધ છે. ભાવાર્થ: સ્ત્રીઓને સ્ત્રીભવમાં પ્રાયઃ કરીને ચક્રવતીપણું આદિ ઉત્તમ પદો પ્રાપ્ત થતાં નથી, અને આથી જ ત્રેસઠ શલાકામાં બતાવેલાં સર્વ ઉત્તમ પદો પુરુષને જ પ્રાયઃ પ્રાપ્ત થાય છે. તેનું કારણ સ્ત્રીભવમાં તે પદની પ્રાપ્તિને અનુકૂળ એવી સહકારી પુણ્યપ્રકૃતિઓ પ્રાપ્ત થયેલી હોતી નથી. માટે સ્ત્રી શરીરવાળા જીવોને ઉત્તમ પદના કારણભૂત એવા સહકારી કારણોને મેળવવાની યોગ્યતા નથી, તેને કારણે તેઓને ઉત્તમ પદની પ્રતિષેધ કરેલ છે. જ્યારે કેવળજ્ઞાન તો પોતાના વીર્યથી પ્રગટ કરવાનું છે, અને કેવળજ્ઞાનને પ્રગટ કરવા માટે આવશ્યક એવો મનુષ્યભવ, પંચેન્દ્રિયપણું આદિ સહકારી કારણો તો સ્ત્રીઓને છે જ, માટે ક્ષપકશ્રેણીને અનુકૂળ એવા નિજ વીર્યથી સ્ત્રીઓને કેવળજ્ઞાન સ્વીકારવું તે અવિરુદ્ધ છે. અહીં વિશેષ એ છે કે સામાન્ય રીતે સ્ત્રીભવમાં સહકારી પુણપ્રકૃતિનો અભાવ હોવાને કારણે ઉત્તમ પદો મળતાં નથી, તો પણ અચ્છેરારૂપે મલ્લિનાથ ભગવાનને ઉત્તમ એવા તીર્થંકરપદની પ્રાપ્તિ પણ થઇ જ છે. ૧૯-૧૨ા અવતરણિકા: ગાથા - ૬ થી ૧૨ સુધી સ્ત્રીઓને મુક્તિ નથી એ પ્રકારની દિગંબરની માન્યતાનું નિરાકરણ કરીને, હવે એક સમયમાં ઉત્કૃષ્ટથી કોણ, કેટલા સિદ્ધ થાય છે તે બતાવવા અર્થ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ 0 સિદ્ધવિભકિતવિંશિકાત वीसित्थिगा उ पुरिसाण अट्ठसयमेगसमयओ सिझे । दस चेव नपुंसा तह उरि समएण पडिसेहो।।१३।। विंशतिः स्त्रियस्तु पुरुषाणामष्टशतमे कसमयतः सिध्येत् । दशैव नपुंसास्तथोपरि समयेन प्रतिषेधः ॥१३।। सन्वयार्थ : एगसमयओ मे समयमा (उत्कृष्टथी) वीस इत्थिगा उ पीस स्त्रीमो । सिज्झे सिद थाय मने पुरिसाण पुरुषो अट्ठसयम् येसो भने माह थाय नपुंसा दस चेव न्यारे नपुंसो ६स. 61 थाय तह उवरिं तेनाथी ५२मा समएण मे समयथी (सिन्द्र थवानो) पडिसेहो प्रतिषेध छ. गाथार्थ: એક સમયમાં ઉત્કૃષ્ટથી વીસે સ્ત્રીઓ જ સિદ્ધ થાય, અને પુરુષ એકસો અને मा। थाय. तेनाथी ५२मां से समयथी सिन यवानो प्रतिषेध छ. ||१|| इय चउरो गिहिलिंगे दसन्नलिंगे सयं च अट्ठहियं । विनेयं तु सलिंगे समएणं सिज्झमाणाणं ॥१४॥ एवं चत्वारो गृहिलिङ्गे दशान्यलिङ्गे शतं चाष्टाधिकम् । विज्ञेयं तु स्वलिङ्गे समयेन सिध्यमानानाम् ॥१४।। सन्वयार्थ: ___इय से रीते समएणं मे समयमा सिज्झमाणाणं सिद्ध थतां गिहिलिंगे लिविंगे (४थी) चउरो यार दसन्नलिंगे अन्य लिंगमा (उत्कृ४थी) स च भने सलिंगे तु स्वसिंगे qणी सयं अट्ठहियं (४थी) मेसो मा विन्नेयं 9111१1. गाथार्थ: એ રીતે એક સમયમાં ગૃહિલિંગે સિદ્ધ થતા ઉત્કૃષ્ટથી ચાર, અન્યલિંગમાં ઉત્કૃષ્ટથી इस अने स्वसिंगे गी थी मेसो माह 124t. ||१४|| दो चेवुक्कोसाए चउरो जहन्नाइ मज्झिमाए य । अट्ठाहिगं सयं खलु सिज्झइ ओगाहणाइ तहा ॥१५|| For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ Uસિદ્ધવિભકિતવિંશિકાઈ द्वावेवोत्क्रोशतश्चत्वारो जघन्यतो मध्यमया च । अष्टाधिकं शतं खलुं सिध्यत्यवगाहनयां तथा ।।१५।। અoqયાર્થ: ૩ોસા દારૂ ઉત્કૃષ્ટ અવગાહનાથી તો એક સમયમાં તો વેવ તહીં બે જ તથા નન્નાફુ રડતો જઘન્ય અવગાહનાથી ચાર મલ્ફિમા ય અને મધ્યમ અવગાહનાથી મહિમાં ય એકસો આઠ હતું ખરેખર સિક્સ સિદ્ધ થાય છે. ગાથાર્થઃ ઉત્કૃષ્ટ અવગાહનાથી તો એક સમયમાં બે જ, તથા જઘન્ય અવગાહનાથી ચાર અને મધ્યમ અવગાહનાથી એકસો આઠ ખરેખર સિદ્ધ થાય છે. II૧પો. चत्तारि उडलोए दुए समुद्दे तओ जले चेव । बावीसमहोलोए तिरिए अड्डत्तरसयं तु ॥१६॥ चत्वार उर्ध्वलोके द्वौ समुद्रे त्रया जले चैव । द्वात्रिंशदधोलोके तिरश्च्यष्टोत्तरशतं तु ॥१६॥ અન્વયાર્થ: (ઉત્કૃષ્ટથી એક સમયમાં) વાર તોપ ઊર્ધ્વલોકમાંથી ચાર, તુ સમુદે સમુદ્રમાંથી બે તો રેવ અને જલ ઉપરથી ત્રણ, વાવીનમણોનો અધોલોકમાંથી બાવીસ તિરિ તુમકુતરસર્ચ અને તિર્યશ્લોકમાંથી એકસો આઠ (સિદ્ધ થાય છે.) ગાથાર્થ: ઉત્કૃષ્ટથી એક સમયમાં ઊર્ધ્વલોકમાંથી ચાર, સમુદ્રમાંથી બે અને જલ ઉપરથી ત્રણ, અધોલોકમાંથી બાવીસ અને તિર્યશ્લોકમાંથી એકસો આઠ સિદ્ધ થાય છે. ll૧૬ની ભાવાર્થ: એક સમયમાં ૨૦ સ્ત્રીઓ સિદ્ધ થયા પછી બીજા સમયમાં ૨૦ સ્ત્રીઓ સિદ્ધ ન થઇ શકે, પરંતુ ૧૯, ૧૮ કે તેનાથી ઓછી સિદ્ધ થઈ શકે. તે રીતે પુરુષાદિ સિદ્ધમાં પણ સમજી લેવું.II૧૯-૧૩/૧૪/૧૫/૧૬ll. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ સિદ્ધવિભક્તિવિંશિકા बत्तीसा अडयाला सट्ठी बावत्तरी उ बोद्धव्वा । चुलसीई छन्नउई दुरहियमट्टुत्तरस्यं च ॥१७॥ द्वात्रिंशदष्टाचत्वारिंशत्षष्टिद्विसप्ततिस्तु बोद्धव्याः चतुरशीतिः षण्णवतिर्द्विरहितमष्टोत्तरशतं च ||૬|| અન્વયાર્થ: વત્તીજ્ઞા બત્રીસ, અયાત્તા અડતાલીસ, સમ્રી સાઇઠ, વાવત્તરી બોત્તેર ઘુલસીદ્ ચોર્યાશી, ન્ન છન્નુ હિયમ્ એકસો બે અકુત્તસયં ૬ અને એકસો આઠ ૩ નોનના વળી જાણવા. ગાથાર્થ: બત્રીસ, અડતાલીસ, સાઇઠ, બોત્તેર, ચોર્યાશી, છન્નુ, એકસો બે અને એકસો આઠ વળી જાણવા. ભાવાર્થ: એક સમયમાં જો ૧ થી ૩૨ ની સંખ્યામાં જીવો મોક્ષમાં જાય તો નિરંતર આટલી સંખ્યા ૮ સમય સુધી ચાલી શકે. તેવી રીતે જો ૩૩ થી ૪૮ ની સંખ્યામાં એક સમયમાં જીવો મોક્ષમાં જાય તો નિરંતર ૭ સમય સુધી જઇ શકે. આ પ્રમાણે દરેકમાં સમજી લેવું. ઉત્કૃષ્ટથી ૧૦૩ થી ૧૦૮ સિદ્ધ થાય તો એક જ સમયમાં થઇ શકે. સતત બીજા સમયે આવું ન થાય. સંક્ષેપથી આ ક્રમ બાજુના પાનામાં દર્શાવ્યા પ્રમાણે પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ એક સમયમાં જે સંખ્યામાં જીવો મોક્ષમાં જાય તે સંખ્યા. ૧ ૩૩ ૪૯ થી કર થી ૪૮ થી ૬૦ થી ૭૨ ૬૧ ૭૩ થી ૮૪ ૪૫ થી ૯૬ ૯૭ થી ૧૦૨ ૧૦૩ થી ૧૦૮ ||૧૯-૧૭|| અવતરણિકા: ગાથા 7 સિદ્ધવિભક્તિવિંશિકાત આટલી સંખ્યા નિરંતર કેટલા સમય સુધી સિદ્ધ થઇ શકે અથવા કેટલા સમય પછી અંતર પડે તે સમયની સંખ્યા. C ૩ ૐ ૫ ૪ ૩ ૨ ૧ - ૧ થી માંડીને અત્યાર સુધીના કથનનું નિગમન કરતાં કહે છે - एवं सिद्धाणं पि हु उवाहिभेएण होइ इह भेओ । तत्तं पुण सव्वेसिं भगवंताणं समं चेव ॥ १८ ॥ एवं सिद्धानामपि खलूपाधिभेदेन भवतीह भेदः । तत्त्वं पुनः सर्वेषां भगवतां सममेव ||૬|| ૧૯૮ અન્વયાર્થ: હૈં અહીં=સિદ્ધોના ભેદોની વિચારણામાં વું આ પ્રમાણે સિદ્ધાળું પિ સિધ્ધોના પગ હૈં ૩વાતિમેળ ખરેખર ઉપાધિના ભેદથી મેઓ હોર્ ભેદ થાય છે. સન્વેસિ મળવંતાનું સર્વે ભગવંતોનું તાં તત્ત્વ પુળ વળી સમં રેવ સમાન જ છે. ગાથાર્થ: સિદ્ધોના ભેદોની વિચારણામાં આ પ્રમાણે સિદ્ધોના પણ ખરેખર ઉપાધિના ભેદથી ભેદ થાય છે. વળી સર્વે ભગવંતોનું તત્ત્વ સમાન જ છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ભાવાર્થ: - પૂર્વની ગાથાઓમાં સિદ્ધના પંદર ભેદો બતાવ્યા, તેમ જ એક સમયે ઉત્કૃષ્ટથી કેટલા મોક્ષમાં જાય તે બતાવ્યું. તે સર્વ ઉપાધિના ભેદથી સિદ્ધના પણ ભેદો થાય છે. પરંતુ સાંસારિક જીવોમાં જેમ શરીરાદિના કારણે કે કર્માદિના કારણે ભેદ થાય છે, તેવો કોઇ સિદ્ધનો ભેદ નથી. તે બતાવવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે સર્વ સિદ્ધ ભગવંતોનું સિદ્ધત્વરૂપ તત્ત્વ સમાન જ છે. II૧૯-૧૮ 7 સિદ્ધવિભકિતવિંશિકા7 અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે સર્વ સિદ્ધ ભગવંતનું તત્ત્વ સમાન છે. તે તત્ત્વ શું છે તે હવે બતાવે છે - ૪-૧૪ सव्वे वि य सव्वन्नू सव्वे वि य सव्वदंसिणो एए । निरुवमसुहसंपन्ना सव्वे जम्माइरहिया य ॥ १९ ॥ सर्वेऽपि च सर्वज्ञाः सर्वेऽपि च सर्वदर्शिन एते । निरुपमसुखसंपन्नाः सर्वे जन्मादिरहिताश्च અન્વયાર્થ: સત્ત્વે વિ ય અને સર્વે પણ છુ આ=સિદ્ધો સજ્જ સર્વજ્ઞ છે, સત્ત્વે વિ ય સર્વે પણ સવ્વયંસિનો સર્વદેશી સત્ત્વે નિવમસુસંપન્ના સર્વે નિરુપમ સુખથી યુક્ત છે નમ્માહિયા ય અને જન્માદિ રહિત છે. ગાથાર્થ: સર્વે પણ સિદ્ધો સર્વજ્ઞ છે, સર્વે પણ સર્વદશી છે, સર્વે પણ નિરુપમ સુખથી યુક્ત છે અને જન્માદિ રહિત છે. ૧૯-૧૯ અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે સિદ્ધ ભગવંતોને નિરુપમ સુખ છે, ત્યાં પ્રશ્ન થાય કે સિદ્ધો એક જ ઠેકાણે અનંતની સંખ્યામાં છે તેથી તેઓ સુખી કઇ રીતે હોઇ શકે? તેથી તેના નિરાકરણ અર્થે કહે છે - ||૬|| त् य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का । अन्नुन्नमणाबाहं चिट्ठति सुही सुहं पत्ता ॥ २०॥ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨00 ઉસિદ્ધસુખવિંશિકા यत्र चैकः सिद्धस्तत्रानन्ता भवक्षयविमुक्ताः । अन्योन्यमनाबाधं तिष्ठन्ति सुखिनः सुखं प्राप्ताः ।।२०।। અqયાર્થ: સુદં પત્તા ય અને સુખને પામેલા સુદી સુખી એવા સિદ્ધો નત્ય ક્યાં તો એક સિદ્ધ છે તત્વ ત્યાં જ વિવિમુક્ષ ભવના ક્ષયના કારણે વિમુક્ત મછંતા અનંતા એવા તેઓ મનમવાઉં અન્યોન્યને બાધા પહોંચાડ્યા વિના વિતિ રહે છે. ગાથાર્થ: સુખને પામેલા સુખી એવા સિદ્ધો, જ્યાં એક સિદ્ધ છે ત્યાં જ ભવના ક્ષયના કારણે વિમુક્ત અનંતા એવા તેઓ અન્યોન્યને બાધા પહોંચાડ્યા વિના રહે છે. ભાવાર્થ: સિદ્ધના આત્માઓ સર્વ કર્મોથી મુકાયેલા હોવાથી સુખને પામેલા છે. આમ છતાં, એક જ ક્ષેત્રમાં અનંત સિદ્ધના આત્માઓ ભેગા રહેલા છે, છતાં અન્યોન્ય બાધા વગર સુખે રહે છે. તેનું કારણ રૂપી એવા શરીરના સંયોગને કારણે જ પરસ્પર એકબીજાને બાધા થઇ શકે છે, પરંતુ સિદ્ધના આત્માઓ અરૂપી છે તથા કર્મનો અને દેહનો સંયોગ સર્વથા નથી તેથી એકબીજાને બાધા કરતા નથી. આથી જ પોતાના સ્વાભાવિક સુખમાં સદા રહે છે. I૧૯-૨૦ના ॥ इति सिविभक्तिविंशिका एकोनविंशी ।। For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ २०१ અવતરણિકા: ઉસિસુખવિંશિકા) // સિદ્ધસુવિશિ∞ા વિંશી | પૂર્વ વિંશિકામાં સિદ્ધના ભેદો બતાવ્યા. હવે સિદ્ધના સુખને બતાવે છેनमिऊण तिहुयणगुरुं परमाणंतसुहसंगयं पि सया । अविमुक्कसिद्धिविलयं च वीयरागं महावीरं ॥ १॥ नत्वा त्रिभुवनगुरुं परमानन्तसुखसंगतमपि सदा 1 अविमुक्तसिद्धिविलयं च वीतरागं महावीरं ॥१॥ वुच्छं लेसुद्देसा सिद्धाण सुहं परं अणोवम्मं । नायागमजुत्तीहिं मज्झिमजणबोहणट्ठाए ॥२॥ वक्ष्यामि लेशोद्देशात्सिद्धानां सुखं परमनौपम्यम् । ज्ञातागमयुक्तिभिर्मध्यमजनबोधनार्थम् 11211 અન્વયાર્થ: તિરુચળનુ ં ત્રણ જગતના ગુરુ પરમાળતમુહસાયં વિ પરમ અનંત સુખથી સંગત જ અને સા અવિમુ સિદ્ધિવિત્તયં સદા અવિમુક્ત સિદ્ધિના સ્થાનવાળા વીયરામાં વીતરાગ મહાવીરૂં મહાવીરને નૈમિઢળ નમસ્કાર કરીને મમિનળવોળકાર્ મધ્યમ જનના બોધ માટે નાયામનુત્તન્હેિં દૃષ્ટાંત, આગમ અને યુક્તિથી પણં શ્રેષ્ઠ (અને) બોવમ્મ ઉપમારહિત એવા સિદ્ધાળ યુદ્દે સિદ્ધોના સુખને તેવુદ્દેલા લુખ્ખું લેશ ઉદ્દેશથી હું કહીશ. ગાથાર્થ: ત્રણ જગતના ગુરુ, પરમ અનંત સુખથી સંગત જ અને સદા અવિમુક્ત સિદ્ધિના સ્થાનવાળા વીતરાગ મહાવીરને નમસ્કાર કરીને, મધ્યમ જનના બોધ માટે દૃષ્ટાંત, આગમ અને યુક્તિથી શ્રેષ્ઠ અને ઉપમા રહિત એવા સિદ્ધોના સુખને લેશ ઉદ્દેશથી હું કહીશ. * પ્રથમ શ્લોકમાં ‘વિ’ શબ્દ એવકાર અર્થમાં છે. ભાવાર્થ: પ્રથમ શ્લોકમાં અનંત સુખથી સંગતનું વિશેષણ ‘પરમ’ આપેલ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે ભગવાન પ્રકૃષ્ટ એવા અનંત સુખથી યુક્ત છે. ભગવાનનું વિશેષણ સદા For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ Uરિસદ્ધસુખવિંશિકાd. અવિમુકતસિદ્ધિવિલય બતાવીને ભગવાન મહાવીર મોક્ષમાં ગયા પછી ત્યાંથી ફરી ક્યારેય સંસારમાં પાછા આવતા નથી તે બતાવેલ છે. તેનાથી કેટલાક માને છે કે મોક્ષમાં ગયા પછી પણ તીર્થના વિનાશને જોઈએ ભગવાન ફરી જન્મ લે છે તેનું નિરાકરણ થાય છે, વળી, તે સિદ્ધિનું સુખ પ્રકૃષ્ટ છે તે બતાવવા માટે બીજા શ્લોકમાં પરમ શબ્દ કહેલ છે. તે સુખ સાક્ષાત્ દેખાડી શકાય તેમ નથી, તે પ્રમાણે તેને બતાવવા માટે કોઈ ઉપમા પણ આપી શકાય તેમ નથી. તેથી તેને ઉપમારહિત કહેલ છે. - આમ છતાં, મધ્યમ જનના બોધ માટે દષ્ટાંત, શાસ્ત્રવચન અને યુક્તિથી સિદ્ધિના સુખને પોતે લેશે ઉદ્દેશથી અર્થાત્ લેશ બોધ કરાવવાના ઉદ્દેશથી પ્રસ્તુત વિંશિકામાં યત્ન કરે છે. અહીં મધ્યમ જન એટલા માટે કહેલ છે કે અતિ મંદ બુદ્ધિવાળા જીવો સિદ્ધિસુખને સમજી શકે એવા નથી, અને અતિ પટુ બુદ્ધિવાળા તો સિદ્ધિ અવસ્થાનું સ્વરૂપ બતાવવાથી જ સિદ્ધ અવસ્થાનાં સુખને સ્વયં સમજી શકે એવા છે. માટે તેઓને સિદ્ધના સ્વરૂપના વાર્ગનથી જ તેમને સિદ્ધિના સુખનો બોધ થઇ જાય છે. પરંતુ મધ્યમ બુદ્ધિવાળા લોકને જ શંકા થાય કે, સિદ્ધિમાં ભોગ-વિલાસ કાંઈ નથી, ફક્ત શરીરરહિત અને કર્મરહિત આત્મા છે. તેથી ત્યાં સુખ છે કે સુખનો અભાવ છે? તેના સમાધાન માટે દષ્ટાંત, આગમવચન અને યુક્તિથી લેશે ઉદ્દેશથી સિદ્ધિના પ્રકૃષ્ટ સુખને બતાવે છે. દષ્ટાંત દ્વારા બતાવવાથી મધ્યમ બુદ્ધિવાળા જીવને કાંઇક બોધ થાય, અને તેને જ દઢ કરવા માટે આગમવચનથી પણ ગ્રંથમાં બતાવશે. જેથી, મધ્યમ બુદ્ધિવાળાને આગમવચનના બળથી સિદ્ધિસુખ પ્રત્યે વિશેષ આસ્થા પ્રગટે, અને વળી યુક્તિથી બતાવવાથી મધ્યમ જન પણ કાંઇક નિર્ણય કરી શકે કે સિદ્ધમાં સુખ છે. આમ છતાં, સિદ્ધિનું પૂર્ણ સુખ કોઇ રીતે પણ બતાવી શકાય એમ નથી.તેથી કહે છે કે લેશ બતાવવાના ઉદ્દેશથી સિદ્ધિના સુખને હું કહીશ.li૨૦-૧/ રા. અવતરણિકા: પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે દષ્ટાંત, આગમ અને યુક્તિથી મધ્યમજનના બોધ માટે સિદ્ધિના સુખને લેશ ઉદ્દેશથી કહીશ. તેથી ક્રમ પ્રમાણે પ્રથમ દૃષ્ટાંત દ્વારા સિદ્ધિનું સુખ બતાવે છે - जं सव्वसत्तु तह सव्ववाहि सव्वत्थ सव्वमिच्छाणं । खयविगमजोगपत्तीहिं होइ तत्तो अणंतमिणं ॥३॥ यत्सर्वशत्रूणां तथा सर्वव्याधीनां सर्वार्थानां सर्वेच्छानाम् । क्षयविगमयोगप्राप्तिभिर्भवति ततोऽनन्तमिदम् ॥३॥ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨03 . સિદ્ધસુખવિંશિકા અqયાર્થ: ___ जं थी. सव्वसत्तु तह सव्ववाहि सव्वत्थ सव्वमिच्छाणं હવામનો પત્તીર્દિ સર્વ શત્રુઓના ક્ષયથી, તથા સર્વ વ્યાધિના વિગમનથી તથા સર્વ અર્થોના યોગથી અને સર્વ ઇચ્છાઓની પ્રાપ્તિથી રોફ (મોક્ષ) થાય છે તો માંતમિળે તે કારણથી આ= (મોક્ષનું સુખ) અનંત છે. ગાથાર્થ: જે કારણથી સર્વ શત્રુઓના ક્ષયથી, તથા સર્વ વ્યાધિના વિગમનથી, તથા સર્વ અર્થોના યોગથી અને સર્વ ઇચ્છાઓની પ્રાપ્તિથી (મોક્ષ) થાય છે, તે કારણથી મોક્ષનું સુખ અનંત છે. ભાવાર્થ: મોક્ષનું સુખ અનંત કેમ છે, તે બતાવવા આ ગાથામાં ગ્રંથકાર કહે છે કે સર્વ શત્રુઓના ક્ષયથી મોક્ષમાં શત્રુકૃત કોઇપણ ઉપદ્રવ નથી. સર્વ વ્યાધિઓનો નાશ થવાથી મોક્ષમાં વ્યાધિકૃત ઉપદ્રવ પણ નથી. આ બે કથન દ્વારા ઉપદ્રવના અભાવથી થનારું સુખ બતાવ્યું. હવે કયું સુખ પ્રાપ્ત થાય છે તે બતાવવા કહે છે કે, સર્વ ઇષ્ટ અર્થનો યોગ થવાથી જીવને જે આનંદ પેદા થાય છે અને સર્વ ઇચ્છાઓ પૂર્ણ થવાથી જે સુખ થાય છે તેવું મોક્ષનું સુખ છે. તેથી મોક્ષનું સુખ અનંત છે. - અહીં વિશેષ એ છે કે સંસારમાં જીવના અનેક શત્રુઓ હોય છે અને તેની પજવણીનો પણ પાર નથી હોતો. આવા અનેક શત્રુઓમાંથી એક પણ શત્રુનો જો નાશ થાય તો પણ તેને અત્યંત આનંદ થાય છે, તો સર્વ શત્રુઓનો નાશ થાય તો કેવો આનંદ થાય! તે જ રીતે કોઈ આત્મા અનેક વ્યાધિથી પીડાઈ રહ્યો હોય ત્યારે, જો અનેક વ્યાધિકૃત પીડામાંથી માત્ર એકાદ વ્યાધિની પીડા પણ જો નાશ પામે તો તેને આનંદ થાય છે. તેમ જ સર્વ વ્યાધિ નાશ પામે તો કેવો આનંદ થાય! જગતમાં સારા પદાર્થોમાંથી એક પદાર્થનો પણ યોગ થાય તો આનંદ થાય છે તો કોઈ આત્માને સર્વ સારા પદાર્થોનો યોગ થાય તો કેવો આનંદ થાય! તે જ રીતે કોઇ આત્માને ઘણી ઇચ્છા હોય તેમાંથી કોઈક એકાદ ઇચ્છા પૂરી થાય તો પણ આનંદ થાય છે, તો જેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય તો કેવો આનંદ થાય! તેવું મોક્ષનું સુખ છે. તેથી મોક્ષનું સુખ અનંત છે. ૨૦-3થી અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે સર્વ શત્રુ આદિના ક્ષયાદિથી મોક્ષ થાય છે, તેથી For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ gસિદ્ધસુખવિંશિકાd મોક્ષમાં અનંત સુખ છે, તેથી હવે શત્રુ આદિ કોણ છે તે બતાવતાં કહે છે - रागाईया सतू कम्मुदया वाहिणो इहं नेया । लद्धीओ परमत्था इच्छाऽणिच्छेच्छमो य तहा ॥४॥ रागादिकाः शत्रवः कर्मोदया व्याधय इह ज्ञेयाः । लब्धयः परमार्था इच्छाऽनिच्छेच्छा च तथा ॥४॥ અqયાર્થ: ફુદં અહીં=જીવના વિષયમાં રીડિંયા સ રાગાદિ શત્રુઓ જાણવા ય અને સ્કુલ વારિણી નેયા કર્મનો ઉદય એ વ્યાધિ જાણવો. તો પત્થા લબ્ધિઓ પરમાર્થરૂપ જાણવી=પરમ ઇષ્ટ અર્થરૂપ જાણવી. તer sળછમો તથા અનિચ્છાની ઇચ્છા એ ઇચ્છા જાણવી. ગાથાર્થ - અહીં (જીવના વિષયમાં) રાગાદિ શત્રુઓ જાણવા અને કર્મનો ઉદય એ વ્યાધિ જાણવો. લબ્ધિઓ પરમ ઈષ્ટ અર્થરૂપ જાણવી અને અનિચ્છાની ઇચ્છા એ ઇચ્છા જાણવી. ભાવાર્થ: આત્માના વિષયમાં વિચારીએ તો આત્માને પીડા કરતા રાગાદિ આત્માના શત્રુઓ છે. શરીરમાં જેમ વિકૃતિ થાય તો તે વ્યાધિ બને છે, તેમ કર્મનો ઉદય એ આત્મસ્વરૂપને વિકૃત કરતો હોવાથી વ્યાધિરૂપ છે. સંસારમાં જેમ શ્રેષ્ઠ પદાર્થો જીવ માટે ઇષ્ટ અર્થરૂપ હોય છે, તેમ આત્માના વિષયમાં ઉત્તમ લબ્ધિઓ પરમાર્થ છે. વળી જેમ સંસારમાં કોઇ આત્માને ઘણી ઇચ્છાઓ હોય પણ ખ્યાલ આવે કે જો રત્નચિંતામણી મળે તો બધી ઈચ્છાઓ પુરાય તેમ છે, તેમ તત્ત્વને જેનારી દષ્ટિ પ્રગટે ત્યારે જીવને “અનિચ્છા સ્વરૂપ આત્માનો ભાવ તે સર્વસુખનું કારણ છે તેવું જ્ઞાન થાય છે, ત્યારે રત્નચિંતામણીની ઇચ્છા તુલ્ય અનિચ્છાની જ ઇચ્છા થાય છે. જ્યારે જીવ મોક્ષમાં જાય છે ત્યારે (૧) રાગાદિનો સંપૂર્ણ નાશ થવાથી સર્વ શત્રુઓનો ક્ષય થાય છે અને (૨) સર્વ કર્મનો નાશ થવાથી આત્મા સર્વથા ભાવવ્યાધિથી રહિત બને છે. અને (૩) કેવળજ્ઞાન વખતે જીવને સર્વ લબ્ધિઓ ક્ષાયિકભાવે પ્રાપ્ત થાય છે તેથી સર્વ શ્રેષ્ઠ અર્થની પ્રાપ્તિનો યોગ થાય છે. અને (૪) મોક્ષમાં સર્વથા ઇચ્છાના અભાવરૂપ અનિચ્છાની પ્રાપ્તિ હોવાથી સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આથી જ સિદ્ધમાં અનંત સુખ છે તે પ્રકારનો ત્રીજી ગાથા સાથે સંબંધ છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ 1સિદ્ધસુખવિંશિકા અહીં વિશેષ એ છે કે (૧) રાગાદિ આત્માના પરિણામરૂપ હોવા છતાં પગ શુદ્ધ આત્માના પરિણામરૂપ નથી, માટે આત્માને પીડાકારી છે, તેથી શત્રુ છે. (૨) ઉદયને પામેલા કર્મના પરમાણુઓ આત્માની સાથે લાગેલ હોવાથી, આત્માના સ્વરૂપને વિકૃત કરનારા છે. તેથી જેમ વ્યાધિ શરીરની વિકૃત અવસ્થા છે, તેમ કર્મનો ઉદય એ આત્માનું વિકૃત સ્વરૂપ છે, અને તેથી જ વ્યાધિરૂપ છે. (૩) પરમ અર્થો આત્માના ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવની શક્તિઓ છે. જેમ બાહ્ય ઇષ્ટ અર્થોનો યોગ જીવને સુખરૂપ છે, તેમ ક્ષયોપશમભાવની બધી લબ્ધિઓ ક્ષાયિકભાવમાં અંતર્ભાવ પામે છે, તેથી કેવળીને સર્વ પરમ ઇષ્ટ અર્થની પ્રાપ્તિરૂપ લબ્ધિ છે. (૪) ઇચ્છા એ જો કે રાગરૂપ જ છે તો પણ અપેક્ષાએ પૃથક્ કરીને બતાવેલ છે. જેમ સંસારમાં ઇચ્છાની પ્રાપ્તિથી સુખ થાય છે, તેમ યોગીને અનિચ્છાની ઇચ્છા પ્રગટે છે અને તેના માટે જ સાધના કરે છે. અને જ્યારે તે યોગી વીતરાગ બને છે ત્યારે તેને અનિચ્છાની પ્રાપ્તિ થાય છે, તેથી કેવળીને સુખ થાય છે. અહીં કર્મના ઉદયરૂપ વ્યાધિ એ સિદ્ધ અવસ્થામાં જાય છે અને બાકીનાં ત્રણ પ્રકારનાં સુખો કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં થાય છે. II૨૦-૪][ ૨૦૫ અવતરણિકા: ગાથા - ૩ અને ૪માં દષ્ટાંતથી મોક્ષનું સુખ બતાવ્યું. હવે તે મોક્ષનું સુખ વર્તમાનમાં સંવેદનનો વિષય નહીં હોવા છતાં યુક્તિથી અનુભવસિદ્ધ કઇ રીતે છે તે બતાવતાં કહે છે अणुहवसिद्धं एयं नारुग्गसुहं व रोगिणो नवरं । गम्मइ इयरेण तहा सम्ममिणं चिंतियव्वं तु ॥५॥ अनुभवसिद्धमेतन्नाऽऽरोग्यसुखमिव रोगिणः केवलम् । गम्यत इतरेण तथा सम्यगिदं चिन्तयितव्यं तु ॥ ५ ॥ અન્વયાર્થ: થૅ આ=ગાથા - ૩ અને ૪માં દષ્ટાંતથી જે સિદ્ધનું સુખ બતાવ્યું, એ અનુવતિનું અનુભવસિદ્ધ છે નવાં ફક્ત આસુદ વ શિળો રોગીને આરોગ્યના સુખની જેમ રે ઇતર વડે=સંસારી જીવ વડે, ન મમ્મજ્ઞ સંવેદનનો વિષય બનતું નથી. તદ્દા તે પ્રકારે ફળ આ સમ્મમ્ સમ્યગ્ નિંતિયનં ચિંતવન કરવું જોઇએ. * તુ પાદપૂર્તિ માટે છે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસુખવિંશિકા ગાથાર્થ: ત્રીજી અને ચોથી ગાથામાં દષ્ટાંત દ્વારા જે સિદ્ધનું સુખ બતાવ્યું, એ અનુભવસિદ્ધ છે. ફક્ત રોગીને આરોગ્યના સુખની જેમ સંસારી જીવ માટે તે સંવેદનનો વિષય બનતું નથી. તે પ્રકારે આ સમ્યગ્ ચિંતવવું જોઇએ. ભાવાર્થ: ગાથા - ૩ અને ૪માં દૃષ્ટાંતથી મોક્ષનું સુખ બતાવ્યું. તે દૃષ્ટાંતથી સમ્યગ્ વિચારવામાં આવે તો મોક્ષમાં સુખ છે તે વાત વિચારકોને અનુભવસિદ્ધ થાય. જેમ આપણા પૂર્વજો સાક્ષાત્ દેખાતા ન હોય તો પણ આપણા અસ્તિત્વના બળથી તેઓ નક્કી હતા તે વાત અનુભવસિદ્ધ છે. તે જ રીતે સર્વ શત્રુ આદિનો ક્ષયાદિ થાય તો જીવને અનંત સુખ થાય એ વાત પણ અનુભવસિદ્ધ છે. તો પ્રશ્ન થાય કે સિદ્ધના જેવા સુખનો આપણને અનુભવ કેમ થતો નથી? તેથી કહે છે કે જેમ રોગીને આરોગ્યનું સુખ સંવેદનનો વિષય બનતું નથી, રોગી આરોગ્યના સુખનું અનુમાન કરીને તેનો અનુભવ કરી શકે છે પણ પોતે નિરોગી નહીં હોવાથી આરોગ્યનું સુખ તેના સંવેદનનો વિષય નથી બનતું; તેમ સંસારવર્તી જીવો સિદ્ધ અવસ્થાને પામેલા નહિ હોવાથી તેવા પ્રકારના સુખનું સંવેદન તેઓ નથી કરી શકતા. તે પ્રકારે અર્થાત્ આ ગાથામાં જે પહેલાં કહ્યું તે પ્રમાણે આ બુદ્ધિમાં ઉપસ્થિત પદાર્થનું સમ્યગ્ ચિંતવન કરવું જોઇએ, જેથી દૃષ્ટાંતના બળથી મોક્ષમાં અનંત સુખ છે એવી દૃઢ પ્રતીતિ થાય, અને તો જ જીવ મોક્ષને મેળવવા માટે સમ્યગ્ ઉદ્યમવાળો બને.૨૦-૫]] અવતરણિકા: ગાથા - ૨ માં કહેલ કે દૃષ્ટાંતથી, આગમથી અને યુક્તિથી સિદ્ધના સુખને હું કહીશ. ત્યારબાદ ત્રીજી અને ચોથી ગાથામાં દૃષ્ટાંતથી સિદ્ધનું સુખ બતાવ્યું. અને પાંચમી ગાથામાં તે દૃષ્ટાંતથી બતાવેલા સુખનું નિગમન કર્યું. હવે, આગમથી સિદ્ધના સુખને બતાવે છે सिद्धस्स सुक्खरासी सव्वद्धापिंडिओ जइ हविज्जा । सोऽणंतवग्गभइओ सव्वागासे ण माइज्जा ||६|| सिद्धस्य सौख्यराशिः सर्वाद्धापिण्डितो यदि भवेत् । सोऽनन्तवर्गभाजितः सर्वाकाशे न मायात् નાદા ૨૦૬ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસુખવિંશિકા અન્વયાર્થ: ગર્ જો સિદ્ધપ્ત સુવાસી સિદ્ધના સુખનો રાશી સન્વદ્ધાવિંડિઓ નિષ્ના સર્વકાળથી પિંડીભૂત થાય અને સોડાંતવામડ્યો તે અનંતવર્ગથી ભાજિત થાય તો સવ્વાસે સર્વ આકાશમાં ર્ માષ્ના સમાય નહિ. * આવશ્યક નિર્યુક્તિ ગાથા નં. ૯૮૨ આ જ ગાથા છે. ગાથાર્થ: જો સિદ્ધના સુખનો રાશિ સર્વ કાળથી પિંડીભૂત થાય અને તે અનંત વર્ગથી ભાજિત થાય તો સર્વ આકાશમાં સમાય નહિ. २०७ ભાવાર્થ: કોઇ એક સિદ્ધ આત્માને ગ્રહણ કરીને વિચારીએ તો, એક સમયમાં તે જે સુખનો અનુભવ કરે છે, તે સુખના રાશિને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પછી જેટલા સમયો છે, તે સર્વ સમયોથી ગુણવામાં આવે તો અનંત સંખ્યાવાચી રાશિ પ્રાપ્ત થાય. કેમ કે સિદ્ધ અવસ્થા પામ્યા પછી તે સિદ્ધનો આત્મા સદા માટે સિદ્ધરૂપે રહેવાનો છે, તેથી ભાવિના સર્વ સમયોની જે અનંત સંખ્યા આવે તેનાથી સિદ્ધના સુખને ગુણવામાં આવે તો મોટી અનંત સંખ્યાની પ્રાપ્તિ થાય. ત્યારપછી તે સંખ્યાનો વર્ગમૂળ કાઢવામાં આવે તો તે સંખ્યા ઘણી નાની થાય અને આ રીતે તે વર્ગમૂળ પણ એક-બે વખત નહીં પરંતુ અનંતી વખત કાઢવામાં આવે તો ઘણી નાની સંખ્યા થાય. અને આ રીતે પ્રાપ્ત થયેલી નાની સંખ્યાના એક એક સુખાંશને કલ્પનાથી એક એક આકાશપ્રદેશ ઉપર મૂકવામાં આવે તો લોકાલોકરૂપ જે એક આકાશદ્રવ્ય છે તે સર્વ આકાશપ્રદેશમાં તે સુખ સમાઇ શકે નહિ. II૨૦-૬|| અવતરણકા: ગાથા ૬ માં સિદ્ધનું સુખ બતાવતાં સિદ્ધના સુખની રાશિને ગ્રહણ કરીને કાળથી તેને ગુણીને અનંત બતાવેલ છે. ત્યાં પ્રશ્ન થાય કે ધાન્યનો ઢગલો હોય તો ધાન્યની રાશિ કહી શકાય, પરંતુ સુખની રાશિ કેવી રીતે પ્રાપ્ત થઇ શકે? તેથી બુદ્ધિ દ્વારા સુખની રાશિ બતાવવા માટે કહે છે - 1 वाबाहक्खयसंजायसुक्खलवभावमित्थमासज्ज तत्तो अनंतरुत्तरबुद्धीए रासि परिकप्पो ॥७॥ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ _સિદ્ધસુખવિશિકાઓ व्याबाधक्षयसञ्जातसौख्यलवभावमत्रासज्य ततोऽनन्तरमुत्तरोत्तरबुद्ध्या राशिः परिकल्प्यः ॥७॥ અqયાર્થ: સ્થમ્ અહીં=સુખની રાશિના વિષયમાં વીવાદdયસંગાયનુ નવમાત્રમ્ આજ્ઞ વ્યાબાધાના ક્ષયથી થયેલા સુખલવના ભાવને ગ્રહણ કરીને ગાંતર ત્યારપછી તો તેનાથીeગ્રહણ કરાયેલા સુખલવના ભાવથી ડરવુતી ઉત્તરબુદ્ધિ ધારા=પ્રથમ ગ્રહણ કરાયેલા સુખલવના ભાવ પછીના સુખલવના ભાવને ગ્રહણ કરતી એવી ઉત્તરબુદ્ધિ દ્વારા ફિ પબ્લિો રાશિની કલ્પના કરવી જોઈએ. ગાથાર્થ: સુખની રાશિના વિષયમાં વ્યાબાધાના ક્ષયથી થયેલા સુખલવના ભાવને ગ્રહણ કરીને ત્યારપછી ગ્રહણ કરાયેલા સુખલવના ભાવથી ઉત્તરબુદ્ધિ વડે રાશિની કલ્પના કરવી જોઇએ. ભાવાર્થ: કોઈ આત્મા અનેક બાધાઓથી બાધિત હોય, તેમાં અતિ તરસને કારણે અતિ વ્યાકુળ અવસ્થાવાળો હોય, તે વખતે પાણીનું એક બિંદુ પણ તેના મુખમાં પડે તો તૃષાકૃત બાધાના લેશ શમનથી તેને થોડુંક સુખ થાય છે. જેમ જેમ અધિક-અધિક પાણી મળે છે તેમ તેમ સુખાંશો વધતા જાય છે. તે રીતે જો પૂર્ણ તૃષા શમે ત્યાં સુધીના અંશો ભેગા કરીએ તો ઘણા અંશો પ્રાપ્ત થાય. તે જ આત્માની અન્ય-અન્ય શારીરિક, માનસિક, સાંયોગિકાદિ બાધાઓને લક્ષ્યમાં રાખીને વિચારીએ તો અનેક બાધાઓના ક્ષયકૃત ઘણા સુખાંશો પ્રાપ્ત થાય. આ રીતે બુદ્ધિથી સુખની શશિની કલ્પના થઈ શકે છે, એમ આ ગાથામાં કહેવાયું અહીં વિશેષ એ છે કે સુખ શબ્દથી વિશિષ્ટ આહલાદરૂપ સુખ ગ્રહણ કરવાનું છે. તે ઉત્સુકતાની નિવૃત્તિથી થનારું છે. સામાન્ય રીતે સંસારી જીવોને તરસ લાગે ત્યારે પાણીની ઉત્સુકતા હોય છે, અને જેમ જેમ પાણી પીએ છે તેમ તેમ તેઓની ઉત્સુકતાનું શમન થાય છે. તે જ રીતે સર્વ વિષયોની પ્રાપ્તિથી જીવને તત્કાળ કંઇક ઉત્સુકતા શમે છે. તેથી ત્યાં આહ્વાદનો અનુભવ થાય છે. તેથી ઉત્સુકતાના શમનની તરતમતાને ગ્રહણ કરીને અનંત સુખની રાશિ અહીં ગ્રહણ કરવાની છે. આથી જ નવમી ગાથામાં ક્ષયોપશમભાવ સુધી જ સુખની તરતમતા પ્રાપ્ત થાય છે તેમ કહેલ છે. ૨૦-ળા For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ 0 સિદ્ધસુખવિંશિકાઓ અવતરણિકા: સાતમી ગાથામાં સુખની રાશિ બુદ્ધિથી કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે બતાવ્યું. ત્યાં જિજ્ઞાસા થાય કે સિદ્ધમાં સુખની માત્રા કેટલી હશે? તે બતાવવા કહે છે - एसो पुण सव्वो वि उ निरइसओ एगरूवमो चेव । सव्वाबाहाकारणखयभावाओ तहा नेओ ॥८॥ एष पुनः सर्वोऽपि हि निरतिशय एकरूपश्चैव । सर्वाऽऽबाधाकारणक्षयभावात्तथा ज्ञेयः ॥८॥ અqયાર્થ: gો પુખ સલ્લો વિસ વળી સર્વ પણ આકસિદ્ધના સુખનો રાશિ નિલમ શ્વમો વેવ નિરતિશય એકરૂપ જ છે. (સિદ્ધના સુખનો રાશિ આવી છે તે કેવી રીતે જાણવું? તેથી કહે છે) સવ્વાલાદવIRMઉયમાવાનો સર્વ બાધાના કારણોનો ક્ષય થવાથી (સિદ્ધના સુખનો રાશિ) તા ને તે પ્રકારનો નિરતિશય જાણવો. ૩પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: વળી, સિદ્ધના સુખનો સર્વ પણ રાશિ નિરતિશય એકરૂપ જ છે. (સિદ્ધના સુખનો રાશિ આવી છે તે કેવી રીતે જાણવું? તેથી કહે છે કે, સર્વ બાધાના કારણોનો ક્ષય થવાથી સિદ્ધના સુખનો રાશિ નિરતિશય એકરૂપ જાણવો. ભાવાર્થ: સાતમી ગાથામાં સુખના રાશિની પ્રાપ્તિ બતાવી. બાહ્ય વ્યાબાધાના ક્ષયથી થનારો ક્ષયોપશમભાવની અવસ્થામાં વર્તતો જે સુખનો રાશિ હોય છે, તે તરતમતાના ભેદથી અનેક ભેદવાળો હોય છે. જ્યારે સિદ્ધના સુખનો રાશિ નિરતિશય એક જ ભેદવાળો હોય છે, અર્થાત્ એનાથી અતિશયિત કોઇ સુખ હોતું નથી. સંસારમાં જે સુખનો રાશિ છે તે તરતમતાવાળો છે અને અનેક સ્વરૂપવાળો પણ છે. કેમ કે જુદા જુદા પ્રકારની ઉત્સુકતાના શમનથી જુદા જુદા પ્રકારના સુખનો અનુભવ થાય છે, પરંતુ સિદ્ધના સુખનો રાશિ એક જ સ્વરૂપવાળો છે. કેમ કે સિદ્ધ અવસ્થામાં સર્વ બાધાના ક્ષયને કારણે જ્ઞાનમય જીવ સર્વથા નિરાકુળભાવમાં વર્તે છે. ૨૦-૮ના For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Uસિદ્ધસુખવિંશિકાd ૨૧૦ અવતરણિકા: આઠમી ગાથામાં બતાવ્યું કે સિદ્ધનું સુખ નિરતિશય એકરૂપ છે. હવે, તે સુખ એકરૂપ કેવી રીતે છે તે બતાવતાં કહે છે - न उ तह भिन्नाणं चिय सुक्खलवाणं तु एस समुदाओ। ते तह भिन्ना संतो खओवसम जाव जं हुंति ॥९॥ न तु तथा भिन्नानामेव सौख्यलवानां त्वेष समुदायः । ते तथा भिन्नाः सन्तः क्षयोपशमं यावद् यद्भवन्ति ।।९।। અqયાર્થ: a gવળી આ સિદ્ધના સુખનો રાશિ તદ તે પ્રકારે જે પ્રકારે સંસારના સુખનો રાશિ જુદા જુદા સુખલવોનો સમુદાય છે તે પ્રકારે મિન્ના વિય સુવઉત્તવાળ સમુલાસો ના ૩ ભિન્ન જ એવા સુખલવોનો સમુદાય નથી જ. (કેમ? તે બતાવતાં કહે છે.) જે કારણથી રાવ ઉોવરમ જ્યાં સુધી ક્ષયોપશમ છે ત્યાં સુધી તે તેસુખાશો ત૬ મિન્ના સંતો હુતિ તે પ્રકારે ભિન્ન હોય છે. ગાથાર્થ: વળી, સિદ્ધના સુખનો રાશિ સંસારના સુખના રાશિની જેમ ભિન્ન જ એવા સુખલવોનો સમુદાય નથી જ. કારણ કે જ્યાં સુધી ક્ષયોપશમભાવ હોય છે ત્યાં સુધી જ સુખાંશો તે પ્રકારે ભિન્ન હોય છે. ભાવાર્થ: સંસારનાં સુખોમાં એક શાતાનું સુખ છે અને બીજું રતિનું સુખ છે. આ બન્ને કર્મના ઉદયથી થનારાં સુખો છે. ત્રીજું ઉપશમભાવનું સુખ છે જે આત્માના સ્વભાવરૂપ છે, અને ચોથે મોક્ષનું અવ્યાબાધ સુખ છે તે આત્માના સ્વભાવરૂપ છે. કર્મના ઉદયથી જીવને અનુકૂળ વિષયોની પ્રાપ્તિથી શાતાનો અનુભવ થાય છે, તે શાતાનું સુખ છે. આ સુખ પહેલા ગુણસ્થાનકથી ૧૪માં ગુણસ્થાનક સુધી હોય છે. સંસારનું બીજું સુખ રતિનું સુખ છે, જે રતિમોહનીયના ઉદયથી આહ્વાદના પરિણામરૂપ છે. જે જીવોને સંસારના ઇષ્ટ પદાર્થો પરત્વે રાગ હોય છે, તેવા જીવોને જ્યારે ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે ત્યારે રતિનો અનુભવ થાય છે. આ સુખ મોહના ઉદયથી સંસારી જીવોને હોય છે. આ સુખ પહેલા ગુણસ્થાનકથી માંડીને પ્રમત્ત ગુણસ્થાનક સુધીના For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ G સિદ્ધસુખવિંશિકા જીવોને હોઇ શકે છે. ત્રીજું, ઉપશમભાવનું સુખ છે. સંસારના સ્વરૂપને જાણીને જીવ સંસારથી વિરક્ત થાય છે, તેથી આત્મકલ્યાણ માટે ધર્મમાં પ્રવૃત્તિ કરે છે. ધર્મ દ્વારા જીવને જેટલા જેટલા અંશે કષાયોનું ઉપશમન થાય છે, તેટલા તેટલા અંશે ઉપશમનું સુખ વધતાં વધતાં જીવ જ્યારે વીતરાગ થાય છે ત્યારે તે ઉપશમભાવનું સુખ પૂર્ણતાને પામે છે. આ પ્રકારનું આત્મિક સુખ મિથ્યાત્વની અને અનંતાનુબંધી કષાયની મંદતાથી અંશે અંશે પ્રગટ થાય છે અને દસમા ગુણસ્થાનક સુધી ક્રમસર વધતું હોય છે. આ સર્વ સુખ ક્ષયોપશમવાળી અવસ્થામાં થનારું આત્મિક સુખ છે. જ્યારે જીવ બારમા કે તેરમાં ગુણસ્થાનકમાં આવે છે, ત્યારે ક્ષાયિકભાવનું કષાયોના ઉપશમનું સુખ પ્રગટે છે. આમ છતાં, બારમાં, તેરમા કે ચૌદમાં ગુણસ્થાનકમાં પણ અવ્યાબાધ સુખ હોતું નથી, કારણ કે શરીરકૃત અને કર્મકૃત બાધાઓ ત્યાં હોય છે. ચોથું મોક્ષનું અવ્યાબાધ સુખ છે. સિદ્ધ અવસ્થામાં શરીરકૃત અને કર્મકૃત બાધાઓનો સર્વથા અભાવ થવાથી સર્વ બાધાઓથી રહિત નિરતિશય એવું એક પ્રકારનું સુખ પ્રગટે છે. આ ચોથા પ્રકારનું સુખ નિતિશય એકરૂપ છે, જ્યારે તેની પૂર્વનાં સુખોમાં તરતમતા છે. એ વાત બતાવવા માટે પ્રસ્તુત ગાથામાં કહ્યું કે ક્ષયોપશમભાવ સુધી ભિન્ન ભિન્ન સુખલવોના સમુદાયની પ્રાપ્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે દસમા ગુણસ્થાનક સુધી જીવ ક્ષયોપશમભાવવાળો છે, અને ત્યાં સુધી જ આત્મિક સુખોના જુદા જુદા સુખાશોના સમુદાયની પ્રાપ્તિ છે. જીવ વીતરાગ બને છે ત્યારે ક્ષયોપશમભાવ નથી હોતો, તેથી ક્ષાવિકભાવનું એકરૂપ સુખ પ્રગટે છે; અને સિદ્ધ અવસ્થામાં કર્મ અને શરીર પણ નથી રહેતું તેથી અવ્યાબાધ એકરૂપ એવું ઉત્કૃષ્ટ સુખ પ્રગટે છે. સંસારી જીવોને જે શાતાનું અને રતિનું સુખ છે તે જીવના મૂળ સ્વભાવરૂપ નથી પણ વિકારી સ્વરૂપ છે. તેથી ઉપચારથી જ તેને સુખ કહી શકાય. જેમ ખણખણવાથી જીવને સુખ થાય છે તે ઉપચારથી જ સુખ છે, વાસ્તવિક તો આરોગનું સુખ જ સુખ કહેવાય. તે રીતે ઉપશમભાવનું સુખ તે જીવના આંશિક આરોગ્યનું સુખ છે અને સિદ્ધ અવસ્થામાં વર્તતું અવ્યાબાધ સુખ તે જીવના પૂર્ણ આરોગરૂપ સુખ છે. ૨૦-૯ના અવતણિકા: નવમી ગાથામાં કહ્યું કે ક્ષયોપશમ સુધી જ ભિન્ન એવા સુખલવો હોય છે, તેથી સાયિકભાવ કૃત સિદ્ધનું સુખ ભિન્ન એવા સુખલવોનો સમુદાય નથી હોતો. ત્યાં પ્રશ્ન થાય કે યોપશમભાવ સુધી જ ભિન્ન સુખાંશો હોવા માત્રથી સિદ્ધનું સુખ ભિન્ન સુખલવોના સમુદાયરૂપ કેમ નથી? તેથી કહે છે - For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ 0 સિદ્ધસુખવિંશિકાd ૨૧૨ न य तस्स इमो भावो न य सुक्खं पि हु परं तहा होइ । बहुविसलवसंविद्धं अमयं पि न केवलं अमयं ॥१०॥ न च तस्यायं भावो न च सौख्यमपि खलु परं तथा भवति । बहुविषलवसंविद्धममृतमपि न केवलममृतम् ॥१०॥ અqયાર્થ: ના તો માવો અને તેને સિદ્ધને આ=ક્ષયોપશમભાવ નથી. (અહીં પ્રશ્ન થાય કે તો પણ યોપશમભાવના પ્રકરૂપ જ પ્રકૃષ્ટ સુખ માની લઈએ તો શું વાંધો? તેથી કહે છે.) ફુ પર સુલ જિ ન તET ફોફ અને ખરેખર પ્રકૃષ્ટ સુખ પણ તેવા પ્રકારનું યોપશમભાવવાળું નથી. (અહીં પ્રશ્ન થાય કે પ્રકૃષ્ટ સુખ ક્ષયોપશમભાવવાળું કેમ નથી? તે હવે દષ્ટાંતથી બતાવે છે.) વિસનવસંવિદ્ધ મમય ઘણા વિષના કણિયાથી યુક્ત એવું અમૃત પણ ન વેવર્ન મયં માત્ર અમૃત નથી. સુd ” માં “માં” થી કહેવું છે કે સિદ્ધને તો ક્ષયોપશમભાવ નથી, “પણ” પ્રકૃષ્ટ સુખ પાગ ક્ષયોપશમભાવવાળું નથી. - “મમય જિ” માં “જિ” થી એ કહેવું છે કે ઘણા વિષના કણિયાથી યુક્ત એવો અન્ય પદાર્થ તો અમૃત નથી, પરંતુ તેવું અમૃત પણ કેવળ અમૃત નથી. ગાથાર્થ: સિદ્ધના જીવોને ક્ષયોપશમભાવ નથી હોતો, તેથી સિદ્ધનું સુખ ભિન્ન સુખલવોના સમુદાયરૂપ નથી હોતું. આ સાંભળીને કોઈને પ્રશ્ન થાય કે ભલેને સિદ્ધના જીવોને યોપશમભાવ ન હોય, તો પણ ક્ષયોપશમભાવથી જે સુખનો અનુભવ થાય છે, તે જ સુખના પ્રકર્ષરૂપ પ્રકૃષ્ટ સુખ સિદ્ધોને છે તેમ માનીએ તો શું વાંધો? તેથી કહ્યું છે કે જેમ ઘણા વિષના કણિયાથી યુક્ત અમૃત હોય તો પણ તે માત્ર અમૃત નથી, તેમ પ્રકૃષ્ટ સુખ ક્યારેય પણ ક્ષયોપશમભાવવાળું ન હોઈ શકે. કેમ કે ક્ષયોપશમભાવવાળા સુખમાં કર્મનો ક્ષય અને કર્મનો ઉદય, બંને હોય છે. ભાવાર્થ: “સિદ્ધના જીવોને ક્ષયોપશમભાવ નથી હોતો, તેથી સિદ્ધનું સુખ ભિન્ન સુખલવોના સમુદાયરૂપ નથી” એ પ્રકારે પૂર્વ ગાથા સાથે જોડાણ છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે સિદ્ધને ક્ષયોપશમભાવ ન હોય તો પણ અહીં ક્ષયોપશમભાવથી જે સુખનો અનુભવ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ 0 સિદ્ધસુખવિંશિકાd થાય છે તેનો જ પ્રકર્ષ સિદ્ધોને છે તેમ માનીએ તો શું વાંધો? કેમ કે તેમ માનવાથી સિદ્ધોના સુખના રાશિની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી કહે છે કે પ્રકૃષ્ટ સુખ પણ ક્ષયોપશમભાવના પ્રકર્ષવાળું નથી. ત્યાં પ્રશ્ન થાય કે પ્રકૃષ્ટ સુખ ક્ષયોપશમભાવના પ્રકર્ષવાળું કેમ નથી? તેથી કહે છે કે ઘણા વિષના કણિયાથી યુક્ત અમૃત પણ કેવળ અમૃત નથી. અહીં અમૃત શબ્દથી સુખ ગ્રહણ કરવાનું છે અને વિષ શબ્દથી કષાયનો ઉદય ગ્રહણ કરવાનો છે. ક્ષયોપશમભાવવાળું જે સુખ છે, ત્યાં ક્ષયોપશમ ભાવમાં કર્મનો ક્ષય અને ઉપશમ બન્ને છે. ક્ષયોપશમભાવમાં કર્મના ઉદય દ્વારા જ કર્મનો ક્ષય થાય છે. તેથી ક્ષયોપશમ ભાવમાં કર્મનો ઉદય પણ જોડાયેલો છે, જે વિષરૂપ છે અને તેમાં કર્મનું વિગમન પણ જોડાયેલું છે. આથી જ દશમાં ગુણસ્થાનક સુધી કષાયનો ઉદય પણ હોય જ છે, અને તે કર્મના વિગમનથી થનારું જે સુખ છે તે અમૃતરૂપ છે. આમ ક્ષયોપશમભાવવાળા સુખમાં કર્મના ઉદયકૃત કાયરૂપ વિષ મિશ્રિત છે. તેથી તે કેવળ સુખરૂપ નથી, પરંતુ કંઇક દુઃખાંશોથી મિશ્રિત એવું સુખ છે. અહીં વિશેષ એ છે કે સંપૂર્ણ મોહનીયકર્મના વિગમનથી શુદ્ધ નિરાકુળ ચેતના પ્રગટે છે, જે પૂર્ણ સુખરૂપ છે. અંશે અંશે ક્ષયોપશમભાવથી આંશિક ચેતના ખુલે છે અને તે જ ક્ષયોપશમભાવનું સુખ પ્રકર્ષવાળું હોય તો પણ કર્માશોથી અનુવિદ્ધ ચેતના સ્વરૂપ છે. તેથી ક્ષયોપશમભાવમાં પ્રકૃષ્ટ સુખ હોઇ શકે નહીં. ૨૦-૧૦I અવતણિકા: - છઠી ગાથામાં બતાવ્યું હતું કે સિદ્ધના સુખનો રાશિ સર્વકાળથી ગણવામાં આવે અને ત્યાર પછી તેનાં અનંત વર્ગમૂળ કાઢવામાં આવે તો પણ સર્વ આકાશમાં સમાય નહીં એટલા સિદ્ધના સુખના અંશો છે. ત્યાર પછી ગાથા આઠમાં અને નવમી ગાથાના પૂર્વાર્ધમાં બતાવ્યું કે સિદ્ધનું સુખ, સુખાશોના સમુદાયરૂપ નથી પરંતુ નિરતિશય એકરૂપ છે. આ બન્ને ગાથાનાં કથનો સ્થૂલદષ્ટિથી પરસ્પર વિરોધી દેખાય, પરંતુ તેનો વિરોધ નથી તે બતાવવા માટે કહે છે सव्वद्धासंपिंडणमणंतवग्गभयणं च जं इत्थ । सव्वागासामाणं चऽणंततइंसणत्थं तु ॥११॥ सर्वाद्धासंपिण्डनमनन्तवर्गभाजनं च यदत्र । सर्वाकाशमानं चानन्ततदर्शनार्थं तु ॥११॥ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ O રિદ્ધસુખવિંશિકા) ૨૧૪ અqયાર્થ: રૂલ્ય અહીંયાં= સિદ્ધના સુખના વિષયમાં વ્યાપક સર્વ કાળ વડે ગુણવું, ગતવ મય ર અને અનંતવર્ગભાજન=અનંત વર્ગમૂળ કરવું, સવ્વાલામા સર્વ આકાશમાં નહિ માવું = જે (છઠી ગાથાનું જે કથન છે તે) માં તાત્ય તુ અનંત એવા તેના=મોક્ષસુખના દર્શન માટે જ કહેવાયું છે.) ગાથાર્થ: સિદ્ધના સુખના વિષયમાં સર્વ કાળ વડે ગુણવાનું અને અનંતવર્ગભાજન-અનંત વર્ગમૂળ કરવાનું, સર્વ આકાશમાં ન સમાવવાનું જે છઠી ગાથાનું કથન છે તે અનંત મોક્ષસુખના દર્શન માટે જ કહેવાયું છે. ભાવાર્થ: તત્ત્વથી સિદ્ધનું સુખ નિરતિશય એકરૂપ જ છે, તો પણ સંસારનાં તમામ સુખોને કલ્પનાથી એક ઠેકાણે ભેગાં કરવામાં આવે તો તેના કરતાં પણ તે અતિશયવાળું છે. સંસારનાં સુખો ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોના અને ભિન્ન ભિન્ન વિષયોના અને કષાયોના ઉપયોગથી અનેક પ્રકારનાં છે, તેવું આ સુખ નથી, પરંતુ આત્માની પૂર્ણ સ્વસ્થતારૂપ એક સ્વરૂપવાળું સુખ છે. તેથી કોઇને લાગે કે સંસારમાં અનેક પ્રકારનાં સુખો છે અને મોક્ષમાં તો એક જ પ્રકારનું સુખ છે, માટે મોક્ષના સુખ કરતાં સંસારનું સુખ શ્રેષ્ઠ છે. તે ભ્રમના નિવારણ માટે પ્રથમ કહ્યું કે સિદ્ધના જીવો જ્યારથી સિદ્ધના સુખને પામે છે ત્યારથી તે સુખ શાશ્વત કાળ માટે છે, અને તે રીતે પ્રકર્ષવાળું સદા રહે છે. જ્યારે સંસારનું કોઇ પણ સુખ ભોગકાળમાં જ હોય છે, ત્યારપછી તે સુખ પ્રતીતિનો વિષય બનતું નથી, તેથી સંસારનું સુખ અલ્પકાલીન સંસાર કરતાં મોક્ષનું સુખ અનંતગણું બતાવવા માટે અહીં સર્વકાળના સમયથી ગુણાકાર કર્યો છે. તેથી સંસારના સુખની અલ્પકાલીનતા અને મોક્ષના સુખની અનંતકાલીનતા બતાવીને મોક્ષસુખની અનંતતા બતાવવી છે. વળી, સંસારનાં સુખો અનેક પ્રકારનાં છે, અને મોક્ષનું સ્વરૂપ એક જ સ્વરૂપવાળું છે તેથી મોક્ષ કરતાં સંસારનું સુખ અતિશયતાવાળું છે તેવો ભ્રમ થાય. તેના નિવારણ માટે સિદ્ધના સુખનાં અનંત વર્ગમૂળ કરીને એનો નાનો અંશ કરીને, તેનો નાનો અંશ પણ ઘણો મોટો છે તે બતાવવા માટે સર્વ આકાશમાં તે સુખ સમાય નહીં તેમ બતાવેલ છે. અહીં આકાશ એટલા માટે ગ્રહણ કરેલ છે કે આકાશદ્રવ્ય સર્વ કાળના સમયો કરતાં પણ અનંત ગુણા અધિક પ્રદેશવાળું દ્રવ્ય છે. તે આકાશમાં પણ આ સુખ સમાય નહીં તેમ બતાવીને For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ 0 સિદ્ધસુખવિંશિકાd. સંસારનાં સર્વ સુખો કરતાં સિદ્ધનું સુખ અતિશયિત છે તેમ બતાવેલ છે. આ રીતે સંસારનાં તમામ સુખો ભેગાં કરવામાં આવે તો પણ સિદ્ધના સુખની આગળ અતિ અલ્પ છે તે બતાવવા માટે યત્ન કરાયો છે. જેમ બાળકને આકાશની વિશાળતા બતાવવા માટે બે હાથ પહોળા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, તેમ સંસારનાં સુખો કરતાં એક જ પ્રકારનું એવું પણ મોક્ષનું સુખ ઘણું અતિશયતાવાળું છે તે બતાવવા માટે અનંતવર્ગનું ભાજન અને સર્વ આકાશમાં ન સમાવાનું કથન જ ઉપાય છે.૨૦-૧૧ અવતરણિકા: અગિયારમી ગાથામાં બતાવ્યું કે સર્વ કાળપિંડનાદિ ત્રણે વાતો સિદ્ધના સુખની અનંતતા બતાવવા માટે ગ્રહણ કરેલ છે. તેથી ત્યાં પ્રશ્ન થાય કે ખરેખર સિદ્ધનું સુખ જે અનંત છે તે કઇ સંખ્યાનું છે તે બતાવવા કહે છે तिन्नि वि पएसरासी एगाणंता तु ठाविया हुंति । हंदि विसेसेण तहा अणंतया णं तया सम्मं ॥१२॥ त्रयोऽपि प्रदेशराशय एकानन्तास्तु स्थापिता भवन्ति । हन्त विशेषेण तथा अनन्तता ननु तदा सम्यक् ॥१२॥ અqયાર્થ: તિરિ વિપક્ષRIણી ત્રણે પણ પ્રદેશ રાશિ વિલેસેળ વિશેષથી ઢાવિયા | મiતા. તુ હુંતિ સ્થાપિત એવું એક અનંતું જ થાય તયાં ત્યારે હૃતિ ખરેખર સમ્મ સમન્ તદી ગચંતા તેવા પ્રકારની અનંતતા થાય=જેવા પ્રકારની સિદ્ધના સુખની અનંતતા છે તેવા પ્રકારની અનંતતા થાય. = વાક્યાલંકારમાં વપરાયેલ છે. ગાથાર્થ: જ્યારે ત્રણે પણ પ્રદેશ રાશિવિશેષથી સ્થાપિત એવું એક અનંતું થાય ત્યારે ખરેખર સિદ્ધના સુખની રાશિની જેવી અનંતતા છે, તેવી સમગૂ અનંતતા થાય. ભાવાર્થ: લોકાલોકરૂપ જે આકાશ છે તેના પ્રદેશોની સંખ્યા અનંત છે, તે અનંત સંખ્યાને ગ્રહણ કરીને, તેનો અનંતી વખત વર્ગ કરવામાં આવે અને જે Y-૧૫ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ 3સિસુખવિંશિકા7 તેને સિદ્ધના સુખની પ્રાપ્તિ પછીના ભવિષ્યકાળના સર્વ સમયોથી ગુણવામાં સંખ્યા આવે, આવે. તે પ્રકારની એક અનંતતા ગ્રહણ કરવા માટે વિશેષથી ત્રણે પણ રાશિ એક અનંતરૂપે સ્થાપિત થાય તેમ કહેલ છે. ૨૧૬ અહીં સર્વ આકાશના પ્રદેશો, અનંત વર્ગમૂળની સંખ્યાનું અનંત અને કાળનું અનંત તે ત્રણેનો સરવાળો કરીને તે એક અનંત થાય તે ગ્રહણ કરવું નથી. અસત્ કલ્પનાથી ધારો કે, (અ) સર્વ આકાશ પ્રદેશો = ૧,૦૦,૦૦૦. (બ) આકાશ પ્રદેશોનો વર્ગ =૧,૦૦,૦૦૦ x ૧,૦૦,૦૦ x ૧,૦૦,૦૦૦ એવું લાખ વાર ગુણવું. (અહીં લાખ વર્ગ કરવાનો છે એક વર્ગ કરવાનો નથી અને આકાશપ્રદેશોની સંખ્યાના અનંત વર્ગ કરવાના છે, પરંતુ આકાશની સંખ્યા લાખની ધારી છે તેથી લાખ વર્ગ કરવાના નથી.) સર્વ કાળના પ્રદેશો = ૧૦,૦૦ (ક) સમ્યગ્ અનંતતા = (બ) X (ક) પરંતુ અ+બ+ક સમ્યગ્ અનંતતા નથી. તેથી સમ્યક્ અનંતતા તરીકે (બ) x (ક) જ ગ્રહણ કરવાનું છે. કેમ કે પૂર્વની ગાથામાં જ સિદ્ધના સુખની રાશિને અનંત વર્ગમૂળથી કરીને અતિ નાની કરેલ અને તે સર્વ આકાશમાં ન સમાય તેમ કહેલું છે. તેથી જેમ ત્યાં વર્ગમૂળથી નાની કરી તેમ અહીં સર્વ આકાશના ક્ષેત્રના પ્રદેશોની સંખ્યાને અનંતી વખત વર્ગ કરવાથી મોટી સંખ્યા પ્રાપ્ત થાય અને તે સંખ્યાને પણ કાળની સંખ્યા વડે ગુણવામાં આવે તેટલી સિદ્ધના સુખની રાશિ છે. અહીં કાળથી ગુણવાનું પ્રયોજન એ છે કે સિદ્ધનું સુખ પ્રગટ્યા પછી સદા રહે છે. તેથી રાશિ કાળની અપેક્ષાએ પણ ઘણી મોટી છે તે બતાવવું છે. વળી સર્વ આકાશના પ્રદેશો અતિ મોટી સંખ્યામાં છે, અને તેનું અનંતી વખત વર્ગ કરવાનું પ્રયોજન એ છે કે સંસારનું ક્ષયોપશમભાવનું સુખ પણ ષસ્થાનપતિત છે. તેથી ત્યાં પણ કોઇક આત્માનું સુખ જેટલું હોય તેના કરતાં અન્ય કોઇકનું અનંતગણું પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ તે અનંતા કરતાં ઘણું મોટું અનંતું સિદ્ધનું સુખ છે. તે બતાવવા માટે સર્વ આકાશપ્રદેશની સંખ્યાને અનંતા વર્ગ બતાવીને સિદ્ધના સુખની મોટી અનંત સંખ્યા બતાવેલ છે. આટલી સુખની રાશિ ભેગી કરીએ ત્યારે સમ્યગ્ તે પ્રકારની અનંતતા થાય, એમ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ Uસિદ્ધસુખવિંશિકાd જે ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું તેનાથી એ કહેવું છે કે આ રીતે બુદ્ધિથી મોટી રાશિ ઉપસ્થિત કરવામાં આવે ત્યારે સિદ્ધના સુખની રાશિ કેટલી મોટી છે તેનો યથાર્થ બોધ થાય. ૨૦૧૨ાા. અવતરણિકા: ૧રમી ગાથામાં ત્રણ પ્રદેશ રાશિથી સિદ્ધનું સુખ બતાવ્યું. ત્યાં તે ત્રણ પ્રદેશ રાશિમાં કાળને ગ્રહણ કરેલ છે અને તે કાળના ગ્રહણમાં જે જીવો જ્યારે સિદ્ધ થાય ત્યારથી માંડીને ભવિષ્યકાળના સમયોની સંખ્યાથી ગુણવાનું કહ્યું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો વર્તમાનમાં મોક્ષે ગયા છે તેમના કરતાં પહેલાં મોક્ષે ગયેલા જીવોને કાળના સમયો અધિક પ્રાપ્ત થશે. તેથી વર્તમાનમાં જે સિદ્ધ થયા છે તેમના કરતાં પૂર્વના સિદ્ધોનું સુખ અધિક થાય. આ રીતે તો દરેક સિદ્ધના જીવોમાં સુખની તરતમતા સિદ્ધ થાય. જો તેમ સ્વીકારીએ તો સર્વ સિદ્ધનું સુખ નિરતિશય એકરૂપ છે એમ જે ગાથા - ૮માં કહેલ તેની સાથે વિરોધ આવે. આમ, સર્વ સિદ્ધના જીવોને નિરતિશય એકરૂપ સુખ સ્વીકારીએ તો પરસ્પર તરતમતા નથી એમ પ્રાપ્ત થાય છે, જ્યારે સિદ્ધના સુખના વર્ણનમાં કાળના સમયો વડે ગુણવાથી સિદ્ધના જીવોમાં પરસ્પર તરતમતા પ્રાપ્ત થાય છે, તેથી તે વિરોધનો પરિવાર કરીને કઈ અપેક્ષાએ સર્વ સિદ્ધોનું સુખ સમાન છે તે બતાવતાં કહે છે - तुलं च सव्वहेयं सव्वेसि होइ कालभेए वि । जह जं कोडीसत्तं तह छणभेए वि सुहममिणं ॥१३॥ तुल्यं च सर्वथेदं सर्वेषां भवति कालभेदेऽपि । यथा यत्कोटिसत्कं तथा क्षणभेदेऽपि सूक्ष्ममिदम् ।।१३।। અqયાર્થ: વાતમે વિ અને કાળભેદ હોતે છતે પણ સક્સિંયે બધાનું આ=મોક્ષનું સુખ સવ તુરું સર્વ પ્રકારે સમાન છે. વં જે કારણથી તદ છપામે વિ તેવા પ્રકારનો ક્ષણભેદ હોતે છતે પણ ગદ ોડિતાં જે પ્રકારે કરોડની સંપત્તિ (સમાન છે.) (અહીં શંકા થાય કે કરોડ દ્રવ્ય સંખ્યાથી સમાન છે તેથી બે કરોડપતિ સમાન છે તેમ કહી શકાય, પરંતુ સુખ એ બાહ્ય દ્રવ્ય જેવું નથી પણ જીવના પરિણામરૂપ છે, તેથી સિદ્ધોના જીવોમાં પરસ્પર સુખના સંવેદનમાં તરતમતા સ્વીકારીએ તો શું વાંધો? તેથી કહે છે.) સુદુમમાં આ=બધા સિદ્ધના જીવોનું સુખ સમાન છે, એ સૂક્ષ્મ છે. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Uસિદ્ધસુખવિંશિકાd. ૨૧૮ ગાથાર્થઃ કાળભેદ હોતે છતે પણ સર્વ સિદ્ધોનું આ સુખ સર્વ પ્રકારે સમાન હોય છે, જે કારણથી તે પ્રકારના ક્ષણભેદમાં પણ જે રીતે કરોડની સંપત્તિ સમાન હોય છે. આ સૂક્ષ્મ છે, અર્થાત્ સર્વ સિદ્ધોનું સુખ સમાન છે તે સૂક્ષ્મ બુદ્ધિનો વિષય છે. ભાવાર્થ: “સિદ્ધનું સુખ નિરતિશય છે. તેથી જે જીવો જ્યારે સિદ્ધ થાય છે તે જીવો ત્યારથી ઉત્કૃષ્ટ સુખને પામે છે. આથી ભૂતકાળમાં ગયેલા સિદ્ધને જેવું સુખ છે તેવું જ સુખ વર્તમાનમાં જનાર સિદ્ધને હોય છે. તેથી સર્વ પ્રકારે સર્વ સિદ્ધના જીવોનું સુખ સમાન છે. તેમાં હેતુ કહે છે કે, જે કારણથી તે પ્રકારના ક્ષણભેદમાં પણ જે રીતે કરોડની સંપત્તિ સમાન છે. આનો ભાવ એ છે કે કોઇ માણસ પૂર્વમાં કરોડની સંપત્તિ પ્રાપ્ત કરે, જ્યારે કોઇ બીજો માણસ પાછળથી કરોડની સંપત્તિ પ્રાપ્ત કરે તો તે પ્રાપ્તિમાં કાળભેદ તો છે જ, તો પણ તે બંનેની સંપત્તિની સંખ્યા સમાન જ છે. તે જ રીતે સિદ્ધનું સુખ પ્રાપ્તિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન કાળમાં હોવા છતાં પણ માત્રાની અપેક્ષાએ બધાનું સુખ સરખું જ છે. સંપત્તિના દષ્ટાંતથી સર્વ સિદ્ધનું સુખ સમાન બતાવ્યું, તો પણ કોઈને પ્રશ્ન થાય કે “સંપત્તિ એ બાહ્ય પુદ્ગલાત્મક પદાર્થ છે અને સંખ્યાથી સમાન છે. પરંતુ સિદ્ધના જીવોનું સુખ તો જીવના પરિણામ સ્વરૂપ છે. તેથી તે સુખ સર્વનું સમાન છે કે જુદા જુદા પ્રકારનું છે?” આવી શંકા થવાનું કારણ એ છે કે સંસારમાં પણ સમાન ભોગાદિની ક્રિયાથી સુખમાં ભેદ દેખાય છે. તેથી કહે છે કે આ પદાર્થ સૂક્ષ્મ બુદ્ધિથી જણાય તેવો છે. તે આ રીતે - બે માણસ પાસે આગળ પાછળ કરોડની સંપત્તિ પ્રાપ્ત થઈ હોય તો પણ કરોડની સંપત્તિરૂપે તો તે સંપત્તિ સમાન જ છે, તેમ સ્વીકારી શકાય. પરંતુ સુખનું વેદન તો જીવનો અંતરંગ પરિણામ છે, તેથી જેવા પ્રકારનો તેનો ઉપયોગ હોય તે પ્રમાણે તે સુખના વેદનમાં તરતમતા સંસારી જીવોમાં પ્રત્યક્ષથી દેખાય છે. તે રીતે સિદ્ધના જીવોને પણ બાહ્ય કોઈ ઉપદ્રવ ન હોય તો પણ જીવના ઉપયોગના ભેદના કારણે સિદ્ધના સુખમાં તરતમતા છે કે નહિ તેવી શંકા વિચારકને થાય. આમ છતાં, જો વિચારક સૂક્ષ્મબુદ્ધિથી વિચારે તો સમજી શકે કે સર્વ કર્મથી રહિત પૂર્ણ ચેતને બધા જીવોની સમાન છે, તેથી સર્વ પ્રકારના ઉપદ્રવ વગરનો જ્ઞાનનો ઉપયોગ પણ બધાનો સમાન છે. તેને કારણે પોતાના જ્ઞાનભાવમાં બધા સિદ્ધના જીવો સમાનરૂપે પ્રતિષ્ઠિત છે. તેથી જ તે દરેકને સુખ સમાન પ્રકારે જ સંવેદન થાય છે. ૨૦-૧3 For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધૃસુખવિંશિકા અવતરણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે સિદ્ધના સર્વ જીવોનું સુખ સમાન છે અને તે સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય છે. તે જ ગાથા ૧૪ અને ૧૫થી બતાવે છે ૨૧૯ सव्वं पि कोडिकप्पियमसंभवठवणाइ जं भवे ठवियं । तत्तो तस्सुहसामी नइइ होइ इह भेयगो कालो ॥ १४॥ सर्वमपि कोटिकल्पितसंभवस्थापनया यद् भवेत्स्थापितम् । ततस्तत्सुखस्वामी न भवतीह भेदकः कालः ||१४|| जइ तत्तो अहिगं खलु होइ सरूवेण किंचि तो भेओ । नव अज्जवासकोडीमयाण माणम्मि सो होइ ॥ १५ ॥ यदि ततोऽधिकं खलु भवति स्वरूपेण किंचित्ततो भेदः । नाप्यद्यवर्ष कोटिमृतयोर्माने स भवति ||o|| અન્વયાર્થ: નું અસમવવળાફ જે કારણથી અસંભવ સ્થાપના વડે કરીને સર્વાં પિ સર્વ પણ (સિદ્ધનું સુખ) જોડિપ્પિયમ્ વિયં મને કોડિ કલ્પિત સ્થાપિત થાય=કરોડની કલ્પનારૂપે સ્થાપિત થાય તત્તો તો તસ્મુહસામી તે સુખના સ્વામી થાય (કોડી સુખના સ્વામી થાય) હૈં અહીંયાં=સિદ્ધના જીવો કોડી સુખના સ્વામી થાય એમાં તો મેયો ન હોર્ કાળ ભેદક નથી. ન જો તો તેનાથી=કરોડની કલ્પનારૂપે સ્થાપિત એવા મોક્ષના સુખથી િિવ સરૂવેળ અગ્નિમાં વતુ હોર્ ખરેખર કંઇક સ્વરૂપથી અધિક સુખ હોય તો તો (સિદ્ધના સુખનો પરસ્પર) મેઓ ભેદ થાય. (હવે, આ વાત દૃષ્ટાંતથી બતાવે છે) અન્નવાસજોડીમયાળ માળમ્મિ આજે અને વર્ષ કોડ પૂર્વે મરેલાઓના માનમાં=મરેલાઓની સ્થિતિમાં તો તે ભેદ ન વિ હોર્ નથી જ. (તેમ આજે મોક્ષમાં ગયેલાઓના અને કરોડ વર્ષ પહેલાં મોક્ષમાં ગયેલાઓના સુખમાં ભેદ નથી.) ગાથાર્થ: જે કારણથી અસંભવ સ્થાપના વડે કરીને સર્વ પણ સિદ્ધનું સુખ કરોડની કલ્પનારૂપે સ્થાપિત થાય, તો સિદ્ધના જીવો કોડીસુખના સ્વામી થાય એમાં કાલભેદક નથી. જો તેનાથી અર્થાત્ કોડીસુખથી કાંઇ સ્વરૂપથી અધિક સુખ હોય તો સિદ્ધના For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨0 ઉસિદ્ધસુખવિંશિકાઓ સુખોનો ભેદ થાય. એ જ વાતને દષ્ટાંતથી બતાવે છે. આજના અને કોટિ વર્ષ પૂર્વે મરેલામાં તેસ્વરૂપથી કાંઇ ભેદ હોતો જ નથી. ભાવાર્થ: બધા સિદ્ધના જીવોનું સુખ સમાન છે તે સૂક્ષ્મ પદાર્થ બતાવવા માટે અસંભવ સ્થાપના વડે કરીને સિદ્ધના સુખને કરોડની કલ્પના કરી. અર્થાત્ સિદ્ધના સુખની સ્થાપના વાસ્તવિક થઇ શકે નહિ, પરંતુ બુદ્ધિથી સ્થાપના કરી કે સિદ્ધનો જીવ મોક્ષમાં પહોંચે છે. ત્યારે તેમનું જે સુખ છે તે અનંત હોવા છતાં, કલ્પનાથી કરોડની સંખ્યાનું છે તેમ સ્થાપના કરવામાં આવે, તો સિદ્ધનો જીવ કરોડસુખનો સ્વામી થાય. તે રીતે વિચારીએ તો જેમ કોઈ સિદ્ધનો આત્મા ઘણા કાળ પૂર્વે સિદ્ધ થયેલો હોય ત્યારે તેનું સુખ સંખ્યાથી કરોડ પ્રાપ્ત થાય, તે જ રીતે વર્તમાનમાં પણ કોઈ સિદ્ધ થાય તો તેનું સુખ પણ સંખ્યાથી કરોડનું જ પ્રાપ્ત થાય. તેથી સિદ્ધના સુખમાં આ પહેલાં ગયો છે અને આ પાછળથી ગયો છે તે રૂપ કોઈ ભેદ પડતો નથી, પરંતુ સિદ્ધ અવસ્થામાં દરેક સિદ્ધનું સુખનું વેદન સમાન હોય છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે ભલે તે રીતે સિદ્ધના સુખનો ભેદ પ્રાપ્ત ન થાય, પરંતુ જેમ કોઇ સિદ્ધના જીવને બે કરોડની સંખ્યાનું સુખ પ્રાપ્ત થયું તેમ માનીએ તો સિદ્ધના સુખમાં તરતમતા પ્રાપ્ત થઈ શકે. તેથી કરીને કહે છે કે જો એક સિદ્ધના જીવે કરોડ સંખ્યા પ્રમાણ સુખ પ્રાપ્ત કર્યું છે તેના કરતાં સ્વરૂપથી અધિક કોઇ સુખ હોય તો સિદ્ધના સુખમાં પરસ્પર ભેદ પ્રાપ્ત થઈ શકે, પરંતુ વાસ્તવિક રીતે કોઇ એક સિદ્ધના જીવે જે સુખ મેળવ્યું છે તેનાથી અધિક કોઇ સુખ નથી, તેથી સિદ્ધના સુખમાં પરસ્પરના ભેદનો જ અસંભવ છે. હવે, સિદ્ધના સુખમાં પરસ્પર ભેદનો અસંભવ છે તે જ વાત દષ્ટાંતથી બતાવે છે. કોઈ માણસ કરોડ વર્ષ પૂર્વે મરેલો હોય અને કોઈ માણસ આજે મરે તો તે બેમાં સ્વરૂપથી કોઈ ભેદ નથી. દષ્ટાંત-દાર્ટાન્તિકભાવ આ રીતે છે. કોઈ માણસ મરે છે ત્યારે તેના જીવવાની સર્વથા સમાપ્તિ થાય છે. તેથી કરોડ વર્ષ પહેલાં મરેલામાં અને વર્તમાનમાં મરેલામાં સ્વરૂપથી કોઈ ભેદ નથી. પરંતુ કોઇ માણસ અમુક વર્ષો પહેલાં જન્મેલ હોય અને કોઇ આજે જન્મેલ હોય, તો જન્મેલી અવસ્થામાં ઘણી રીતનો ભેદ પ્રાપ્ત થઈ શકે. કેમ કે જન્માવસ્થા એ શરીરના સંયોગરૂપ છે, અને નવા શરીરનો સંયોગ થાય છે તે વખતની અવસ્થા કરતાં જેને નવા શરીરનો સંયોગ પહેલાં થયેલો છે તે અવસ્થામાં તરતમતા પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે મૃત્યુ અવસ્થામાં તો શરીરનો વિયોગ હોય છે. તેથી જે પહેલાં મરેલો હોય કે જે આજે મરેલો હોય તે બંનેમાં કોઈ ભેદ નથી. તે જ રીતે જે જીવો સંસારથી મુક્ત થાય છે For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ २२१ 7સિદ્ધસુખવિંશિકા તેઓ શરીરાદિ સર્વ પદાર્થોથી રહિત થાય છે, તેથી સંસારની સર્વાવસ્થાનો અભાવ અને શુદ્ધ આત્માની અવસ્થાના પ્રાદુર્ભાવરૂપ અવસ્થા પૂર્વમાં ગયેલા સિદ્ધની અને વર્તમાનમાં જનાર સિદ્ધની સમાન છે. તેથી સિદ્ધાવસ્થાની પ્રાપ્તિમાં કાળકૃત ભેદ હોવા છતાં સિદ્ધાવસ્થામાં અનુભવાતા સુખમાં કોઇ ભેદ નથી. II૨૦-૧૪/૧૫]I અવતરણિકા: ગાથા - ૨માં બતાવેલ કે સિદ્ધનું સુખ દૃષ્ટાંત, આગમ અને યુક્તિથી હું કહીશ. તેથી પહેલાં ગાથા ૩ થી ગાથા ૫ સુધી દૃષ્ટાંતથી સિદ્ધનું સુખ બતાવ્યું, ત્યાર પછી ગાથા ૬ થી ગાથા ૧૫ સુધી આગમ દ્વારા સિદ્ધનું સુખ બતાવ્યું. હવે, યુક્તિથી સિદ્ધનું સુખ બતાવે છે किरिया फलसाविक्खा जं तो तीए ण सुक्खमिह परमं । तम्हा मुगाइभावो लोगिगमिव जुत्तिओ सुक्खं ॥ १६ ॥ क्रिया फलसापेक्षा यत् ततस्तस्यां न सौख्यमिह परमम् । तस्मान्मूकादिभावो लौकिकमिव युक्तितः सौख्यम् ||१६|| અન્વયાર્થ: નં જે કારણથી ત્તસાવિવવા વિયિા ફળસાપેક્ષ એવી ક્રિયા હોય (છે) તો તે કારણથી જ્ઞ અહીંયાં=સંસારમાં તીક્ તેનાથી=(ક્રિયાથી) જ પરમં સુવણું પરમ સુખ નથી. તમ્હા તે કારણથી (સંસારમાં પરમ સુખ નથી તે કારણથી) મુળમાવો તોનિનમ્ સુવામ્ વ મૂકાદિ ભાવો=કષાયોના ઉપશમથી થતા નહીં બોલવાની મનોવૃત્તિ આદિ રૂપ મૂકાદિ ભાવો જેમ લૌકિક સુખ છે વ્રુત્તિઓ તેમ યુક્તિથી (મોક્ષમાં પરમ સુખ છે). ગાથાર્થ: જે કારણથી ફળસાપેક્ષ એવી ક્રિયા હોય છે તે કારણથી સંસારમાં ક્રિયાથી પરમ સુખ નથી. સંસારમાં પરમ સુખ નથી તે કારણથી જ ઇન્દ્રિયોના ઔપશમિક ભાવો જેમ લૌકિક સુખ છે તેમ યુક્તિથી મોક્ષમાં પરમ સુખ છે. ભાવાર્થ: સંસારનું સર્વ સુખ ભોગાદિ પ્રવૃત્તિથી થાય છે અને દરેક પ્રવૃત્તિ ક્રિયાત્મક છે અને ક્રિયા ફળની અપેક્ષા રાખે છે. અર્થાત્ કોઇક ફળની પ્રાપ્તિ અર્થે ક્રિયા કરવામાં આવે છે, તેથી જ્યાં સુધી તે ફળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ તે ફળાર્થે જીવ ક્રિયા કરે છે. તેથી ફળ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ Uસિદ્ધસુખવિંશિકાd મેળવવાની ઉત્સુકતા અર્થાત્ ઇચ્છા ત્યાં વર્તે છે અને એ ઇચ્છા જ બતાવે છે કે તેની પાસે કાંઇક નથી જેની તેને ઇચ્છા છે. અને કાંઇક નથી એ જ બતાવે છે કે તેના સુખમાં કાંઈક અધૂરપ છે. તેથી ક્રિયા કરવાથી પ્રાપ્ત થતા સુખને પરમ સુખ કહી શકાય નહીં, અને સંસારમાં સર્વ પાણ સુખ કોઇકને કોઇક પ્રકારની ક્રિયાની અપેક્ષા રાખે છે. તેથી તે સુખ શ્રેષ્ઠ કહી શકાય નહીં. ત્યાં પ્રશ્ન થાય કે તો ખરેખર શ્રેષ્ઠ સુખ કયું હોઇ શકે? તો કહે છે કે સંસારમાં પાણી રહેલો કોઈ જીવ તત્ત્વનું પર્યાલોચન કરે અને તેથી તેની ઉત્સુકતાનું શમન થાય અને તેને કારણે મૂકાદિ ભાવો પ્રાપ્ત થાય. મૂકાદિ ભાવ=ઉપશમભાવ=ઈન્દ્રિયોનું ઉપશમન. અર્થાત્ બોલવાની ઉત્સુકતાનું શમન થવાથી પ્રકૃતિથી જ બોલવાની ક્રિયાનો પરિણામ ન થાય, અને આદિ પદથી તત્ત્વના પર્યાલોચનને કારણે નિરર્થક એવું નવું-નવું જાણવાની, જોવાની અને કરવાની મનોવૃત્તિ ન થાય તો ફલની અપેક્ષા ત્યાં દેખાય નહીં. તેને કારણે નિરર્થક ક્રિયા કરવાની મનોવૃત્તિ થાય નહીં. અને જે સાર્થક ક્રિયા કરવાની મનોવૃત્તિ છે તે આકુળતાના વિશેષ શમનમાં જ યત્ન સ્વરૂપ છે. તેથી કાંઇક આકુળતા વગરની સ્વસ્થ ચેતના પ્રાપ્ત થાય. આ પ્રકારનું સંસારઅવસ્થામાં પણ અનુભવાતું લૌકિક સુખ છે, તેની જેમ યુક્તિથી મોક્ષનું સુખ છે. ૨૦-૧૬ અવતરણિકાઃ પૂર્વની ગાથામાં યુકિતથી મોક્ષમાં સુખ છે સ્થાપન કર્યું. તેમ તે સુખ નિરતિશય કેમ છે તે બતાવવા અર્થે કહે છે - सव्वूसगवावित्ती जत्थ तयं पंडिएहिं जत्तेण । सुहुमाभोगेण तहा निरूवणीयं अपरतंतं ॥१७॥ सर्वोत्सुक्यव्यावृत्तिर्यत्र तत्पण्डितैर्यत्नेन सूक्ष्माऽऽभोगेण तथा निरूपणीयमपरतन्त्रम् ॥१७।। અqયાર્થ: નસ્ય જ્યાં (મોક્ષમાં) સલૂણવિવિત્ત રાવ ઔસુમની=ઉપદ્રવની વ્યાવૃત્તિ છે. (તેથી) મપરતંતે તયં અપરતંત્ર એવું =મોક્ષનું સુખ તહાં તે પ્રકારે નિરતિશય સુખ છે તે પ્રકારે કંડર્દિ પંડિતો વડે સુમોળ સૂક્ષ્મબુદ્ધિથી નળ યત્નપૂર્વક નિવળીય વિચારવું જોઇએ. पत्नन । ગાથાર્થ: મોક્ષમાં સર્વ સુક્યની વ્યાવૃત્તિ છે. તેથી અપરતંત્ર એવું મોક્ષનું સુખ, નિરતિશય For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨3 | Uસિદ્ધસુખવિંશિકા છે. તે પ્રકારે, સૂમબુદ્ધિથી પંડિતો વડે યત્નપૂર્વક વિચારવું જોઇએ. ભાવાર્થ: મોક્ષમાં સર્વ સુક્તની વ્યાવૃત્તિ હોય છે. તેથી સિદ્ધના જીવોની પરપદાર્થમાં પ્રવૃત્તિ હોતી નથી. તેને કારણે તેમનું સુખ પરપદાર્થને પરતંત્ર નથી હોતું, પરંતુ અપરતંત્ર એવું સ્વાધીન સુખ તેઓને હોય છે. માટે તે સર્વ સુખથી અતિશયવાળું સુખ છે તે પ્રકારે, સૂક્ષ્મબુદ્ધિપૂર્વક યત્નથી પંડિત પુરુષોએ વિચારવું જોઇએ. આશય એ છે કે સ્કૂલબુદ્ધિથી વિચારવામાં આવે તો સંસારી જીવોને બાહ્ય પદાર્થથી જ સુખની પ્રતીતિ થાય છે, પરંતુ સૂક્ષ્મ ઉપયોગથી જોવા માટે બુદ્ધિમાન પુરુષ યત્ન કરે તો જોઇ શકે છે કે ખરેખર, શ્રેષ્ઠ સુખ પરાધીન હોઇ શકે નહીં. સર્વ બાહ્ય ઉપદ્રવથી રહિત જીવની અવસ્થા હોય ત્યારે આત્મા જો પોતાના ભાવમાં વર્તતો હોય તો સ્વાધીન સુખ તેને પ્રગટે છે. ત્યારે ચેતના કર્મથી આવૃત નહિ હોવાથી પૂર્ણ ખીલેલી હોય છે અને તેથી ત્યારે જ શ્રેષ્ઠ સુખ થઇ શકે છે. આવું સુખ સર્વ કર્મથી રહિત અવસ્થામાં જ સંભવી શકે, સંસારમાં નહિ. ૨૦-૧૭ના અવતણિકા: ગાથા ૧૬ અને ૧૭માં યુકિતથી સિદ્ધનું સુખ બતાવ્યું. હવે, સિદ્ધના જીવો સિદ્ધાવસ્થામાં કઇ રીતે રહેલા છે તે બતાવવા માટે કહે છે - जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का । अनुन्नमणाबाहं चिट्ठति सुही सुहं पत्ता ॥१८॥ यत्र चैकः सिद्धस्तत्रानन्ता भवक्षयविमुक्ताः । अन्योन्यमनाबाधं तिष्ठन्ति सुखिनः सुखं प्राप्ताः ॥१८॥ અqયાર્થ: નત્ય ય અને જ્યાં સિદો એક સિદ્ધ છે. તત્ય ત્યાં વિવિમુક્ષા ભવક્ષયને કારણે મુક્ત થયેલા સુદં પત્તો સુરી સુખને પ્રાપ્ત કરેલા એવા સુખી મuતા અનંતા જીવો અન્નમાલીદં વિઠ્ઠતિ અન્યોન્ય બાધા વગર રહે છે. ગાથાર્થ: જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવક્ષયને કારણે મુક્ત થયેલા, સુખને પ્રાપ્ત કરેલા એવા સુખી અનંતા જીવો અન્યોન્ય બાધા વગર રહે છે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Uસિદ્ધસુખવિંશિકા) ૨૨૪ ભાવાર્થ: સર્વ કર્મથી મુક્ત થયેલ સિદ્ધનો જીવ જ્યાંથી મુક્ત થાય છે ત્યાંથી બરાબર ઠીક તેના ઉપરમાં લોકના અંત ભાગમાં સદા માટે સ્થિર રહે છે. મોક્ષ અઢી દ્વીપમાંથી જ થાય છે. અનંત એવા ભૂતકાળમાં પણ મોક્ષમાર્ગ સદા હતો, તેથી અઢી દ્વિીપના દરેક ક્ષેત્રમાંથી અનંત-અનંત આત્માઓ મોક્ષમાં ગયેલા છે. તેથી જ્યાં એક સિદ્ધનો આત્મા છે, ત્યાં ભવક્ષયને કારણે મુક્ત થયેલા અનંત આત્માઓ રહેલા છે. ત્યાં પ્રશ્ન થાય કે એક જ ક્ષેત્રમાં અનંતા સિદ્ધના આત્મા હોય તો પરસ્પર એકબીજાને બાધા થાય. તેથી કહે છે કે એક જ ક્ષેત્રમાં હોવા છતાં પણ અન્યોન્ય બાધા વગર રહેલા છે. વળી સર્વ કર્મોથી મુકાયેલા હોવાને કારણે સુખને પ્રાપ્ત થયેલા એવા તેઓ સદા સુખી રહે છે. ૨૦-૧૮ અવતરણિકા: પૂર્વની ગાથામાં સિદ્ધના આત્માઓ સિદ્ધશિલા ઉપર કઈ રીતે રહેલા છે તે બતાવ્યું. હવે, કેટલાક વાદીઓ સિદ્ધના આત્માનો શુદ્ધ બ્રહ્મમાં લય માને છે. તે કઇ અપેક્ષાએ સંગત છે તે બતાવીને, જે વાદીઓ પરમ બ્રહ્મમાં સંપૂર્ણ વિલિન થવારૂપ લયને માને છે તે સંગત નથી, તે બતાવવા માટે કહે છે एमेव लवो इहरा ण जाउ सन्ना तयंतरमुवेइ । एगेए तह भावो सुक्खसहावो कहं स भवे ? ॥१९॥ एवमेव लयं इतरथा न जातु संज्ञा तदन्तरमुपैति । एकैकस्मिन् तथा भावः सौख्यस्वभावः कथं स भवेत् ।।१९।। અqયાર્થ: મેવ નવો આ પ્રકારે જ=અઢારમી ગાથામાં કહ્યું કે એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધના જીવો અન્યોન્ય બાધા વગર રહે છે. એ રીતે જ લય છે હર ઇતરથા =એવું ન માનો તો=એકબીજામાં પોતાનું અસ્તિત્વ વિલિન થાય છે એ રૂપ લય માનો તો સન્ન તયંત ન નાડ ૩ સંજ્ઞા તદન્તરને-સંજ્ઞાન્તરને પામે નહીં. (અહીં પૂર્વપક્ષી એમ કહે કે સંજ્ઞા તદન્તરને સંજ્ઞાન્તરને પ્રાપ્ત ન થાય, અને દરેક સિદ્ધના આત્માઓ એકબીજામાં વિલિન થાય છે એમ માનીએ તો શું વાંધો? તેથી કહે છે.) પણ તદ માવો એકેકમાં તે પ્રકારનો ભાવ=દરેકનો બીજામાં સર્વથા વિલિન થવાનો ભાવ (હોય તો) સુવરદાવો ન જ બવે સુખસ્વભાવવાળો તે સિદ્ધનો જીવ કેવી રીતે થાય? For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ઉસિદ્ધસુખવિંશિકાd. ગાથાર્થ: અઢારમી ગાથામાં કહ્યું કે એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધના જીવો અન્યોન્ય બાધા વગર રહે છે એ રીતે જ લય છે. આવું ન માનો અને એમ માનો કે સિદ્ધના જીવોનું અસ્તિત્વ એકબીજામાં વિલીન થાય છે, તો પૂર્વના સિદ્ધના આત્મા કરતાં આ સિદ્ધનો આત્મા જુદો છે તે રૂપ સંજ્ઞા સંજ્ઞાન્તરને પામે નહીં. (અહીં પૂર્વપક્ષી એમ કહે કે ભલે તે સંજ્ઞા સંજ્ઞાનરને પ્રાપ્ત ન થાય અને દરેક સિદ્ધના આત્માઓ એકબીજામાં વિલીન થાય છે એમ માનીએ તો શું વાંધો? તેનું સમાધાન કરતાં કહે છે કે) જો દરેક સિદ્ધના આત્માનો પૂર્વના સિદ્ધના જીવમાં વિલીન થવાનો ભાવ હોય તો સિદ્ધના જીવો સુખસ્વભાવવાળા કેવી રીતે થાય? ભાવાર્થ: અઢારમી ગાથામાં બતાવ્યું કે સિદ્ધના જીવો પરસ્પર બાધારહિત એક જ ક્ષેત્રમાં અનંતા રહેલા છે. તેને બદલે કોઇક વાદી એમ માને છે કે નવા થયેલા સિદ્ધના આત્માઓ પૂર્વના સિદ્ધના આત્મામાં લય પામે છે તેમ માનવું ઉચિત છે. અને તેમ માનીએ તો એ પ્રાપ્ત થાય કે પરમ બ્રહ્મરૂપ એક આત્મા છે, અને સાધના કરીને જે સિદ્ધ થાય છે તે પરમ બ્રહ્મમાં વિલીન થઈ જાય છે, અને આમ માનવાથી એ દોષ પ્રાપ્ત થાય કે “તો સંજ્ઞા સંજ્ઞાંતરને પ્રાપ્ત કરે નહીં.” કહેવાનો આશય એ છે કે ભગવાન મહાવીર સિદ્ધ થયા એ પ્રકારની ભગવાન મહાવીરના આત્માને સંજ્ઞા છે, તે અન્ય સિદ્ધના આત્માઓ કરતાં જુદા રૂપે તેમના અસ્તિત્વને સ્થાપન કરે છે. અને તેથી જ ભગવાન મહાવીરનો આત્મા કે ભગવાન ઋષભદેવનો આત્મા કે અન્ય આત્માઓ સિદ્ધમાં છે તે પ્રકારની સંજ્ઞાંતર સિદ્ધના જીવોમાં પ્રાપ્ત થાય નહીં. એટલે કે આ ભગવાન મહાવીરનો આત્મા છે એ પ્રકારની સંજ્ઞા અન્ય સિદ્ધના આત્માઓ કરતાં જુદો છે, તેવી સંજ્ઞા પ્રાપ્ત થાય નહીં. કેમ કે સિદ્ધાવસ્થામાં જનાર પરમ બ્રહ્મમાં વિલીન થવાથી પોતાના સ્વતંત્ર અસ્તિત્વરૂપ સંજ્ઞા ધારણ કરતા નથી તેમ માનવું પડે. અહીં પૂર્વપક્ષી કહે કે દરેક સિદ્ધાત્માઓ સ્વતંત્ર ભલે ન રહે અને સિદ્ધના આત્માઓને એક પરમ બ્રહ્મરૂપે જ સ્વીકારી લઇએ, તો શું વાંધો આવે? તેથી કહે છે કે એકેક સિદ્ધ આત્માઓમાં તેવા પ્રકારનો ભાવ હોય અર્થાત્ જે જે સિદ્ધ થાય છે તે દરેકમાં પરસ્પર વિલીન થવા રૂપ ભાવ હોય, તો તે સિદ્ધનો આત્મા સુખસ્વભાવવાળો કેવી રીતે થાય? અર્થાત્ થઈ શકે નહીં. કેમ કે પૂર્વના સિદ્ધના આત્માઓમાં નવો સિદ્ધનો આત્મા For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ 1 રિપક્વસુખવિંશિકાઓ વિલીન થવાને કારણે તેનું પોતાનું અસ્તિત્વ જ મટી જાય છે, અને જે વ્યક્તિનું અસ્તિત્વ જ ન હોય તે વ્યક્તિને સુખસ્વભાવવાળી છે તેમ માનવું તે કઈ રીતે સંગત થાય? અને સિદ્ધના આત્માઓ તો નિરતિશય સુખવાળા છે તે પૂર્વમાં સ્થાપન કરેલ જ છે. તેથી અઢારમી ગાથામાં બતાવ્યો છે તેવો જ લય માનવો પડે. ૨૦-૧લા અવતરણિકા:સિદ્ધના સુખની વિંશિકાનું નિગમન કરતાં “મા” થી કહે છે तम्हा तेसिं सरूवं सहावणिययं जहा उण स मुत्ति । परमसुहाइसहावं नेयं एगंतभवरहियं ॥२०॥ तस्मात्तेषां स्वरूपं स्वभावनियतं यथा पुनः सा मुक्तिः । परमसुखादिस्वभावं ज्ञेयमेकान्तभवरहितम् ॥२०॥ અqયાર્થ: તફા તે કારણથી પૂર્વમાં દષ્ટાંત, આગમ અને યુક્તિથી સિદ્ધના જીવોમાં સુખ છે તે બતાવ્યું, ત્યાર પછી સિદ્ધના જીવોને લય કઈ દષ્ટિથી છે તે બતાવ્યું, તે કારણથી, નહીં ૩ળ જે પ્રકારે વળીનમુરિતે મુક્તિ છે. તે પ્રકારે) äિ તેઓનું સિદ્ધના આત્માઓનું સાવળિયય સ્વભાવમાં નિયત પરમસુફસાવં પરમ સુખાદિ સ્વભાવવાળું તમવદિ એકાંત ભવથી રહિત સર્વ સ્વરૂપ નેવં જાણવું. ગાથાર્થ: પૂર્વની ગાથાઓમાં દષ્ટાંત, આગમ અને યુકિતથી સિદ્ધનું સુખ બતાવ્યું અને ત્યાર પછી સિદ્ધના જીવોનો લય કઇ રીતે છે તે બતાવ્યું તે કારણથી, જે પ્રકારે વળી તે મુક્તિ છે તે પ્રકારે, સિદ્ધના આત્માઓનું સ્વભાવમાં નિયત, પરમ સુખાદિ સ્વભાવવાળું, એકાંત ભવથી રહિત સ્વરૂપ જાણવું. ભાવાર્થ: પૂર્વમાં સિદ્ધના આત્માઓમાં સુખ કઈ રીતે છે તે સ્થાપન કર્યું. ત્યાર પછી સિદ્ધના આત્માઓ સિદ્ધ અવસ્થામાં કઇ રીતે રહેલા છે તે ગાથા - ૧૮માં બતાવ્યું. જે રીતે સિદ્ધના આત્માઓ સિદ્ધશિલા ઉપર એક સ્થાનમાં રહેલા છે, તે રીતે જ સિદ્ધના આત્માઓમાં લય સ્વીકારવો ઉચિત છે તે ગાથા - ૧૯માં બતાવ્યું. તેનાથી શું ફલિત થયું તે બતાવતાં કહે છે કે જે પ્રકારે તે મુકિત સિદ્ધના આત્માઓની મુકિત છે તે જ રીતે તેઓનું For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ gસિદ્ધસુખવિંશિકાઈ વિશેષ સ્વરૂપ છે. તે સ્વરૂપ કેવું છે તે બતાવતાં કહે છે કે સર્વ કર્મોથી રહિત હોવાથી પોતાના સ્વભાવમાં સદા નિયતરૂપે રહેવું તે જ એમનું સ્વરૂપ છે, કેમ કે કર્મરહિત હોવાથી આત્મા પોતાના સ્વભાવમાં જ સદા રહે છે. વળી, તે પોતાના સ્વભાવમાં નિયત છે એટલું જ નથી, પરંતુ તે સ્વરૂપ શ્રેષ્ઠ કોટિના સુખાદિ સ્વભાવવાળું છે. કેમ કે સર્વ ઉપદ્રવ રહિત ચૈતન્યમય આત્મા છે, અને તેને ઉપદ્રવ ન હોય અને ચેતના હોય તો જ સુખનો અનુભવ થાય, માટે પ્રકૃષ્ટ સુખાદિ સ્વભાવવાળું સિદ્ધનું સ્વરૂપ છે. અને અહીં આદિ પદથી પ્રકૃષ્ટ જ્ઞાન, પ્રકૃષ્ટ વીર્ય સ્વભાવવાળું સ્વરૂપ ગ્રહણ કરવાનું છે. વળી, તે સિદ્ધનું સ્વરૂપ એકાંતે ભવથી રહિત છે. અર્થાત્ સર્વથા ફરી જન્મથી રહિત છે. અહીં, એકાંતે ભવથી રહિત કહીને એ કહેવું છે કે એક વખત સિદ્ધમાં ગયા પછી કોઈ કાળમાં ફરી જન્મ લેતા નથી. અને આનાથી કેટલાક માને છે કે તીર્થના નાશને જોઇને ભગવાન ફરી જન્મ લે છે તેનું નિરાકરણ થાય છે. ૨૦-૨૦ ॥ इति सिक्सुखविंशिका विंशी ।। For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસુખવિશિકાd ૨૨૮ प्रशस्तिः काउण पगरणमिणं जं कुसलमुवज्जियं मए तेण । भव्वा भवविरहत्थं लहंतु जिणसासणे बोहिं ॥१॥ कृत्वा प्रकरणमिदं यत् कुशलमुपार्जितं मया तेन । भव्या भवविरहार्थं लभन्तां जिनशासने बोधिम् ॥१॥ અન્વયાર્થ: ડાં પણ વISણ આ પ્રકરણને કરીને = મા ગુરુસનમુનિયે મારા વડે જે કુશલ પ્રાપ્ત કરાયું તે તેનાથી મળ્યા ભવ્ય જીવો મવવિષં ભવવિરહ માટે જિળવાળે જિનશાસનમાં વોટિં બોધિને તરંતુ પ્રાપ્ત કરો. ગાથાર્થ: આ પ્રકરણને કરીને મારા વડે જે કુશલ પ્રાપ્ત કરાયું તેનાથી ભવ્ય જીવો ભવવિરહ માટે જિનશાસનમાં બોધિને પ્રાપ્ત કરો. અહીં વિવિ૬ શબ્દથી આ ગ્રંથના કર્તા પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ છે તે સૂચિત થાય છે. || समाप्तमिदं विंशति विंशिका प्रकरणम् ॥ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજી મ.સા.નાં વ્યાખ્યાનનાં પુસ્તકો (1) અનુકંપાદાન (2) સુપાત્રદાન (3) યોગવિંશિકા ભાગ-૧ (4) યોગવિંશિકા ભાગ-૨ 35 30 ગીતાર્થ ગણાથી પ્રકાશિત ગ્રંથો વિવેચક મૂલ્ય (1) યોગવિંશિકા શબ્દશઃ વિવેચન શ્રી પ્રવીણભાઇ મોતા (2) અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશ: વિવેચન શ્રી પ્રવીણભાઇ મોતા (3) શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો શ્રી યુગભૂષણવિજયજી મ.સા. | (4) યોગદષ્ટિ સમુચ્ચય શ્રી યુગભૂષણવિજયજી મ.સા. 20 (5) સદ્ગતિ તમારા હાથમાં શ્રી યુગભૂષણવિજયજી મ.સા. | 20 (6) કર્મવાદ કર્ણિકા શ્રી યુગભૂષણવિજયજી મ.સા. | 5 (7) દર્શનાચાર શ્રી યુગભૂષણવિજયજી મ.સા. 10 (8) શાસનસ્થાપના શ્રી યુગભૂષણવિજયજી મ.સા. 5 (9) અનેકાન્તવાદ શ્રી યુગભૂષણવિજયજી મ.સા. 10 (10) પ્રશ્નોત્તરી શ્રી યુગભૂષણવિજયજી મ.સા. 10 (11) ચિત્તવૃત્તિ શ્રી યુગભૂષણવિજયજી મ.સા. | (12) ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ શ્રી યુગભૂષણવિજયજી મ.સા. (13) આશ્રવ અને અનુબંધ શ્રી મોહજિતવિજયજી મ.સા. (14) મનોવિજય અને આત્મશુદ્ધિ શ્રી યુગભૂષણવિજયજી મ.સા. (15) ભાગવતી પ્રવ્રજ્યા પરિચય શ્રી યુગભૂષણવિજયજી મ.સા. (16) વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ શ્રી પ્રવીણભાઇ મોતા (17) અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ | શ્રી પ્રવીણભાઇ મોતા (18) આરાધક વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન | શ્રી પ્રવીણભાઇ મોતા (19) વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ | શ્રી પ્રવીણભાઇ મોતા For Personal & Private Use Only