SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ 1 કેવલજ્ઞાનવિંશિકાઓ. ता एयं पि तह च्चिय तग्गाहगभावओ उ नायव्वं । आगारोऽवि य एयस्स नवरं तग्गहणपरिणामो ॥७॥ तदेतदपि तथैव तद्ग्राहकभावतस्तु ज्ञातव्यम् । आकारोऽपि चैतस्य केवलं तद्ग्रहणपरिणामः ।।७।। અoqયાર્થ: સારી સવં નેય સાકાર-અનાકાર એવું સર્વ જ્ઞેય સમય નેય ઉભયથા=બન્ને રૂપે, શેય છે=જ્ઞાનનો વિષય છે. (અહીં શંકા થાય કે અણુ અને આકાશ તે બન્ને નિત્ય છે. તેથી તે પરિવર્તનશીલ ન હોવાને કારણે તેનો સાકાર-નિરાકાર ભાવ કેવી રીતે સંભવે? તેનું નિરાકરણ કરવા માટે ગાથામાં ઉત્તરાર્ધથી કહે છે - અણુમારૂ જ નિયમ સામવિસે હવે તુ આણુ આદિ પણ નિયમથી સામાન્યવિશેષરૂપ જ છે. જે કારણથી (આકાર-અનાકાર એવું સર્વ જ્ઞેય ઉભયથા જ્ઞાનનો વિધ્ય છે). III અન્વયાર્થઃ (જે કારણથી આકાર-અનાકાર એવું સર્વ જ્ઞેય ઉભયથા જ્ઞાનનો વિષય છે) તા તે કારણથી તફળમાવો ૩ =ણેયનો ગ્રાહકભાવ હોવાને કારણે જ થયું જે આ પાણ=કેવળજ્ઞાન પણ તકન્દ્રિય નાયબ્રે તેવા જ પ્રકારનું જાણવું=સાકાર અને અનાકાર રૂપ જ જાણવું. (અહીં પ્રશ્ન થાય કે કેવળજ્ઞાનનો આકાર કેવો છે? તેથી ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે ) યે ય અને આનો=કેવળજ્ઞાનનો મારો વિ આકાર પાગ નવાં ફકત તમારા પરિણામો તેના=શેયના, ગ્રહણપરિણામરૂપ છે.IIળા જ મજુમાફિયં આદિમાં આદિ પદથી આકાશ ગ્રહણ કરેલ છે. તુ એવકાર અર્થમાં છે અને અણુમારૂય પિ માં થી એ સમુચ્ચય છે કે આત્માદિ અન્ય પદાર્થો તો સામાન્ય વિશેષરૂપ છે, પરંતુ આણુ આદિ પણ સામાન્ય-વિશેષરૂપ છે. જે ય માં અહીં અનાકાર અને સામાન્ય કાર્યવાચી છે અને સાકાર અને વિશેષ એકાર્યવાચી છે. છે. જે કારણથી નો અન્વયે આગળની ગાથા - ૭ સાથે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy