SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨00 ઉસિદ્ધસુખવિંશિકા यत्र चैकः सिद्धस्तत्रानन्ता भवक्षयविमुक्ताः । अन्योन्यमनाबाधं तिष्ठन्ति सुखिनः सुखं प्राप्ताः ।।२०।। અqયાર્થ: સુદં પત્તા ય અને સુખને પામેલા સુદી સુખી એવા સિદ્ધો નત્ય ક્યાં તો એક સિદ્ધ છે તત્વ ત્યાં જ વિવિમુક્ષ ભવના ક્ષયના કારણે વિમુક્ત મછંતા અનંતા એવા તેઓ મનમવાઉં અન્યોન્યને બાધા પહોંચાડ્યા વિના વિતિ રહે છે. ગાથાર્થ: સુખને પામેલા સુખી એવા સિદ્ધો, જ્યાં એક સિદ્ધ છે ત્યાં જ ભવના ક્ષયના કારણે વિમુક્ત અનંતા એવા તેઓ અન્યોન્યને બાધા પહોંચાડ્યા વિના રહે છે. ભાવાર્થ: સિદ્ધના આત્માઓ સર્વ કર્મોથી મુકાયેલા હોવાથી સુખને પામેલા છે. આમ છતાં, એક જ ક્ષેત્રમાં અનંત સિદ્ધના આત્માઓ ભેગા રહેલા છે, છતાં અન્યોન્ય બાધા વગર સુખે રહે છે. તેનું કારણ રૂપી એવા શરીરના સંયોગને કારણે જ પરસ્પર એકબીજાને બાધા થઇ શકે છે, પરંતુ સિદ્ધના આત્માઓ અરૂપી છે તથા કર્મનો અને દેહનો સંયોગ સર્વથા નથી તેથી એકબીજાને બાધા કરતા નથી. આથી જ પોતાના સ્વાભાવિક સુખમાં સદા રહે છે. I૧૯-૨૦ના ॥ इति सिविभक्तिविंशिका एकोनविंशी ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy