SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ २०१ અવતરણિકા: ઉસિસુખવિંશિકા) // સિદ્ધસુવિશિ∞ા વિંશી | પૂર્વ વિંશિકામાં સિદ્ધના ભેદો બતાવ્યા. હવે સિદ્ધના સુખને બતાવે છેनमिऊण तिहुयणगुरुं परमाणंतसुहसंगयं पि सया । अविमुक्कसिद्धिविलयं च वीयरागं महावीरं ॥ १॥ नत्वा त्रिभुवनगुरुं परमानन्तसुखसंगतमपि सदा 1 अविमुक्तसिद्धिविलयं च वीतरागं महावीरं ॥१॥ वुच्छं लेसुद्देसा सिद्धाण सुहं परं अणोवम्मं । नायागमजुत्तीहिं मज्झिमजणबोहणट्ठाए ॥२॥ वक्ष्यामि लेशोद्देशात्सिद्धानां सुखं परमनौपम्यम् । ज्ञातागमयुक्तिभिर्मध्यमजनबोधनार्थम् 11211 અન્વયાર્થ: તિરુચળનુ ં ત્રણ જગતના ગુરુ પરમાળતમુહસાયં વિ પરમ અનંત સુખથી સંગત જ અને સા અવિમુ સિદ્ધિવિત્તયં સદા અવિમુક્ત સિદ્ધિના સ્થાનવાળા વીયરામાં વીતરાગ મહાવીરૂં મહાવીરને નૈમિઢળ નમસ્કાર કરીને મમિનળવોળકાર્ મધ્યમ જનના બોધ માટે નાયામનુત્તન્હેિં દૃષ્ટાંત, આગમ અને યુક્તિથી પણં શ્રેષ્ઠ (અને) બોવમ્મ ઉપમારહિત એવા સિદ્ધાળ યુદ્દે સિદ્ધોના સુખને તેવુદ્દેલા લુખ્ખું લેશ ઉદ્દેશથી હું કહીશ. ગાથાર્થ: ત્રણ જગતના ગુરુ, પરમ અનંત સુખથી સંગત જ અને સદા અવિમુક્ત સિદ્ધિના સ્થાનવાળા વીતરાગ મહાવીરને નમસ્કાર કરીને, મધ્યમ જનના બોધ માટે દૃષ્ટાંત, આગમ અને યુક્તિથી શ્રેષ્ઠ અને ઉપમા રહિત એવા સિદ્ધોના સુખને લેશ ઉદ્દેશથી હું કહીશ. * પ્રથમ શ્લોકમાં ‘વિ’ શબ્દ એવકાર અર્થમાં છે. ભાવાર્થ: પ્રથમ શ્લોકમાં અનંત સુખથી સંગતનું વિશેષણ ‘પરમ’ આપેલ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે ભગવાન પ્રકૃષ્ટ એવા અનંત સુખથી યુક્ત છે. ભગવાનનું વિશેષણ સદા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy