SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ 1 કેવલજ્ઞાનવિશિકા] ૧૬૬ એવું આ શેય આવું છે. ભાવાર્થ: ભૂતકાળના ભાવો ભૂતકાળમાં વર્તમાનરૂપે હતા અને ભવિષ્યના ભાવો ભવિષ્યકાળમાં વર્તમાનરૂપે હશે. તેથી ભૂતકાળના ભાવોને વર્તમાનમાં વર્તમાનરૂપે જોવા તે મિથ્યાજ્ઞાન છે, અને ભવિષ્યના ભાવોને વર્તમાનમાં વર્તમાનરૂપે જોવા તે પણ મિથ્યાજ્ઞાન છે. ભૂતના ભાવો તો વર્તમાનમાં ભૂતરૂપે છે અને ભવિષ્યના ભાવો પણ વર્તમાનમાં ભવિષ્યરૂપે છે. કેવલીનું કેવળજ્ઞાન સર્વ કર્મના નાશથી ઉત્પન્ન થયું છે અને તે જ્ઞાનનો સ્વભાવ શેયમાત્રને જણાવવાનો છે. તેથી નિરાવરણ એવું કેવળીનું કેવળજ્ઞાન ભૂતના ભાવોને ભૂતરૂપે વર્તમાનમાં જુએ છે, વર્તમાનના ભાવોને વર્તમાનરૂપે વર્તમાનમાં જુએ છે અને ભવિષ્યના ભાવોને ભવિષ્યરૂપે વર્તમાનમાં જુએ છે. તેનું કારણ એ છે કે દરેક શેય પદાર્થ એવા જ છે. ll૧૮-૪ll અવતરણિકા: પૂર્વની ગાથાના અંતે કહ્યું કે આ શેય આવું જ છે. તે જ વાતને યુકિતથી બતાવતાં કહે છે. नेयं च विसेसेणं विगमइ केणावि इहरथा नेयं । नेयं ति तओ चित्तं एयमिणं जुत्तिजुत्तं त्ति ॥५॥ ज्ञेयं च विशेषेण विगमयति केनापीतरथा नैतत् । । ज्ञेयमिति ततश्चित्रं एवमेतद्युक्तियुक्तमिति ॥५॥ અqયાર્થ: નેચં અને વેવિ વિલેણે વિમદ્દ કોઇ પણ વિશેષ સ્વરૂપે નાશ પામે છે. પરંતુ સર્વથા નાશ નથી પામતું.) તથા આવું ન માનો તો=વિશેષરૂપે નાશ થાય છે એવું ન માનો અને સર્વથા નાશ માનો તો, નર નેય તિ આeતમે જેને શેય માનો છો તે શેય, જોય જ નથી. કેમ કે શેયના લક્ષણવાળું નથી. તમો તે કારણથી ઘર્ષ વિત્ત આવા પ્રકારનું ચિત્ર રૂ આત્રણેય કુત્તિગુત્ત યુક્તિયુક્ત છે. દરથા પછી જે નેયં શબ્દ છે, તે ન ચંન તત્ અર્થમાં છે. અને તેમાં પતર્ તે શેયનો પરામર્શક છે. તેથી એ પ્રાપ્ત થાય કે આ શેય, જોય જ નથી. અતિ વકાર અર્થમાં ગ્રહણ કરેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy