SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ _શિક્ષાવિશિકા] ૨૬ शिक्षाविंशिका द्वादशी અવતરણિકા: અગિયારમી વિંશિકામાં દસ પ્રકારના યતિધર્મ બતાવ્યા. હવે દીક્ષા ગ્રહણ કર્યા પછી યતિને જે શિક્ષા ગ્રહણ કરવાની હોય છે, તેનું સ્વરૂપ બતાવે છે - सिक्खा इमस्स दुविहा गहणासेवणगया मुणेयव्वा । सुत्तत्थगोयरेगा बीयाऽणुट्ठाणविसय ति ॥१॥ शिक्षास्य द्विविधा ग्रहणासेवनगता ज्ञातव्या । सूत्रार्थगोचरैका द्वितीयानुष्ठानविषयेति ||૨|| અqયાર્થ: દિપાલેવાયા ગ્રહાણ અને આસેવનગત (એમ) સુવિા બે પ્રકારની મસ આની=મતિની સિકવી શિક્ષા મુળવા જાણવી. સુત્તત્વનો એક સૂત્ર-અર્થ વિષયવાળી અને વીયાડyકાવિય બીજી અનુષ્ઠાન વિષયવાળી. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ - ગ્રહાગ અને આસેવનગત એમ બે પ્રકારની યતિની શિક્ષા જાણવી, એક સૂત્રઅર્થ વિષયવાળી અને બીજી અનુષ્ઠાન વિષયવાળી છે..I૧૨-૧ાા અવતરણિકા: હવે તે બે પ્રકારની યતિની શિક્ષાનું માહાસ્ય દષ્ટાંતથી ભાવન કરે છે - जह चक्कवट्टिरजं लणं नेह खुद्दकि रियासु । होइ मई तह चेव उ ने यस्सवि धम्मरजवओ ॥२॥ यथा चक्रवर्तिराज्यं लब्ध्वा नेह क्षुद्रक्रियासु । भवति मतिस्तथैव तु नैतस्यापि धर्मराज्यवतः ॥२॥ અqયાર્થ: નદ જે પ્રમાણે વવMિ ચક્રવતીના રાજ્યને પામીને રૂ૪ અહીં=સંસારમાં રઘુવિરયિા શુક્રિયામાં (ચક્રવતીને) મન દોડ઼ મતિ થતી નથી, તદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy