________________
૨૭.
શિક્ષાવિંશિકા . તે પ્રમાણે વેવ જ ઘમનવમો ધર્મરાજવાળાં ફવિ આને પણ પતિને પણ ૩ ખરેખર ન (સુદ્રક્રિયામાં મતિ થતી નથી.) ગાથાર્થ:
જે પ્રમાણે ચક્રવતીના રાજ્યને પામીને સંસારમાં સુદ્રક્રિયામાં ચક્રવતીને મતિ થતી નથી, તે પ્રમાણે જ ધર્મરાજ્યવાળા યતિને પણ ખરેખર ક્ષુદ્રક્રિયાઓમાં મતિ થતી નથી. II૧૨-શા.
जह तस्स व रजत्तं कुव्वंतो वच्चए सुहं कालो। तह एयस्स वि सम्मं सिक्खादुगमेव धनस्स ॥३।। यथा तस्य वा राज्यं कुर्वतो व्रजति सुखं कालः। तथैतस्यापि सम्यक्शिक्षाद्विकमेव धन्यस्य ॥३।।
અqયાર્થ:
૩ અથવા નદ જે પ્રકારે ગત્ત વંતો રાજ્યને કરતા એવા તો તેનો ચક્રવતીનો વાતો કાળ સુદં સુખે વવ વર્તે છે તઇ તે પ્રમાણે સમ્મ સમ્ય સિદુમેવ શિક્ષાદ્ધિકને કરતા ઘન્નસ સ વિ ધન્ય એવા આના=યતિનો પાણ (કાળ સુખે વર્તે છે.) ગાથાર્થ:
અથવા જે પ્રકારે રાજ્યને કરતા એવા ચક્રવતીનો કાળ સુખે વર્તે છે, તે પ્રમાણે સમ્યમ્ શિક્ષાદિકને કરતા ધન્ય એવા યતિનો પણ કાળ સુખે વર્તે છે.ll૧૨-3
तत्तो इमं पहाणं निरुवमसुहहे उभावओ नेयं । इत्थ वि हि ओदइगसुहं तत्तो एवोपसमसुहं ॥४॥ तत एतत्प्रधानं निरुपमसुखहेतुभावतो ज्ञेयम् ।
अत्रापि ह्यौदयिकसुखं तत एवोपशमसुखम् ॥४॥ અqયાર્થ:
(યતિના સુખમાં) નિવમસુદ્દમાવનો નિરુપમ સુખનું =મોક્ષનું હેતુપાળું હોવાથી મં આEયતિનું સુખ તો તેનાથી =ચક્રવતીના સુખથી પહi પ્રધાનનેય જાણવું. (કેમ કે) રૂત્ય વિઅહીં પાણ=ચક્રવતીના સુખમાં પણ દિ મોડાસુદંખરેખર ઔદયિક સુખ જ (છે), (જ્યારે) તો તેનાથી=શિક્ષાદિકના સેવનથી શવોપરમસુદં ઉપશમસુખ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org