SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ 3 પ્રાર્યાન્વિત્તવિંશિકા . ૧૧0 આ પ્રાયશ્ચિત્ત કેટલા પ્રકારનાં હોઇ શકે તે બતાવવા કહ્યું છે કે આલોચનાદિના ભેદથી આ પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છે. આ દસ પ્રકાર સ્વમતિથી કહેલ નથી પણ સૂત્રમાં જે પ્રકારે કહ્યા છે તે પ્રકારે જ કહેલ છે. ll૧૬-પા અવતરણિકા: ગાથા-પમાં કહ્યું હતું કે સૂત્રમાં દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કહેલ છે. તેથી હવે પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર બતાવતાં કહે છે - आलोयणपडिक्कमणे मीसविवेगे तहा विउस्सग्गे । तव छेय मूल अणवठ्ठया य पारंचिए चेव ॥६।। आलोचनाप्रतिक्रमणे मिश्रविवेकौ तथा व्युत्सर्गः । तपच्छेदमूलानवस्थाप्यता च पार्यन्तिकं चैव ॥६॥ અqયાર્થઃ માનોય આલોચના, ડીમ પ્રતિક્રમણ, મન મિશ્ર, વિવે વિવેક, તથા વિડસને તથા "કાયોત્સર્ગ, તવ તપ, છેક છેદ, મૂત્ર મૂલ, અનવક્રા ય અનવસ્થાપ્ય પરિા વેવ અને પારાંશ્ચિત. ગાથાર્થ: આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક તથા કાયોત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારશ્ચિત એમ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. ૧૬-૬ll જ આ ગાથા પંચાશક ૧૬ ગાથા ૨ પ્રમાણે સુધારી છે. અવતરણિકા: પૂર્વની ગાથામાં ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તનાં નામો બતાવ્યાં. તે ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી આલોચના નામના પહેલા પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ કયારે થાય તે બતાવતાં કહે છે - वसहिओ हत्थसया बाहिं कजे गयस्स विहिपुव्वं । गमणाइगोयरा खलु भणिया आलोयणा गुरुणा ॥७॥ वसतेर्हस्तशताबहिः कार्ये गतस्य विधिपूर्वम् । गमनादिगोचरा खलु भणिताऽऽलोचना गुरुणा ॥७।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy