SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ પ્રાયશ્ચિત્તવિંશિકાd. અqયાર્થ: ને કાર્ય હોતે છતે વિદિપુવૅ વિધિપૂર્વક વદિ વસતિથી હત્યસયા વાર્દિ યસ સો હાથ બહાર ગયેલાને ગુરુ જગદ્ગુરુ વડે માફિયા ગમનાદિ વિષયક gમાત્તોય આલોચના નામનું પ્રાયશ્ચિત્ત મળયા કહેવાયું છે. ગાથાર્થ: કાર્ય હોતે છતે વિધિપૂર્વક વસતિથી સો હાથ બહાર ગયેલાને, ગમનાદિ વિષયક આલોચના પ્રાયશ્ચિત્ત જગદ્ગુરુ વડે કહેવાયું છે. છેઉr શબ્દ વાક્યાલંકારમાં છે. ભાવાર્થ: સંયમજીવનમાં આરાધના નિમિત્તે વસતિથી વિધિપૂર્વક સો હાથ દૂર જનાર સાધુને, તે કાર્ય પૂરું થયા પછી ગમનાદિ વિષયક આલોચના કરવા ભગવાને કહ્યું છે. સંયમજીવનની આરાધનામાં અનાભોગ કે સહક્ષાત્કારથી કોઈ સ્કૂલના થઈ હોય અને તેથી કોઇ સૂક્ષ્મ પણ વિરાધના થઇ હોય, તો તેની શુદ્ધિ માટે સાધુ વસતિમાં પાછા આવ્યા પછી કે જિનમંદિર આદિમાં ગયા હોય ત્યારે ઇરિયાવહિયા કરે છે. આ ઇરિયાવહિયા કરવાની ક્રિયા તે આલોચના પ્રાયશ્ચિત્તરૂપ છે. આ પ્રાયશ્ચિત્તથી જો કોઇ સૂક્ષ્મ પગ ખૂલના થઈ હોય તો તેનાથી વિરુદ્ધ અધ્યવસાય પેદા થાય છે, અને સ્કૂલના ન થઈ હોય તો પણ વિશેષ પ્રકારે સંયમજીવનને અનુકુળ અપ્રમાદભાવ પ્રગટે છે. તેથી આલોચના પ્રાયશ્ચિત્ત કરવાનું કહેલ છે. II૧૬-ળા અવતરણિકા: દસ પ્રાયશ્ચિત્તમાંથી બીજા પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - सहस च्चिय अस्समियाइभावगमणे य चरणपरिणामा। मिच्छादुक्कडदाणा तग्गमणं पुण पडिक्कमणं ॥८॥ सहसैवास्समितादिभावगमने च चरणपरिणामात् । मिथ्यादुष्कृतदानात्तद्गमनं पुनः प्रतिक्रमणम् ॥८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy