________________
૩૯
यथाऽऽतुरस्य रोगक्षयार्थिनो दुष्करापि सुखहेतुः 1 अत्र चिकित्साक्रिया तथैव 7] शिक्षेति ||||
અન્વયાર્થ:
નહ જેમ રોમવસ્થિનો રોગક્ષયના અધ છે. આડરÆ રોગીની સુધારા વિ દુષ્કર એવી પણ (ચિકિત્સાક્રિયા) મુદ્દે સુખન હતું તદ્દ જેવ તે પ્રમાણે જ ત્થ અહીં=ભાવરોગમાં નર્સે સિદ્ધ યતિની વનશિક્ષા વિશિષ્ટøાજિરિયા ચિકિત્સાક્રિયા છે. ત્તિ પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ:
જેમ રોગક્ષયના અર્થી એવા રોગીની દુષ્કર હેતુ છે; તે પ્રમાણે જ ભાવરોગમાં યતિની આ
ભાવાર્થ:
શિક્ષાવિંશિકા
અવતરણિકા:
૪-૪
રોગક્ષયનો અર્થી એવો રોગી સુવૈદ્ય પાસેઇ કરે છે ત્યારે શરૂઆતમાં તે ઔષધોથી કફાદિનો કફાદિના ઉપદ્રવથી અતિ વિહ્વળ થાય છે. તે જેમ અંદરમાં રહેલા રોગો અધિક બહાર નીકળે છે તેથી
નૌષધ ગ્રહણ કરે છે તેમ તેમ મેં પાકક્રિયા અતિ કષ્ટદાયી હોય
છે. તો પણ સમ્યગ્ વિધિપૂર્વક કરાયેલી તે ક્રિયા તેમનો મૂળથી નાશ કરે છે, જેના લીધે શરીરમાં વિશેષ પ્રકારની ચેતના ખીલી ઊઠે છે અને શરીરમાં અપૂર્વ કોટિના સુખનું વેદન પણ થાય છે. જે શરીરનું કે આરોગ્યનું સુખ પ્રાને સંસારીઓના સામાન્યથી અનુભવનો વિષય બનતું નથી, તેવું અપૂર્વ સુખ તે જ તેને પ્રાપ્ત થાય છે.
આવી જ રીતે યતિની આસેવનશિક્ષા ભોની ચિકિત્સા સમાન છે. તેથી જો આસેવનશિક્ષા સમ્યગ્ વિધિપૂર્વક કરવામાં આવે તાં ક્રમસર ભાવરોગનો નાશ થાય છે અને આરોગ્યસુખ યતિને પ્રગટ થવા માંડે છે. અને તે આરોગ્યસુખ આસેવનશિક્ષાથી ક્રમસર વધતાં વધતાં અસંગભાવરૂપે જ્યારે પ્રગટ થય છે ત્યારે અદ્વિતિય સુખનો અનુભવ યતિને થાય છે. અને અસંગઅનુષ્ઠાનમાં પ્રગટ થયેલું સુખ ક્રમસર વૃદ્ધિ પામીને સિદ્ધ અવસ્થામાં પૂર્ણ ભાવઆરોગ્યરૂપ અવસ્થાને પ્રાપ્ત છે. ૧૨-૧૫॥
Jain Education International
(ચિકિત્સા ) ક્રિયા, સુખનો I ચિકિત્સાક્રિયારૂપ છે.
ની મૂળશુદ્ધિ અર્થે જ્યારે ય છે, અને તે વખતે તે રોગા
પૂર્વની ગાથામાં કહ્યું કે યતિની દુષ્કર એવી પગ આસેવનશિક્ષા સુખનો હેતુ બને
For Personal & Private Use Only
www.jainelibrary.org