SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ 0 યતિધર્મવિશિકાd. मेहुणसन्नाविजएण पंचपवियारणापरिच्चाओ । बंभे मणवत्तीए जो सो बंभं सुपरिसुद्धं ॥१४॥ मैथुनसंज्ञाविजयेन पञ्चप्रविचारणापरित्यागः । ब्रह्मणि मनोवृत्या यः स ब्रह्म सुपरिशुद्धम् ॥१४।। અqયાર્થ: વંદે મળવત્તર બ્રહ્મમાં મનોવૃત્તિ હોવાને કારણે મેહુલિત્રવિણ મૈથુનસંજ્ઞાના વિજ્યથી ગો જે પંરપવિયારWાપડિવામો પાંચ પ્રકારની પ્રવિચારણાનો પરિત્યાગ તો તે સુપદ્ધિ સુપરિશુદ્ધ વંમં બ્રહ્મ છે. ગાથાર્થ: બ્રહ્મમાં મનોવૃત્તિ હોવાને કારણે મૈથુનસંજ્ઞાના વિજયથી જે પાંચ પ્રકારની પ્રવિચારણાનો પરિત્યાગ તે સુપરિશુદ્ધ બ્રહ્મ=બ્રહ્મચર્ય છે. ભાવાર્થ: બ્રહ્મ એ આત્માનું સ્વરૂપ છે. મુનિ હંમેશાં આત્મસ્વરૂપમાં રહેવાની મનોવૃત્તિવાળા હોય છે. આથી જ તેઓ આત્મસ્વરૂપમાં રહેવાના ઉપાયરૂપે ભગવાનના વચનાનુસાર નિરવધ આચારમાં યત્ન કરતા હોય છે. મુનિની બ્રહ્મમાં મનોવૃત્તિ હોવાને કારણે બ્રહ્મભાવથી વિરુદ્ધ મૈથુન સંજ્ઞા ઉપર તેમણે વિજય મેળવ્યો હોય છે. તેને કારણે જ તેમને પાંચ પ્રકારની પ્રવિચારણાનો ત્યાગ હોય છે અને તે પાંચ પ્રકારની પ્રવિચારણાના ત્યાગસ્વરૂપ જ તેમનામાં સુપરિશુદ્ધ બ્રહ્મચર્ય હોય છે. ll૧૧-૧૪ll અવતરણિકા: ૧૪મી ગાથામાં બતાવ્યું કે પાંચ પ્રકારની પ્રવિચારણાના ત્યાગસ્વરૂપ બ્રહ્મચર્ય હોય છે, તેથી હવે તે પાંચ પ્રકારની પ્રવિચારણાનું સ્વરૂપ બતાવતાં કહે છે - कायफरिसरूवेहिं सद्दमणे हिं च इत्थ पवियारो । रागा मेहुणजोगो मोहुदयं रइफलो सन्वो ॥१५॥ कायस्पर्शरूपैः शब्दमनोभ्यां चात्र प्रविचारः । रागान्मैथुनयोगो मोहोदयं रतिफलः सर्वः।।१५।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy