SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ Uશિક્ષાવિંશિકા) સંયમની વૃદ્ધિ શક્ય ન હોય તો પંચકહાનિપૂર્વક અપવાદથી દોષિત પણ ગ્રહણ કરે છે. ત્યાં પણ પૂર્ણ થતા હોવાને કારણે સંયમની હાનિ થતી નથી. આ ત્રણેમાં યતિને નિયમથી સંયમ હોય છે, તેથી જ યતિને આત્મામાં ચરવારૂપ ચારિત્રકા સમ્યક્ પ્રકારે નિષ્પાપ થાય છે. ચારિત્રના કારણભૂત એવો તેમનો દેહ લેશ પણ કર્મબંધનું કારણ બનતો નથી. આવો જ યતિ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં સમ્યમ્ યત્ન કરી ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ કરે છે. II૧૨-૧લા અવતણિકા: ઓગણીશમી ગાથામાં કહ્યું કે આહારાદિમાં સંયત યતિનું જ ચારિત્રકા નિષ્પાપ થાય છે. હવે આહારાદિમાં સમ્યગૂ યતના ન હોય તેવા સાધુને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાથી પણ ગુણ થતા નથી, તે બતાવવા અર્થે કહે છે - एयासु अवत्तवओ जह चेव विरुद्धसे विणो देहो । पाउणइ न उणमेवं जइणो वि हु धम्मदेहु त्ति ॥२०॥ एतास्वव्यक्तव्रतस्य यथैव विरुद्धसेविनो देहः । प्राप्नोति न गुणमेवं यतेरपि खलु धर्मदेह इति ॥२०॥ અoqયાર્થ: નદ જે પ્રકારે વિરુદ્ધવિનો હો વિરુદ્ધસેવીનો દેહ૩ ન પડછાડ્રગુણને પામતો નથી પર્વ એ પ્રકારે પ્રયાસુમવત્તવો આ બધામાં=આહાર, ઉપાધિ અને શયામાં અવ્યકત વ્રતવાળા = અયતનાવાળા વાળો વિ ઘમ્મદુ યતિનો પણ ધર્મદિહ (ગુણને પામતો નથી ગાથાર્થ: જે પ્રકારે વિરુદ્ધસેવીનો દેહ ગુણને પામતો નથી, એ પ્રકારે આહારાદિમાં અયતનાવાળા યતિનો પણ ધર્મદિહ ગુણને પામતો નથી. જ અહીં (૧) રોગીના સ્થાને યતિ છે. (૨) ઔષધસેવનના સ્થાને આસેવનશિક્ષા છે. (૩) કુપથ્થસેવનના સ્થાને આહારાદિમાં અયતના છે. (૪) દેહના સ્થાને ધર્મદહ છે. અને (૫) આરોગ્યના સ્થાને ભાવઆરોગ્ય છે. ભાવાર્થ: જેમ કોઈ રોગી સમ્યમ્ ઔષધિને સેવતો હોય છતાં કુપથ્ય આદિ ખાતો હોય તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy