SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 93 ભિક્ષાવિંશિકાઇ પરિહાર કરવાનો છે, તેમ શ્રી આદિ સંસર્ગ વગરની વસતિમાં રહેવાનું છે. તેવી વસતિ પણ દાયકને પીડા ન થાય તે રીતે અવગ્રહની યાચના કરીને ગ્રહણ કરવાની છે. જો દાયક આદિ કોઇને પીડાકારી હોય છતાં સાધુ તેનો ઉપયોગ કરે તો તે અવગ્રહશુદ્ધ વસતિ ન કહેવાય. ||૧૩-૧૭ણા અવતરણિકા: ગાથા ૧૬ અને ૧૭માં વસતિગ્રહણની શુદ્ધિ બતાવી, હવે તે વસતિના પરિભોગ વખતે જાળવવાની શુદ્ધિ બતાવતાં કહે છે - सा वि हु विहिपरिभोगओ य आसंगवज्जिया णं तु । सहि सुद्धा भणिया इहरा उ गिहं परिग्गहओ ॥१८॥ एषाऽपि खलु विधिपरिभोगतश्चाऽऽसङ्गवर्जिता तु । वसतिः शुद्धा भणितेतरथा तु गृहं परिग्रहतः ||१८|| અન્વયાર્થ: આસંધવપ્રિયા આસંગાદિ દોષથી રહિત એવી ક્ષા વહિ વિ આ વસતિ પણ=પૂર્વમાં બતાવાયેલા આધાકર્માદિ દોષોરહિત વસતિ પણ હૈં ખરેખર વિદ્દિમો ઓ T વિધિપૂર્વકના પરિભોગથી જ સુદ્ધા મળિયા શુદ્ધ કહેવાઇ છે FRI ૩ ઇતરથા તો પચિહ્નો પરિગ્રહ હોવાથી હિં તુ ઘર જ બની જાય છે. ળ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: આસંગાદિ દોષથી રહિત એવી પૂર્વમાં બતાવાયેલા આધાકર્માદિ દોષોરહિત વસતિ પણ વિધિપૂર્વકના પરિભોગથી જ શુદ્ધ કહેવાઇ છે, ઇતરથા તો પરિગ્રહ હોવાથી ઘર જ બની જાય છે. ભાવાર્થ: પૂર્વમાં બતાવેલ સર્વ દોષોથી રહિત વસતિ પણ ગ્રહણ કર્યા પછી વસતિના અનુકૂળ ભાવો પ્રત્યે કે ત્યાં પ્રાપ્ત થયેલા અનુકૂળ સંયોગો પ્રત્યે જે સાધુ આસંગભાવવાળા નથી, અને વળી તેઓ તે વસતિને સંયમની વૃદ્ધિમાં ઉપયોગી થાય તે રીતે પરિભોગ કરે તો તે વસતિને શુદ્ધ કહી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy