________________
७७
O આલોયણાવિંશિકાઓ
। आलोयणाविंशिका पञ्चदशी ।।
અવતરણિકા:
અગિયારમી યતિધર્મની વિંશિકા બતાવી અને બારમી-તેરમી યતિધર્મ સંબંધી જ શિક્ષા અને ભિક્ષાદિ વિંશિકાઓ બતાવી. તેના પ્રમાણે યતિધર્મની ઉચિત પ્રવૃત્તિ કરનાર સાધકને પણ પ્રમાદને કારણે યતિધર્મમાં સ્કૂલના થવાની સંભાવના છે. તેથી હવે તે સ્કૂલનાઓ કૃત અતિચારોની શુદ્ધિ કરવા માટે આલોચના વિંશિકા બતાવે છે.
भिक्खाइसु जत्तवओ एवमवि य माइदोसओ जाओ। हुंतऽइयारा ते पुण सोहइ आलोयणाइ जई ॥१॥ भिक्षादिषु यत्नवन्त एवमपि च मातृदोषतो यतः ।
भवन्त्यतिचारास्तान् पुनः शोधयत्यालोचनया यतिः ॥१॥ અqયાર્થ:
પર્વ ય એ રીતે જ=પૂર્વની વિંશિકામાં બતાવ્યું. એ રીતે જ મિજલા ભિક્ષાદિમાં નવમો યતનાવાળા મુનિને ગવ પણ ગાગો માફલોસો જે માતૃદોષથી હું ડાયરી અતિચારો થાય છે તે તેનેeતે અતિચારોને પુખ વળી વ યતિ માયા આલોચનાથી સોહર શોધે છે.
અહીં ગપિ થી એ કહેવું છે કે જો મુનિ, પૂર્વમાં જે પ્રમાણે વર્ણન કરાયું એ પ્રમાણે, યતિધર્મમાં તનાવાળો ન હોય તો અતિચાર લાગે જ છે, પણ એ પ્રમાણે યતનાવાળો હોય તો પણ માયાને કારણે અતિચાર થાય છે. ગાથાર્થઃ
પૂર્વમાં બતાવ્યું એ રીતે જ ભિક્ષાદિમાં યવાળા મુનિને પણ જે માતૃદોષથી . (માયાદોષથી) અતિચારો થાય છે, તે અતિચારોને વળી યતિ આલોચનાથી શોધે છે. ભાવાર્થ:- પૂર્વ વિંશિકાઓમાં યતિધર્મ, યતિશિક્ષા, યતિભિક્ષા આદિનું વર્ણન કર્યું. તે વર્ણન પ્રમાણે મુનિ ભિક્ષાદિમાં યત્ન કરતો હોય તો પણ સંજ્વલન માયાના ઉદયથી મુનિને ક્યારેક અતિચાર લાગે છે. તેનું કારણ એ છે કે સંયમજીવન અતિ કષ્ટમય છે અને અનાદિથી જીવનો માદનો સ્વભાવ છે. તેથી ભિક્ષાચર્યાદિમાં શાસ્ત્રાનુસારી ગવેષણા કરતાં કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org