________________
૪૯
Uભિક્ષાવિંશિકા) (3) એષણા દોષો:- આહાર ગ્રહણ કરતી વખતે ગવેષણા કરવામાં જે દોષો પ્રાપ્ત થાય છે તે એષણા દોષો છે. આ દોષો ગૃહસ્થ અને સાધુ ઉભયથી થાય છે. આ દોષો દસ છે.ll૧૩-શા
અવતણિકા:
બીજી ગાથામાં બેતાલીશ દોષો બતાવ્યા. તેમાં પ્રથમ સોળ ઉગમ દોષો બતાવે
आहाकम्मुद्देसिय पूईकम्मे य मीसजाए य । ठवणा पाहुडियाए पाओयरकीयपामिच्चे ॥३।। आधाकर्मोद्देशिक पूतिकर्म च मिश्रजातं च । स्थापना प्राभृतिका प्रादुष्करणक्रीतप्रामित्यम् ॥३॥ परियट्टिए अभिहडे उन्भिन्ने मालोहडे इइ य । अच्छिज्जे अनिसिढे अज्झोयरए य सोलसमे ॥४॥ परिवर्तितोऽभिहत उद्भिन्नो मालापहृत इति च ।
आच्छेद्योऽनिसृष्टोऽध्यवपूरकश्च षोडशः ॥४॥ અન્વયાર્થ:
માદા મુસિચ ા “આધાકર્મ, ‘દેશિક, પૂમે ય પૂતિકર્મ, નીલગા, "મિશ્રજાત, કવળાં સ્થાપના, પાદુડિયાપ્રાભૃતિકા, પામોલીયામિત્તે પ્રાદુષ્કરણ, “ફ્રીત, પ્રામિય, યિદિ પરાવર્તિત, મિદ ‘અભ્યાહત, મિન્ને
ઉર્ભિન્ન, માતોદડે ૧૩માલાપહૃત, છિને આચ્છેદ્ય, નિરિકે “અનિસૃષ્ટ, ગબ્લોયરા ય અને “અધવપૂરક, સોનમે એ સોળ ઉગમદોષો છે. ગાથાર્થ -
આધાકર્મ, દેશિક, પૂતિકર્મ, "મિશ્રજાત, પસ્થાપના, પ્રાકૃતિકા, પ્રાદુષ્કરણ, “કીત, પ્રામિત્ય, પરાવર્તિત, ૧૧અભ્યાહત, ઉર્ભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, ૧૫અનિસ્ટ અને અધ્યવપૂરક એ સોળ ઉદ્ગમદોષો છે.
ભાવાર્થ:(૧) આધાકર્મ:- સાધુને નિમિત્તે અગ્નિ આદિથી પકાવવું કે સચિત્તને અચિત્ત કરવું તે આધાકર્મ દોષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org