SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 0 ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકાd. || શિક્ષા-મંતરાય-શુદ્ધિ-સિંગાવિંશિer anશ . અવતરણિકા: ભિક્ષાવિંશિકા બતાવ્યા પછી હવે ભિક્ષામાં જતાં પહેલાં ભિક્ષા માટે કરવાની વિધિ અને તેમાં થતા અંતરાયો બતાવતાં કહે છે - भिक्खाए वच्वंतो जइणो गुरुणो करेंति उवओगं । जोगंतरं पवजिउकामो आभोगपरिसुद्धं ॥१॥ भिक्षायै व्रजन्तो यतयो गुरोः कुर्वन्त्युपयोगम् । योगान्तरं प्रपत्तुकामा आभोगपरिशुद्धम् ॥१॥ અqયાર્થ: ગોગંતાં પવનડેમ યોગાન્તરને સ્વીકારવાની ઇચ્છાવાળા માણ વવંતો ભિક્ષા માટે જતા નફળો યતિઓ ગામો પરિશુદ્ધ આભોગથી પરિશુદ્ધ એવા ગુરુ વગોri ગુરુના ઉપયોગને જતિ કરે છે.. ગાથા - યોગાન્તરને સ્વીકારવાની ઇચ્છાવાળા, ભિક્ષા માટે જતા યતિઓ આભોગથી પરિશુદ્ધ એવા ગુરુના ઉપયોગને કરે છે. ભાવાર્થ: સંયમ માટે ઉપકારી થાય એવો આહાર ગ્રહણ કરવા માટે યોગાન્તરની ઇચ્છાવાળો સાધુ ભિક્ષા લેવા માટે જાય છે. યોગાન્તરની ઇચ્છાવાળો એટલે પોતે જે યોગનું સેવન કરતો હોય તેનાથી અન્ય યોગને સેવવાની ઇચ્છાવાળો. કોઇ સાધુ સ્વાધ્યાય કરતો હોય તો સ્વાધ્યાયથી અન્ય એવી ભિક્ષા લેવા માટે પ્રવૃત્ત થયો હોય, તો તે ભિક્ષાની વિધિ એ યોગાન્તર કહેવાય. પરંતુ ભિક્ષા ગ્રહણની વિધિ યોગસ્વરૂપ ત્યારે જ બને કે જો ભગવાનના વચનાનુસાર મન-વચન-કાયાની સમ્ય પ્રવૃત્તિપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવામાં આવે તો. આ ભિક્ષાની વિધિને યોગસ્વરૂપ બનાવવા માટે જ સાધુ પોતાની વિચારણાઓને જ્ઞાનથી એટલે કે શ્રુતના ઉપયોગથી પરિશુદ્ધ બનાવે છે, અને તે માટે જ જ્ઞાનના ઉપયોગથી પરિશુદ્ધ એવા ગુરુના ઉપયોગરૂપ એક વિશેષ પ્રકારની ક્રિયા તે કરે છે. આ ક્રિયાને ‘ઉપયોગ કરાવણીનો કાયોત્સર્ગ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy