SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૧ G ભિક્ષાવિશિકાd. ગાથાર્થ: વીતરાગ વડે વસ્ત્રમાં પણ કહેવાયેલી એષણા ઉદ્દિષ્ટા, પ્રેક્ષા, આંતરા અને ચોથી ઉન્દ્રિતધર્મો હોય છે. ભાવાર્થ : વસ્ત્ર એષણામાં નીચે મુજબના અભિગ્રહ હોવાથી ચાર પ્રકારની વસ્ત્ર એષાગાઓ હોય છે. (૧) ઉદિષ્ટા:- પોતાને જોઈતું હોય તેવું વસ્ત્ર માંગવું તે. (૨) પ્રેક્ષા:- ગૃહસ્થના ઘરમાં વસ્ત્ર લેવા માટે ગયા પછી જે દેખાય તેમાંથી માંગવું, પણ બીજું ન માંગવું તે. (3) આંત૨:- ગૃહસ્થે ત્રણ વખત વાપરેલું વસ્ત્ર લેવું પણ બીજું નહીં. (૪) ઉઝિતધર્મા:- ગૃહસ્થ પોતાના વપરાશમાંથી જે કાઢી નાંખ્યું હોય અર્થાત્ જે ફેંકી દેવા જેવું હોય તેવું વસ્ત્ર લેવું તે. ll૧3-૧૫ અવતરણિકા: આહાર અને ઉપધિ વિષયક દોષો બતાવ્યા, એષણાના પ્રકારો પાગ બતાવ્યા, હવે વસતિ વિષયક આધાકર્માદિ દોષોને બતાવે છે - सिज्जा वि इहं नेया आहाकम्माइदोसरहिया वि । ते वि दलाविक्खाए इत्थं सयमेव जोइजा ॥१६॥ शय्याऽपीह ज्ञेयाऽऽधाकर्मादिदोषरहिताऽपि । तेऽपि दलापेक्षयाऽत्र स्वयमेवेक्षेत ॥१६।। અqયાર્થ: ૬ અહીં=સાધુની ભિક્ષામાં સિના વિ શય્યા પણ મારા કમ્પાવોદિયા વિ આધાકર્માદિ દોષથી રહિત જ યા જાણવી (અને) તે વિ તે પણ =આધાકર્માદિ દોષથી રહિત શય્યા પણ વૈતાવિલા મકાન બાંધવાની સામગ્રીની અપેક્ષાએ રૂલ્ય અહીંયમેવ સ્વયં જ નાજ્ઞા યોજવી. ગાથાર્થ: સાધુની ભિક્ષામાં શય્યા પણ આધાકર્માદિ દોષથી રહિત જ જાગવી અને તે પણ=શયા પણ, મકાન બાંધવાની સામગ્રીની અપેક્ષાએ અહીં સ્વયં જ યોજવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy