SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ 0 યોíવિશિકા] નથી તેથી તે ઇચ્છાયોગસ્વરૂપ છે, પણ પ્રવૃત્તિયોગસ્વરૂપ નથી. અભ્યાસના અતિશયથી તે ઇચ્છા, પ્રવૃત્તિયોગરૂપ થાય, જે શાસ્ત્રાનુસારી તે ક્રિયામાં યત્નસ્વરૂપ છે. તે પ્રવૃત્તિ જ ઉત્તરોત્તર અતિશયિત થઇને સ્થિરયોગરૂપે બને છે, અને ત્યાર પછી તે ક્રિયા પુનઃ પુનઃ સેવનથી પ્રકૃતિરૂપે બને છે, તે સિદ્ધિયોગસ્વરૂપ છે. ૧૭-જા અવતરણિકા - પૂર્વની ગાથામાં કહ્યું કે સ્થાનાદિ પાંચેયના ઇચ્છાદિ ચાર ભેદો છે. તેથી ઈચ્છાદિ ચાર ભેદોને બતાવતાં કહે છે - तजुत्तकहापीईइ संगया विपरिणामिणी इच्छा। सव्वत्थुवसमसारं तप्पालणमो पवत्ती उ ॥५॥ तयुक्तकथाप्रीत्या संगता विपरिणामिनीच्छा । सर्वार्थोपशमसारं तत्पालनं प्रवृत्तिस्तु ॥५॥ तह चेव एयबाहगचिंतारहियं थिरत्तणं नेयं । सव्वं परत्थसाहगरूवं पुण होइ सिद्धि त्ति ॥६॥ तथैवैतद् बाधकचिन्तारहितं स्थिरत्वं ज्ञेयम् । सर्वं परार्थसाधकरूपं पुनर्भवति सिद्धिरिति ॥६॥ અqયાર્થ: તgત્તાપી સંયા તઘુક્ત=સ્થાનાદિયોગથી યુક્ત એવી વ્યક્તિની કથામાં પ્રીતિથી સહિત એવી વિપરિણામ રૂછી વિપરિણામી વિશેષ પરિણામવાળી ઇચ્છા (તે ઇચ્છાયોગ છે.) ૩ વિત્તી વળી પ્રવૃત્તિયોગ સવ્વસ્થવસમારં સર્વત્ર ઉપશમપ્રધાન તપાનામો તેનું સ્થાનાદિયોગનું પાલન છે. પણ આ તપાતળનોમાં પ્રાકૃતના કારણે છે. અqયાર્થ: તદ વેવ તે પ્રકારે જ=પ્રવૃત્તિયોગની જેમ જ સર્વત્ર ઉપશમપ્રધાન સ્થાનાદિનું પાલન (અને) ય વીવિંતાય આની=પાલન કરાતા સ્થાનાદિ યોગની, બાધક ચિંતાથી રહિત ચિત્ત ને સ્થિરપણું જાણવું સ્થિરયોગ જાણવો સવં (સ્થાનાદિ) સર્વ પત્થસારવં પરાર્થસાધકરૂપત્ર પોતાના સાંનિધ્યમાં રહીને જે બીજા લોકો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy