SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ 93 0 ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકાd વળી ઉપયોગની ક્રિયા અત્યંત ઉપયુક્ત થઇને કરાય છે. ઉપયુક્ત બનીને એટલે કે કાયાથી આ ક્રિયા કરતી વખતે જે મુદ્રા આદિ અપેક્ષિત હોય તે જ મુદ્રામાં કાયાને રાખીને, શબ્દો બોલતી વખતે તે શબ્દોમાં ઉપયોગ રાખીને અને શબ્દો દ્વારા ઘોતિત થતા ભાવોમાં માનસયત્ન કરીને તે મુનિ પ્રણિધાન આશય કરવા માટે ઉપયુકત હોય છે. આ ઉપરાંત શ્લોકમાં કહ્યું છે યોગત્રિકથી ઉપયુક્ત મુનિ તે પ્રકારે ગુરુની આજ્ઞા માંગે છે. તે પ્રકારે એટલે આખી ક્રિયામાં શાસ્ત્રાનુસારે જે આદેશો માંગવાના હોય, જે જવાબો હોય, તેનો ઉપયોગ રાખીને યતિ આ ઉપયોગની ક્રિયા કરે છે. II૧૪-3ષા અવતરણિકા: ત્રીજી ગાથામાં કહેલ કે ભિક્ષાની વિશુદ્ધિમાં નિમિત્તભૂત એવા કાળનો નિર્ણય કરવા માટે મુનિ ઉપયોગની ક્રિયા કરે છે, તે જ અહીં બતાવે છે - चिंतेइ मंगलमिहं निमित्तसुद्धिं तिहा परिक्खंता । कायवयमणेहिं तहा नियगुरुयणसंगएहिं तु ॥४॥ चिन्तयति मङ्गलमिह निमित्तशुद्धिं त्रिधा परीक्षमाणः । कायवचोमनोभिस्तथा निजगुरुजनसङ्गतैस्तु ॥४॥ અqયાર્થ: તહીં તે પ્રકારે નિયTયાસંહિં પોતાના અને ગુરુજનના સંગત એવા વાયવયમને હિં મન-વચન-કાયાના યોગોથી થતા ત્રણ પ્રકારે નિમિત્તાજિં નિમિત્તશુદ્ધિની પરિવંતા પરીક્ષા કરતો (સાધુ) ફ૬ અહીં=ઉપયોગને કાઉસ્સગ્નમાં મંતિમ્ મંગલન=નવકાર મહામંત્રને ચિંતે વિચારે છે. કર પાદપૂર્તિ માટે છે. ચિંતે પ્રયોગ એકવચન છે તેથી ‘રિહંતને ઠેકાણે પરિવવંતો જોઇએ, અથવા જિતેનો પ્રયોગ બહુવચનમાં કરવો જોઈએ. ગાથાર્થ: ભિક્ષાની નિમિત્તશુદ્ધિને સૂચવે તેવા પોતાના અને ગુરુજનના સંગત એવા મનવચન અને કાયાના યોગોથી ત્રણ પ્રકારે નિમિત્તશુદ્ધિને વિચારતો સાધુ ઉપયોગના કાઉસ્સગ્નમાં નવકાર મહામંત્રને ચિંતવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy