SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪3 0 યોર્ણાવિંશિકાd. અરિહંતરેફયા કરેમિ ૩ વમાર્ચ “અરિહંત ચેઇઆણં કરેમિ કાઉસ્સગ્ગ” એ છે આદિમાં જેને (એવા ચૈત્યવંદન દંડક વિષયક) તહીં તે પ્રકારે જે પ્રકારે પરિશુદ્ધ સૂત્ર બોલાયું છે તે પ્રકારે ગહત્યં પન્ના હોદ્દ યથાર્થ પદજ્ઞાન થાય છે. ||૧૦|| અqયાર્થ: પર્વર અને આકચૈત્યવંદન દંડક વિષયક પરિશુદ્ધ પદજ્ઞાન અત્યાdવાનો વિમો અર્થ અને આલંબનયોગવાળાને પાય પ્રાયઃ વિવરીયં તુ અવિપરીત જ થાય છે. એટલે કે તેઓને મોક્ષરૂપી ફળ તે જ ભવમાં મળે છે. સાસુ નત્તપરા ય િ(જ્યારે) સ્થાનાદિમાં યત્નપરાયણ (પરંતુ અર્થ અને આલંબન યોગના અભાવવાળા છે) તેવા ઇતરોને પરસેવે (આ પદજ્ઞાન) માત્ર શ્રેયસ્કારી થાય છે. [૧ ગાથાર્થ: પરિશુદ્ધ પદ ઉચ્ચારણમાં દોષ ન હોય ત્યારે શ્રદ્ધાયુકતને “અરિહંત ચેઇઆગ કરેમિ કાઉસ્સગ્ગ” એ છે આદિમાં જેને એવા ચૈત્યવંદન દંડક વિષયક, તે પ્રકારે=જે પ્રકારે પરિશુદ્ધ સૂત્ર બોલાયું છે તે પ્રકારે, યથાર્થ પદજ્ઞાન થાય છે. અને ચૈત્યવંદન દંડક વિષયક પરિશુદ્ધ પદજ્ઞાન અર્થ અને આલંબનયોગવાળાને પ્રાયઃ કરીને અવિપરીત જ થાય છે, એટલે કે પ્રાયઃ કરીને તેમને મોક્ષરૂપી ફળ તે ભવમાં જ મળે છે. જ્યારે સ્થાનાદિમાં જેઓ યત્નપરાયાણ છે પરંતુ અર્થ અને આલંબનયોગના અભાવવાળા છે તેવા ઇતરોને આ પદજ્ઞાન માત્ર શ્રેયસ્કારી થાય છે. ભાવાર્થ: ચૈત્યવંદનનાં સૂત્રોનાં પદોનું ઉચ્ચારણ જ્યારે અત્યંત પરિશુદ્ધ થાય છે ત્યારે શ્રદ્ધાવાન આત્માને કોઈ પણ જાતની ભ્રાન્તિ વગરનું યથાર્થ પદજ્ઞાન થાય છે. યથાર્થ પદજ્ઞાન એટલે તે પદોના સામાન્ય અર્થબોધપૂર્વક પદોનું યથાર્થ જ્ઞાન. આ જ્ઞાન ભ્રાન્તિ વગરનું થવું એટલે શાસ્ત્રમાં જે પ્રકારે તે શબ્દો કહેવાયા હોય તે પ્રકારનો તે પદોનો બોધ. આવું પદજ્ઞાન કરવા માટે દરેક સૂત્રોની સંપદા, હૃસ્વ, દીર્ઘ, કુત, ઉદિત, અનુદિત, સ્વરિત આદિના જ્ઞાન સહિત પદના સામાન્ય અર્થનો બોધ જરૂરી છે. જે આત્માને આવું જ્ઞાન હોય તે આત્મા જો માનસિક યત્નપૂર્વક સાંભળતો હોય અને ઉચ્ચારણ પરિશુદ્ધ થતું હોય તો તે આત્માને યથાર્થ પદજ્ઞાન થાય છે. પદોનું પરિશુદ્ધ ઉચ્ચારણ થાય ત્યારે કોઇપણ આત્માને તેનું યથાર્થ પદજ્ઞાન નથી થતું, પરંતુ શ્રદ્ધાયુકત આત્માને જ થાય છે. શ્રદ્ધાયુક્ત જીવ એટલે ભગવાનના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy