SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષાવિશિકાd ૩૨ ભાવાર્થ: પૂર્વની ગાથામાં બતાવેલ સૂત્રગ્રહાગની વિધિ પ્રમાણે જ સૂત્રદાનની વિધિ છે. ફક્ત સૂત્રદાનની વિધિમાં આટલી વિશિષ્ટતા છે કે ક્ષતિ વગરના ચારિત્રથી યુક્ત જ ગુરુ સૂત્રદાન આપી શકે, અથવા તો ગુરુ વડે જે સૂચિત કરાયેલ હોય તેવા અન્ય સાધુ સૂત્રનું દાન આપી શકે. સામાન્ય રીતે દીક્ષા પછી ગુરુ પાસેથી જ ભણવાનું છે, વિશેષ કારણે કોઇ અન્ય યોગ્ય પાસે ગુરુ ભણવાનું કહે તો તેની પાસે પણ સાધુ ભણે છે. પરંતુ જે તે વ્યક્તિ પાસેથી શાસ્ત્રો ભણવાનો નિષેધ છે, કેમ કે તે રીતે ભણવાથી શાસ્ત્ર સમ્યક પરિણમન પામતું નથી..I૧૨-૮ી. अत्थगहणे उ एसो विनेओ तस्स तस्स य सुयस्स । तह चेव भावपरियागजोगओ आणुपुव्वीए ॥९॥ अर्थग्रहणे त्वेष विज्ञेयस्तस्य तस्य च श्रुतस्य । तथैव भावपर्याययोगत आनुपूर्व्या અqયાર્થ: તરૂ ત ય સુયલ્સ તે તે સૂત્રના રથનો અર્થગ્રહણમાં ૩ વળી માવરિયા ગોગો બાપુપુથ્વીપ ભાવપર્યાયના યોગથી આનુપૂર્વીપૂર્વક, તદ વેવ તે જ પ્રકારની પક્ષો વિમો આ=વિધિ જાણવી. ગાથાર્થ: તે તે સૂત્રના અર્થગ્રહણમાં વળી ભાવપર્યાયના યોગથી આનુપૂર્વીપૂર્વક, તે જ પ્રકારની વિધિ જાણવી. રાક અહીં ભાવપર્યાય સંયમમાં કોઈ સ્કૂલનારહિત ચારિત્રનું પાલન હોય અને કદાચ કોઈ સ્મલના થઈ હોય તો તેની ઉચિત શુદ્ધિ કરી હોય અને જે સંયમનો પર્યાય પ્રાપ્ત થાય તે. ભાવાર્થ: સામાન્ય રીતે મુનિને પ્રથમ પ્રહરમાં સૂત્ર અપાય છે અને બીજા પ્રહરમાં અર્થ અપાય છે. તેથી પ્રથમ પ્રહરમાં જે સ્ત્ર ગ્રહણ કર્યા હોય તે તે શ્રુતના અર્થગ્રહણમાં સૂત્રગ્રહણ પ્રમાણે જ વિધિ જાણવાની છે, અર્થાત્ અક્ષય ચારિત્રવાળા ગુરુ પાસેથી અથવા ગુરુથી સંદિષ્ટ પાસેથી અર્થ ગ્રહણ કરવાનો છે. વળી કાળગ્રહણપૂર્વક અને યોગોદ્રહનપૂર્વક સૂત્રને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy