SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ - 7 પ્રાયશ્ચિત્તવિંશિકા જી અન્વયાર્થ: પાય અનેસળીયÆ પ્રાયઃ કરીને અનેષણીય ૪ વિ રહિયક્ષ અસળાશÆ કોઇક રીતે પણ ગ્રહણ કરાયેલા એવા અશનાદિના સંવળે સંવરણ અર્થે સંત્તાઓ સંત્યાગ F ૩ એ વળી વિષેનો વિવેક (પ્રાયશ્ચિત્ત) નાયવ્વો જાણવું. * અહીં અશનાદિમાં આદિ પદથી પાન, વસતિ, ઉપકરણ ગ્રહણ કરવાનાં છે. ગાથાર્થ: પ્રાયઃ કરીને અનેષણીય અને કોઇક રીતે પણ ગૃહીત એવા અશનાદિનો સંવરણ અર્થે સંત્યાગ કરવો, એ વળી વિવેક નામનું પ્રાયશ્ચિત્ત જાણવું. ભાવાર્થ: ११४ ઉત્સર્ગથી સાધુને આહાર, વસતિ અને ઉપકરણ નિર્દોષ ગ્રહણ કરવાનાં હોય છે, અને અપવાદથી ક્યારેક દોષવાળાં પણ આહારાદિ ગ્રહણ કરે. પરંતુ ક્યારેક અનાભોગ કે સહસાત્કાર કે પ્રમાદથી દોષિત આહારાદિ ગ્રહણ થઇ ગયો હોય, તો તે આહારાદિનો ઉપભોગ કર્યા પૂર્વે જ દોષના સંવરણ માટે પરઠવવાની વિધિ છે. આ જ વિવેક નામનું પ્રાયશ્ચિત્ત છે. અહીં શ્લોકમાં ‘પ્રાયઃ’ શબ્દ કહેલ છે, તેનાથી એ કહેવું છે કે ક્યારેક નિર્દોષ પણ લાવેલ હોય, પણ તે આહારાદિ રાગાદિનું કારણ હોય તો પરઠવવાની વિધિ છે. તેથી પ્રાયઃ અનેષણીય એવા આહારાદિને પરઠવવાથી વિવેક પ્રાયશ્ચિત્ત થાય છે તેમ કહેલ છે. ||૧૬-૧૦]] અવતરણિકા: દસ પ્રાયશ્ચિત્તમાં પાંચમા વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - कुसुमिणमाइएसुं विणाऽभिसंधीइ जो अईयारो । तस्स विसुद्धिनिमित्तं काउस्सग्गो विउस्सग्गो ॥ ११ ॥ कुस्वप्नादिकेषु विनाभिसन्धेर्यस्त्वतिचारः तस्य विशुद्धिनिमित्तं कायोत्सर्गो व्युत्सर्गः ॥ ११ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy