SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ અન્વયાર્થ: વિજ્ઞાઽમિસંઘીફ અભિસંધી વગર સુમિળમાસું કુસ્વપ્નાદિમાં નો અડ્યો જે અતિચારો (થાય છે) તમ્સ તેની વિષુદ્ધિનિમિત્તે વિશુદ્ધિ નિમિત્તક હાડમ્સનો કાયોત્સર્ગ (કરવો તે) વિસ્સો વ્યુત્સર્ગ (નામનું પ્રાયશ્ચિત્ત છે). ગાથાર્થ: 7 પ્રાયશ્ચિત્તવિંશિકા અભિસંધી વગર કુસ્વપ્નાદિમાં જે અતિચાર થાય છે, તેની વિશુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરવો તે વ્યુત્સર્ગ નામનું પ્રાયશ્ચિત્ત છે. ભાવાર્થ: નિદ્રા આદિ અવસ્થામાં કુસ્વપ્ન કે દુ:સ્વપ્ન આવે છે ત્યારે જેવો જાગ્રત અવસ્થામાં માનસ ઉપયોગ હોય છે તેવો માનસ ઉપયોગ ત્યારે હોતો નથી; તેથી સ્વસંસ્કાર નીચે ચિત્તમાં જે વિચિત્ર પ્રકારના પરિણામ થાય છે, તેની શુદ્ધિ માટે જે કાયોત્સર્ગ કરવામાં આવે છે તે પાંચમા વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્તરૂપ છે. ઊંઘમાં અનુપયોગ અવસ્થામાં પણ જે સ્વપ્નાંઓ આવે છે, તેને અનુરૂપ જીવમાં શુભ કે અશુભ અધ્યવસાય તો હોય જ છે. કુસ્વપ્નાદિના કાળમાં જીવમાં મિલન અધ્યવસાય પેદા થયો હોય છે, જે સંયમમાં અશુદ્ધિરૂપ બને છે. તેની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે, કેમ કે ઉપયોગપૂર્વક કાયોત્સર્ગ કરવામાં આવે તો કાઉસ્સગ્ગમાં ચિંતવન કરાતા ચતુર્વિંશતિસ્તવ આદિથી થયેલા શુભભાવો દ્વારા તે અતિચારોનો નાશ થાય .1199-9911 અવતÁણિકા: તપરૂપ છઠ્ઠા પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - पुढवाईणं संघट्टणाइभावेण तह पमायाओ। अइयारसोहणट्ठा पणगाइतवो तवो होइ ||१२|| पृथिव्यादीनां संघट्टनादिभावेन तथा प्रमादात् अतिचारशोधनार्थं पञ्चकादितपस्तपो भवति ॥१२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy