SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાનવિંશિકા ગાથાર્થ: દિવસમાં અભાસ્વરગત શ્યામા જ છાયા હોય છે, વળી રાત્રિમાં છાયા એકદમ કાળી હોય છે અને તે જ છાયા ભાસ્વરગત સ્વદેહના વર્ણવાળી જાણવી. અન્વયાર્થ::- ૧૦ આરિક્ષજ્ઞ અંતો આરિસાની અંદરમાં ને રેહાવયવા સંતા વંતિ જે દેહના અવયવો સંક્રાન્ત થાય છે તેસિં તેઓની=સંક્રાન્ત થયેલા દેહના અવયવોની પાસનોમા પ્રકાશના યોગથી તત્ત્વ ત્યાં=આરિસામાં વત્તની ઉપલબ્ધિ થાય છે. સિં પ ઇતરની નહિ=જે સંક્રાન્ત નથી થતા તેની ઉપલબ્ધિ નથી થતી. ગાથાર્થ: १७२ આરિસાની અંદરમાં જેદેહના અવયવો સંક્રાન્ત થાય છે તેઓની પ્રકાશના યોગથી આરિસામાં ઉપલબ્ધિ થાય છે, પરંતુ જે સંક્રાન્ત નથી થતા તેઓની ઉપલબ્ધિ નથી થતી. અન્વયાર્થ::-૧૧ કુળ છાયાળુવેદ્દો વળી છાયાના અનુવેધથી (પ્રવેશથી) લઘુ આયરિસને ખરેખર આદર્શમાં (દર્પણમાં) રૂમ આ=પૂર્વ ગાથામાં કહ્યું કે પ્રકાશના યોગથી છાયાની ઉપલબ્ધિ થાય છે તે ગુખ ્ તિ ઘટે છે. વેદાઓ અદેહ હોવાને કારણે સિદ્ધમિ તેન∞ાયાળુનો વિહા સિદ્ધમાં તેજ અને છાયાના અનુયોગનો=સંબંધનો વિરહ હોવાથી (આદર્શમાં જેમ વિષયનું પ્રતિબિંબ થાય છે તેમ કેવળજ્ઞાનમાં વિષયનું પ્રતિબિંબ થાય છે તે ઘટતું નથી.) ગાથાર્થ: વળી છાયાના પ્રવેશથી ખરેખર દર્પણમાં, પૂર્વ ગાથામાં કહ્યું તેમ, પ્રકાશના યોગથી છાયાની ઉપલબ્ધિ થાય છે તે ઘટે છે. પરંતુ સિદ્ધમાં અદેહ હોવાને કારણે તેજ અને છાયાના સંબંધનો વિરહ હોવાથી, આદર્શમાં જેમ વિષયનું પ્રતિબિંબ થાય છે તેમ કેવળજ્ઞાનમાં વિષયનું પ્રતિબિંબ થાય છે તે ઘટતું નથી. ભાવાર્થ: દિવસમાં સ્કૂલ પદાર્થોની છાયા અભાસ્વર એવા જમીન આદિ પદાર્થો પર શ્યામ પડે છે અને રાતના તે જ પદાર્થોની છાયા અભાસ્વર એવી જમીન પર ગાઢ કાળી પડે છે; જ્યારે ભાસ્વર એવા દર્પણ આદિમાં તેની સન્મુખ રહેલા પદાર્થની છાયા, પદાર્થના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy