SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧00 0 આલોયણાવિંશિકાd. जं जाहे आवज्जइ दुच्चरियं तं तहेव (ताहेव) जत्तेणं । आलोएयव्वं खलु सम्मं सइयारमरणभया ॥१८॥ यद्यथाऽऽपद्यते दुश्चरितं तम् तथैव (तदैव) यत्नेन । आलोचयितव्यं खलु सम्यक् सातिचारमरणभयात् ।।१८॥ અqયાર્થ: સયામ૨ણમયી સાતિચાર મરણના ભયથી યુવયિં જે દુષ્યરિત વારે માવM; જ્યારે થાય છે તે તે દુગરિતને તાવ ત્યારે જ થતુ ખરેખર નો યત્નપૂર્વક સમ્મ સમન્ ગાતો થવું આલોચવું જોઈએ. સદ અહીં મૂળ શ્લોકમાં તદેવ શબ્દ છે તેના સ્થાને તાદેવ શબ્દ ભાસે છે. (પાઠ મળ્યો નથી.) ગાથાર્થ: સાતિચાર મરણના ભયથી જે દુષ્યરિત જ્યારે થાય છે, તે દુગરિતને ત્યારે જ ખરેખર યત્નપૂર્વક સમન્ આલોચવું જોઇએ. ભાવાર્થ: આલોચના કરવા તત્પર થયેલ જીવે, પોતાના દોષો કયા પ્રકારના પરિણામથી અને કયા ક્રમથી લેવાયેલા છે તેનું સમ્ય આલોચન કરીને, તે જ ક્રમથી ગુરુ પાસે સમ્યમ્ આલોચના કરવી જોઇએ. જો આલોચના કર્યા વગર મૃત્યુ થાય તો તે સાતિચાર મૃત્યુ થયું કહેવાય, અર્થાત્ વિરાધિત ચારિત્રવાળું મૃત્યુ થયું કહેવાય. તેથી જ્યારે દુષ્યરિત થાય ત્યારે જ યત્નપૂર્વક આલોચના કરી લેવી જોઇએ, કારણ કે આલોચના કરવામાં નિષ્કારણ કાળ વિલંબ કરવો એ પણ વિવેકી માટે ઉચિત નથી. વળી મૃત્યુ ગમે ત્યારે આવી શકે તેમ છે, અને જો આલોચના કર્યા વગર મૃત્યુ થાય તો સાતિચાર મૃત્યુની પ્રાપ્તિ થાય. અહીં વિશેષ એ છે કે થયેલાં પાપોને સમ્ય આલોચવા માટે આકુટ્ટી આદિ ચાર ભેદોનું પાપમાં યોજન કરીને, ગીતાર્થે પોતાના ક્રમની મર્યાદાથી અને અગીતાર્થે પોતાના કમની મર્યાદાથી આલોચન કરવું જોઇએ. આકુટ્ટી આદિ ભેદો આ પ્રમાણે છે. (૧) આકુદી :- આકુટ્ટી એ નિર્ધ્વસ પરિણામરૂપ છે. વ્રતના નિરપેક્ષ પરિણામથી જે આચરણા કરાય તે આકુટ્ટીથી કરાયેલ પાપ છે. (૨) દર્પ:- રાગ કે દ્વેષને પરવશ થઇને સંયમથી વિપરીત આચરણા કરાય તે દર્પથી કરાયેલ પાપ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy