SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ n ભિક્ષાવિંશિકા! ૫૪ (૭) ઉજિ:- દાનમાં આપવાની અચિત્ત વસ્તુ પાગ સચિત્ત ધાન્યના કણિયા વગેરેથી મિશ્રિત હોય તે ઉન્મિત્ર દોષ છે. (૮) અપરિણત :- પૂર્ણ અચિત્ત થયા વગરનું કંઇક અચિત્ત, કંઇક સચિત્ત હોય તેવું વહોરવું તે અપરિણત દોષ છે. (૯) લિપ્ત :- ચરબી આદિથી હાથ કે પાત્ર ખરડાયેલું હોય અને તે હાથ કે પાત્રથી વહોરાવે તો લિપ્ત દોષ લાગે. અથવા દહીં, ઘી, આદિ ચીકાણા પદાર્થથી હાથ કે પાત્ર ખરડાયેલું હોય અને તેનાથી વહોરાવે ત્યારે, તે હાથ કે પાત્રમાં રહેલી વસ્તુ જો નિરવશેષ ન વહોરાવે તો લિપ્ત દોષ ન લાગે, પરંતુ જો નિરવશેષ વહોરે તો પશ્ચાત્ કર્મનો સંભવ હોવાથી લિત દોષની પ્રાપ્તિ લાગે. (૧૦) છર્દિતઃ- ઘી-દૂધ-દાળ વગેરે ઢોળાય તે રીતે વહોરાવે તે છર્દિત દોષ જાગવો../૧3ગા અવતરણિકા: પૂર્વમાં બતાવેલા બેતાલીશ દોષો અને આગળમાં જે બતાવવામાં આવશે તે માંડલીના સંયોજના આદિ પાંચ દોષોથી રહિત પિંડ યતિને ગ્રહણ કરવાની વિધિ બતાવે एयद्दोसविमुक्को जईण पिंडो जिणेणऽणुनाओ । संजोयणाइरहिओ भोगो वि इमस्स कारणओ ॥८॥ एतद्दोषविमुक्तो यतीनां पिण्डो जिनेनानुज्ञातः । संयोजनादिरहितो भोगोऽप्यस्य कारणतः ॥८॥ અqયાર્થ: નળ યતિને પ્રોવિમુકો પિંડો આ દોષોથી=૪૨ દોષોથી રહિત પિંડ જિગડપુન્નાગો જિનેશ્વરો વડે અનુજ્ઞાત છે. ડુમસ મોનો વિ આનો=૪૨ દોષોથી રહિત પિંડનો, ભોગ પણ સંનોસફિદિમો સંયોજનાદિ દોષરહિત (અને) સામો કારાગે (અનુજ્ઞાત છે). ગાથાર્થ: યતિને આ દોષોથી રહિત પિંડ જિનેશ્વરો વડે અનુજ્ઞાત છે. ૪રે દોષોથી રહિત પિંડનો ભોગ પાણ સંયોજનાદિ દોષરહિત અને કારણે અનુજ્ઞાત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy