SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 1કેવલજ્ઞાનવિંશિકા ૧૮૦ ગાથાર્થ: જે કારણથી ચંદ્રાદિની પ્રભા પુદ્ગલરૂપ છે, ચંદ્રના જીવનો ધર્મ નથી. વળી જ્ઞાન જીવનો ધર્મ છે તે કારણથી, નિયમથી કેવળજ્ઞાન જીવને આશ્રયીને નિયત છે. ભાવાર્થ: ચંદ્રની પ્રભા પુદ્ગલ સ્વરૂપ જ છે પરંતુ ચંદ્રના આત્માનો ધર્મ નથી. તેથી ચંદ્રના જીવના આત્મપ્રદેશોને છોડીને, ચંદ્રના શરીરમાંથી પ્રભાનાં પુગલો લોકમાં ફેલાય છે. પરંતુ જ્ઞાન તે જીવનો ધર્મ છે, તેથી જીવના આત્મપ્રદેશોને છોડીને બહાર જાય નહિ. તેથી નિયમથી કેવલીનું કેવળજ્ઞાન સ્વરૂપનિયત છે. આથી જ ચંદ્રપ્રભાદિનું દષ્ટાંત, દષ્ટાંત માત્ર છે. ll૧૮-૧ળા અવતરણિકા: પૂર્વ ગાથામાં બતાવ્યું કે જ્ઞાન જીવનો ધર્મ છે તેથી જીવના સ્વરૂપની સાથે નિયત છે, ત્યાં કોઈને શંકા થાય છે તો પણ જીવને સર્વગત માની લઇએ તો કેવળજ્ઞાન પણ સર્વગત છે તેમ સ્વીકારી શકાશે. તેથી કહે છે - जीवो य ण सव्वगओ ता तद्धम्मो कहं भवइ बाही ?। कह वाऽलोए धम्माइविरहओ गच्छइ अणंते ॥१८॥ जीवश्च न सर्वगतस्तत्तद्धर्मः कथं भवति बहिः ? । कथं वाऽलोके धर्मादिविरहतो गच्छत्यनन्ते ॥१८।। અqયાર્થ: નીવો અને જીવ સત્રમો ન સર્વગત નથી તો તે કારણથી તમો તેનો ધર્મ વારંવારી મવડું કેવી રીતે બહાર હોઈ શકે? (અર્થાત્ ન હોઇ શકે.) અહીં શંકા થાય કે જીવને સર્વગત માનીએ તો શું વાંધો? તેથી કહે છે.) વા અથવા માતે મતો માફવિમો વ૬ ૭૬ અનંત અલોક આકાશમાં ધર્માદિનો વિરહ હોવાથી (જીવ) કેવી રીતે ત્યાં જાય? અર્થાત્ ન જાય. ગાથાર્થ: જીવ સર્વગત નથી તે કારણથી તેનો ધર્મ કેવી રીતે બહાર હોઈ શકે? અર્થાત્ ન હોઇ શકે. અહીં શંકા થાય કે જીવને સર્વગત માનીએ તો શું વાંધો? તેથી કહે છે - અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy