Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
Catalog link: https://jainqq.org/explore/006017/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ O G ચૈત્યવંદનાદિ ત્રણ ભાખ્ય અર્થ સહિત. શ્રી. ન પ્રમા બહુમુખ Page #2 -------------------------------------------------------------------------- ________________ પરોપકારાય સતાં વિભૂતય: ગ્રંથાંક ૫૮. દેવતત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વને આરાધવાના જિજ્ઞાસુઓ માટે અત્યંત ઉપગી ગ્રંથ. === ત્રણ ભાગ્ય ભાવાર્થ સહિત. ચૈત્યવંદન ભાષ્ય, -ગુરૂવંદન ભાષ્ય. પ્રત્યાખ્યાન ભાષ્ય. = = = == પ્રસિદ્ધ કર્તા. સત શેઠ વેણુચંદ સુરચંદ સંસ્થાપિત શ્રી જૈન શ્રેયકર મંડળ-મહેસાણું. આવૃત્તિ ૧ લી. પ્રત ૨૦૦૦ વીર સં. ૨૪૫૬. વિક્રમ સં. ૧૯૮૬. સને ૧૯૩૦. ધી “સૂર્યપ્રકાશ” પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂલચંદભાઈ ત્રિકમલાલે છા, પાનકોર નાકા-અમદાવાદ મૂલ્ય ૦–૧૪-૦. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. શ્રી જૈનદર્શનમાં દેવતત્ત્વ ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણ તવ પ્રસિદ્ધ છે, તે જ ત્રણ તને આદર પૂર્વક આરાધવાના વિધિરૂપ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરે આ ગ્રંથમાં કહેલાં ત્રણ ભાષ્ય રચ્યાં છે. તેમાં ચૈત્યવંદન ભાષ્ય દેવતત્ત્વ રૂપ છે, કારણ કે એમાં શ્રી અરિહંત દેવને વંદના કરવાનો વિધિ ચાવીસ દ્વારેથી દર્શાવેલ છે. ગુરૂવંદન ભાષ્ય ગુરૂતત્ત્વના સ્વરૂપવાળું છે, કારણ કે એમાં ગુરૂને વંદન કરવાને વિધિ દર્શાવ્યું છે, અને પ્રત્યા ખ્યાન ભાષ્ય ધર્મતત્ત્વ રૂપ છે, કારણ કે સાધુને સર્વવિરતિ ધર્મ મૂળગુણથી અને ઉત્તરગુણથી એમ બે પ્રકાર છે. તેમાં પાંચ મહા વત તે મૂળગુણ ધર્મ અને પિંડવિશુદ્ધિ આદિ [આહાર વિધિ વિગેરેના] આચાર તે ઉત્તરગુણ ધર્મ તેમજ શ્રાવકના દેશવિરતિ ધર્મમાં પણ પાંચ અણુવ્રત તે મૂળગુણ ધર્મ અને શેષ વ્રત તે ઉત્તરગુણ ધર્મ છે. ત્યાં આ પ્રત્યાખ્યાન ભાષ્યમાં કહેલાં ૧૦ પ્રકારના કાળ પ્રત્યાખ્યાનો તે સાધુને અને શ્રાવકને ઉત્તરગુણ ધર્મ છે, માટે પ્રત્યાખ્યાન ભાષ્ય ધર્મતત્ત્વ રૂપ છે. આ ભામાં દેવવંદન વિધિ, ગુરૂવંદન વિધિ અને પ્રત્યાખ્યાન વિધિ દર્શાવેલા હોવાથી આ ગ્રંથ જૈનધર્મમાં વિધિમાગને અથવા ક્રિયામાગને ગ્રંથ ગણાય. આ ગ્રંથમાં ચૈત્યવંદનસૂત્ર, દ્વાદશાવવંદનસૂત્ર અને પ્રત્યાખ્યાનના આલાપકો કહ્યા નથી તે પ્રતિક્રમણ વિગેરે ગ્રંથમાં છપાઈ ગયેલા પ્રસિદ્ધ છે તેમાંથી જાણી લેવા. ચૈત્યવંદન Swsમાં–નામજિન–સ્થાપનાજિન (એક ચેત્યની પ્રતિમા)-વ્યંજે ભાવજિન-ત્રણે લોકની સર્વ પ્રતિમા–વર્તમાનમાં વિચરતા જિનેશ્વર-(પ્રસંગે) મુતજ્ઞાન–સર્વ સિદ્ધ-વર્તન માન શાસનના નાયક-ગિરનાર તીર્થ—અને અષ્ટાપદ વિગેરે તીર્થ એ ૧૧ ને વંદના નમસ્કાર અને તે ઉપરાન્ત શાસનરક્ષક સમ્યગદષ્ટિ દેવ દેવીનું સ્મરણ એ ૧૨ વિષય મુખ્ય છે, કે જેને ગ્રંથકર્તાએ ૪ થી મી ગાથા સુધીમાં ૧૨ અધિકારરૂપે સ્પષ્ટ દર્શા વ્યા છે, અને પ્રસંગથી બીજા અનેક વિધિ ૨૪ દ્વારને ૨૦૭૪ બેલથી–પ્રતિભેદથી દર્શાવ્યા છે. પુર્વાન મામાં–આચાર્ય આદિ પદવીધર મુનિ મહા- રાજને બાર આવર્તવાળા વંદનથી વંદના કરવાને વિધિ મુખ્ય Page #4 -------------------------------------------------------------------------- ________________ દર્શાવ્યું છે, અને પ્રસંગે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુવિધ સંઘમાં પરસ્પર વંદનનો વિધિ, અવંદનીય સાધુ, વંદનીય સાધુ, વંદનાનો સમય ઇત્યાદિ અનેક વિધિઓ ૨૨ દ્વારના ૪૨ પ્રતિભદથી દર્શાવ્યા છે. પ્રત્યાઘાન માણમાં–નમુક્કારસહિયે આદિ ૧૦ પ્રકારના કાળ પ્રત્યાખ્યાનને મુખ્ય વિષય છે, અને તે પ્રસંગે ૨૨ પ્રકામ રનો આહાર, બાવીસ પ્રકારના આગર–અપવાદ, લક્ષ્ય અભક્ષ્ય વિગઈએ. ભક્ષ્ય વિગઈને નાવિયાતાં, અને પ્રત્યાખ્યાનના પ્રકાર આદિ અનેક પ્રકારનું સ્વરૂપ દર્શાવ્યું છે, આ ભાષ્યનો વિષય પ્રથમના બે કરતાં કઠિન છે. આ ત્રણે ભાષ્યને વિષય ગ્રન્થકર્તાએ થી આવશ્યકસૂત્રની ચણિ. નિયુક્તિ અને ભાષ્ય વિગેરે સિદ્ધાતોમાંથી અતિ સંક્ષેપમાં ઉદ્ધર્યો છે. જેથી અભ્યાસીઓને અતિ સુગમતાવાળે છે. વિધિવાદના એ ત્રણે વિષયને અંગે પઠન પાઠન કરવા ચોગ્ય વર્તમાન સમયમાં તો આ એકજ ગ્રંશ ઉપલબ્ધ થાય છે. એ ત્રણે ભાષ્યની અવશ્વરિ પંદરસોના સૈકામાં થયેલા અતિ પ્રસિદ્ધ શ્રી સોમસુંદરસૂરિએ રચી છે. તો ચિત્યવંદન વિધિના સંબધમાં તે આ ભાષ્યની પૂ શ્રી શાનિતસૂરિએ ચૈત્યવંદનસુત્રો સહિત ૯૦ ગાથાઓને “ફિચરંજ મદાર ” ના ગ્રંથ રચેલો છે. તે ત્રણે ભાષ્યની વચૂરિ તથા ચેઇયવંદણ મહાભાસ એ બન્ને છપાઇને પ્રસિદ્ધ પણ થયા છે. તથા શ્રી રાનવિમલસૂરીશ્વરે આ ત્રણે ભાષ્યને બાલાવબોધ (ભાષા અર્થ) લખેલો છે. તથા ચિત્યવં ભાષ્યની સંઘાચારવૃત્તિ શ્રી દેવેન્દ્રસૂરિ. ના શિષ્ય શ્રી ધર્મષસૂરિએ રચી છે. આ ભૂાને અર્થ લખવાર્મા શ્રી આવશ્યક નિર્યુક્તિ આવશ્યવૃત્તિ–પંચાશક--પ્રવસારવૃત્તિ-ધર્મસંગ્રહશત્તિ--- શાવ્યવૃત્તિ-ઈત્યાદિ ગ્રંથની તેમજ ચૈત્યવંદન ભાષ્યને અર્થ લખવામાં ચઇયવંદણ મહાભાસ વિગેરેની સહાય લીધી છે, તોપણ વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે મતિદોષથી વા પ્રેદેષથી ભૂલચક રહેવાનો સંભવ છે, તો તેવી ભૂલચૂક સજજને સુધારીને વાંચશે. એવી અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે. શ્રી તપગચ્છ રૂપી ગંગાપ્રવાહને હિમાલય તુલ્ય શ્રીમદ્ જગચંદ્રસૂરિ કે જેમને આયંબિલ તપના પ્રભાવથી ચિત્તોડના રાણાએ વશ થઈ “તપ” એવું બિરૂદ આપું (જેથી તપગચ્છ Page #5 -------------------------------------------------------------------------- ________________ આ નામ પડયું) અને તે રાણાની સભામાં દિગબરાચાર્યાં સાથે વાદ કરતાં હીરા પેઠે અભેદ્ય રહ્યાથી જેમને હીરલા જગચ્ચદ્રસૂરિ એવું પણ બિરૂદ રાણાશ્રીએ આપ્યુ હતું, તેમના શિષ્ય શ્રીમદ્ દેવેદ્રસૂરિએ ત્રણ ભાષ્યાત્મક આ ગ્રંથ રચેલા છે. ઉકત મહાત્માએ કમ ગ્રંથદીપાતમા સિવાય વ‘દારૂવૃત્તિ, સારવૃત્તિદશા, પહા; સિદ્ધપચાશિકા, શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર અને વૃત્તિ, ધર્માં રત્નવૃત્તિ, નવીન કગ્રંથ પાંચ વૃત્તિ સહિત, સિદ્ધદોડકાસ્તવ, સુદર્શનચરિત્ર, સિરિંસહવક્રમાણ પ્રમુખ સ્તવના વગેરે અનેક ગ્રંથા મનાવી મહદ્ ઉપકાર કર્યા છે. તેમને વિધાન અને - ધર્મ કીતિ ” ઉપાધ્યાય નામના એ શિષ્યા હતા. ધર્મકીતિ ને પાછળથી સૂરિષદ મળ્યું ત્યારે તેમનું ધર્મ ધાયસૂરિ ’એવું નામ પડયુ. તેઓ દેવેદ્રસૂરિની પાટે આવ્યા. તેમણે પણ શત્રુંજયાદિ તીના કલ્પા, ચાવીસ જિનની સ્તુતિ, નંદીસ્તુતિ, સ્વગુરૂકૃતચૈત્ય૦ ભાષ્યની વૃત્તિ ( સ`ઘાચાર નામની ), વગેરે સ ́સ્કૃત ગ્રંથા તથા કેટલાંએક પ્રાકૃત પ્રકરણા અવચાર સાથેનાં બનાવેલા છે. અમે ચૈત્યવંદનાગ્નિ ભાષ્યત્રયમ્ નામા ગ્રંથની બીજી આવૃતિની એક હજાર નકલ અગાઉ સ. ૧૯૬૯ ની સાલમાં છપાવેલી, તે ખલાસ થતાં અને તેની લેખનશૈલી કઠિન જણાતાં આ ગ્રંથ સરળતાવાળી નવી ચાલુજમાનાવાની શૈલીએ " ( : " અમારી ગ્રંથમાળાના ૫૮ મા મણકા રિકે છપાવી પ્રસિદ્ધિમાં મૂકીએ છીએ અને ધારીએ છીએ કે સ કાઇને આ ગ્રંથ પ્રથમ કરતાં વધારે ઉપકારક થશે. આ ગ્રંથનાં મૂળ મૅટર શ્રી ભાવનગર નિવાસી શ્રેષ્ઠિ શ્રી કુંવરજીભાઇ આણંદજીએ બારીકીથી તપાસી ઉપયેાગી સલાહ સૂચના આપી છે, તે બાબત તેમના અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. વિધિમાના અનુભવીને આવિધિમાના ગ્રંથના ભાવામાં કોઇ સ્થાને ભૂલ વા વિપરીતપણું જણાય તે તેઓ અમને લખી માકલશે એવી વિનતિ છે, કે જેથી સુધારા કરવાનું લક્ષ્યમાં રાખી પ્રસગ આવ્યે સુધારી શકાય. શ્રી જૈન શ્રેયસ્કર મડળ-મહેસાણા. સ. ૧૯૮૬ ની મૈત્રાદશી. Page #6 -------------------------------------------------------------------------- ________________ |શ્રા જિનેન્દ્રાય નમઃ | ॥ श्री चैत्यवंदन भाष्य, = માવાર્થ સહિત. Re પ્રવત -આ ગ્રન્થના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ પહેલી ગાથામાં પ્રથમ મંગલાચરણ કરીને ત્યાર બાદ ગ્રન્થના વિષય અને ગ્રન્થની પરંપરાગમના દાવે છે, વં િવંઝેિ. વિરૂબંધારૂનુરિવારં वहु-वित्ति-भाल-चुणी-सुयानुसारेण वुच्छामि॥१॥ | શબ્દાર્થ –હg = વાંદીન ર - ઘણી વૈfજન = વાંદવા યોગ્ય ત્તિ = વૃત્તિઓ ટીકાઓ સ = સર્વજ્ઞાન (અથવા મામ = ભાય સર્વને ગુvજી = ચણિ ત્તિવાળા = ચિત્યવંદનાદિ સુયાજુવાળ = સત્રને અનુસુવિચારું = ઉત્તમ વિચારે કુછામિ = કહીશ નાથાથે-વંદન કરવા યોગ્ય એવા શ્રી સર્વજ્ઞ ભગવંતોને (અથવા ગણરાદિ સર્વને) વંદના કરીને ચૈત્યવંદન વિગેરેનો (એટલે ગુરુવંદન તથા પ્રત્યાખ્યાનનો પણ) ઉત્તમ વિચાર (ઉતમ સ્વ૫) ઘણી વૃત્તિઓ, ભાષ્ય. ચણિ અને સત્રોને (તથા નિક્તિને) અનુસારે કહીશ, (ગાથામાં નિર્યુક્તિ પદ ન હોવા છતાં પણ અધ્યાહી ગ્રહણ કરવું ) વા માવા-અહિં વંદિત્ત વંદણિજે સબ્ધ" એ પદે વડે ગ્રંથની નિર્વિન સમાપ્તિ માટે મારાજા કહ્યું. “ચિઈવિંગ સારે Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, દણાઈ સુવિયારે એ પદો વડે આ ગ્રંથમાં જે વિષય કહેવાને છે તે વિષય (મા) દર્શાવ્યો, અને શેષ પદો વડે ગ્રંથની રંપરામતા દર્શાવી, કે જેથી આ ગ્રંથ મતિકલ્પના રૂપ નથી પરન્તુ સત્રાદિ પંચાંગીને અનુસરે કહેલ છે એમ સ્પષ્ટ કર્યું. ત્યાં સૂત્રાદિ પંચાંગી આ પ્રમાણે - શ્રી તીર્થકર ભગવતે જગતના ભાવોને વિકીર્ણ (ટાં છૂટાં) પુષ્પવત અર્થરૂપે પ્રપે છે, તેને શ્રી ગણધર ભગવંતે માળાની પેઠે યથાયોગ્ય છંદબદ્ધ અથવા ગદ્યબદ્ધ ગ્રંથરૂપે સંકલિત કરે છે (મેળવે છે) તે સૂઝ, (અથવા સંપૂર્ણ ૧૦ પૂર્વથી ૧૪ પૂર્વ સુધીના જ્ઞાની મહર્ષિઓ તેમજ પ્રત્યેક બુદ્ધ મહર્ષિએ જે ગ્રંથ રચે તે પણ સૂત્ર કહેવાય છે. તથા તે સૂત્રને નય નિક્ષેપની યુક્તિ પૂર્વક જે અર્થ પ્રાકૃતમાં છંદ પદ્ધતિએ ચદ પૂર્વધર મુનિઓ રચે છે તે નિર્ણજિત, તથા સૂત્રને અથવા નિર્યુકિતને જે વિશેષ અર્થ પ્રાથ: પૂર્વધરે પ્રાકૃત ભાષામાં છંદ પદ્ધતિથી રચે છે તે માથ; તથા સૂત્રને અથવા ભાષ્યને જે વિશેષ અર્થ સંસ્કૃત ભાષા તથા પ્રાકૃત ભાષામાં (મિશ્રરૂપે) રચાય તે જૂળ પ્રાય: પૂર્વધર મહર્ષિ રચે છે. તથા સુત્ર ભાષ્ય અને નિર્યક્તિને જે વિશેષ અર્થ કેવળ સંસ્કૃત ભાષામાં અપૂર્વધરે પણ ગદ્યબંધ રચે છે તે વૃત્તિ અથવા ટી ઈત્યાદિ કહેવાય છે. એ પંચાંગી વર્તમાન સમયે પણ વિજયવંત વર્તે છે. ૧ શ્રી તીર્થકર ભગવતનું જ્ઞાન તે તમામ, શ્રી તીર્થંકર પાસેથી (અનન્તર પણે) પ્રાપ્ત થયેલું શ્રી ગણધરનું જ્ઞાન તે અનંતરામ, અને ત્યારબાદ શિષ્ય પ્રશિષ્યની પરંપરાએ ઉત્તરોત્તર ચાલ્યું આવતું શેષ આચાયાદિકનું જ્ઞાન તે પરંપરામ. પરંતુ સૂત્રને અંગે ગણધરનું જ્ઞાન આત્માગમ, તેમના શિષ્યનું અનંતરાગમ અને પ્રશિષ્યનું પરંપરાગમ (ઈતિ અનુગદ્વારે). ૨ આ પાંચે અર્થ આચારાંગાદિ સૂત્રોને અંગે હોવાથી શેપ પ્રકીર્ણ ગ્રંથ માટે વિસંવાદ ન વિચારો. ૩ વર્તમાન સમયમાં આચારાંગ આદિ (શ્રીસુધર્મા ગણધર કૃત) Page #8 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા, | મુતજ્ઞાન રૂપી પુરુષનાં એ પાંચ અંગને પ્રમાણ માનવાં તે સમ્યગદ્રષ્ટિનું લક્ષણ છે, પરન્તુ સૂત્ર તે ભગવંતનું વચન છે; માટે પ્રમાણુ અને ટીકાઓ વિગેરે તો છદ્મસ્થ (અસર્વસ) આચાર્યોની કરેલી છે માટે અપ્રમાણ છે ઇત્યાદિ કવિકલ્પ કરવા તે મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે. કેમકે ટીકા વિગેરેના કર્તા આચાર્યો પણ અત્યંત પ્રમાણિક અને ભવભીરૂ હતા. આ પહેલી ગાથામાં મંગળ અને અભિધેય ઉપરાંત “શ્રતાનુસારે કહીશ” એ પદથી સંવંધ પણ ગુરુ પર્વકમ રૂપે દર્શાવ્યો છે, અને પ્રજન અર્થપત્તિથી સમજવું કે આત્મહિત કરવું ને કરાવવું એજ આ ગ્રંથ રચનાનું પ્રયોજન છે. એ પ્રમાણે નુવંધ ચતુષ્ટય કહ્યું, છે “ચૈત્યવંદનને અર્થ છે ચૈત્વ એટલે દેહરાસર અથવા પ્રતિમા એમ બે અર્થ થાય છે, પરન્તુ આ ગ્રંથમાં વિશેષતઃ “ પ્રતિમા ” અર્થ મુખ્ય છે, તેથી તે શ્રી જિનેન્દ્રની પ્રતિમાને વંદન એટલે વંદના-નમસ્કાર કરે તે ચૈત્યવંદન, અને તે વંદન કરવાને વિધિ દર્શાવનાર આ ગ્રંથ ચિત્યવંદન ભાષ્ય કહેવાય, અવતર –હવે આ ૪ ગાથાવડે ચૈત્યવંદનનાં ૨૪ મૂળદ્વાર અને તેના ૨૦૯૪ ઉત્તરભેદ કહેવાય છે, સૂત્રો છે, શ્રી ભદ્રબાહુ સ્વામિ કૃત નિર્યુક્તિઓ છે, મહાભાષ્ય કલ્પભાષ્ય વ્યવહારભાષ્ય આદિ અનેક ભાળે છે, આવશ્યક ચૂર્ણિ આદિ પૂર્વધર રચિત ચૂણિઓ છે અને સર્વની વૃત્તિઓ પ્રસિદ્ધ છે. એ પ્રમાણે પંચાંગી ચુકત શ્રુતજ્ઞાન વર્તમાન સમયે પણ ભવ્ય પ્રાણિઓને ઉપકાર કરતું વિજયવંત વર્તે છે. ૧ નમૂત્થણે તથા અરિહંત ચેઈયાણ આદિ ચત્યવંદનસૂત્રોના અર્થ રૂપે આ ગ્રંથ માગધી ભાષામાં છંદ પદ્ધતિએ રચાયેલો હોવાથી, તેમજ ચિત્યવંદન મહાભાષ્યને સંક્ષેપ હોવાથી પણ આ ગ્રંથનું ચૈત્યવંદ્રન માણ અથવા લધુ ચૈત્યવંદનભાષ્ય નામ કહેવું તે ઉચિત છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીચૈત્યવંદન ભાષ્ય. दहतिग अहिंगमपणगं, दु दिसि तिहुग्गह तिहा उ वंदणया पणिवाय नमुक्कारा, बन्ना सोलसय सीयाला ॥२॥ इगसीइसयं तु पया, सगनउई संपया उ पण दंडा॥ बार अहिगार चउर्व-दणिज्ज सरणिज्ज चउहजिणा ॥३॥ चउरो थुई निमित्तट्ठ, बार हेऊ अ सोल आगारा। गुणवीस दोस उस्सग्गमाणं श्रुत्तं च सग वेला ॥४॥ दस--आसायण--चाओ, सव्वे चिइवंदणाइ-ठाणाई । चउवीस--दुवारेहि, दुसहस्सा हुंति चउसयरा ॥ ५॥ २. २४ શબ્દાર્થ ૨ જી ગાથાને दहतिग = १० त्रि वंदणया = पहना अहिगमपणगं = ५मिम पणिवाय = प्रणिपात, सभादुदिसि = २ हिशि સમણ तिह = 3 मारना नमुक्कारा = नभर उग्गह = मह वन्ना = वर्ण, २५३२ तिहा उपजी 3 मारनी सोलसय सीयाला= सालस। सुडतालीस (१९४७) શબ્દાર્થ ૩ જી ગાથાને. इगसाइ सयं = ससा सासी बार अहिगार = १२ अधिकार पया = ५। चउ वंदणिज्ज = ४५हनयोग्य सगनउइ = सत्ता (८७) सरणिज्ज = स्म२९ ३२२॥ संपया = स५६, विसामा યોગ્ય पण दंडा = ५७४ (नमुत्थु- । चउह = ४ मारना माहि) जिणा = निश्वर, तीर्थ२ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દ્વારને સંગ્રહ શબ્દાર્થ ૪ થી ગાથાને જ શુ = થાય (સ્તુતિ), ૧૯ દોષ નિમિત્ત (4) { = ૮ નિમિત્ત Twામાળ = કાઉસ્સગનું વાર દે? – ૧૨ હેતુ પ્રમાણ માત્ર મારા = ૧૬ આગાર ગુત્ત = સ્તવને ગુવાન રોજ ( કાઉન્સગના) ના વસ્ત્રા = ૭ વાર ચત્યવંદન | શબ્દાર્થ ૫ મી ગાથાને. રૂમ માનવા = ૧૦ આશા- = ૨૪ તનને સુવા = દ્વારવડે ચા = ત્યારે दुसहस्मा चउसयरा = २०७४ ન = સર્વ મળીને | (ઉત્તરભેદ) નિરવંજ ટાળજું ત્યવંદ- હૃતિ = છે. નાનાં સ્થાને નાથાર્થ – ( નિસીહી આદિ) ૧૦ ત્રિક. ૫ અભિગમ. ૨ દિશિ. ૩ અવગ્રહ. ૩ પ્રકારની ચેત્યવંદના. પંચાંગ પ્રણિપાત (ખમાસમણ ). નમસ્કાર. અને ચૈત્યવંદન સૂત્રોના સર્વે મળીને ૧૬૪૭ અક્ષર છે તેની ગણત્રી. | ૨ | ચૈત્યવંદનનાં ૧૮૧ પદ. ૯૯ સંપદા ( વિશ્રામસ્થાન), પ દંડક (નમુÖણું આદિ પ સૂત્ર). ૧૨ અધિકાર. ૪ વંદન કરવા યોગ્ય (જિનાદિ ). સ્મરણ કરવા યોગ્ય સમ્યગદષ્ટિ (દેવાદિ), 4 પ્રકારના જિન (તીર્થકર). કા ૪ થાય. ૮ નિમિત્ત. ૧૨ હેતુ, ૧૬ આગાર (આકાર-છૂટ), કાયોત્સર્ગના ૧૦ દોષ. કાસર્ગનું પ્રમાણ. સ્તવનનું સ્વરૂપ, અને ૭ વેળા (ચૈત્યવંદન કરવાના સમયu૪ તથા ૧૦ ત્યાગ કરવા યોગ્ય આશાતનાઓ. એ સર્વે મળીને ચૈત્યવંદનાનાં સ્થાન ૨૮ દ્વાર વડે (કહીશ, તે ૨૪ દ્વારા ઉત્તરભેદ) ર૦૦૪ થાય છે પણ ભાવાર્થ –એ ૨૪ કારના શબ્દાર્થ તથા સર્વ ભેદ આ પ્રમાણે– ૧ ત્રણ ભેદને સમુદાય તે ત્રિવ. તેવા નિસીહી આદિ ૧૦ ત્રિક છે તેને ૩૦ ભેદ થાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, ૨ પ્રભુ આગળ જવાને એટલે દેહરાસરમાં પ્રવેશ કરવાને વિધિ તે સમિામ ૫ પ્રકાર છે, (મમિ = સન્મુખ, સમ જવું એ અર્થથી), ૩ સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરુષોએ જમણ પડખે રહેવું તે ૨ કિ. ૪ પ્રભુથી કેટલે દૂર રહેવું તે અવ૬ ૩ પ્રકાર છે. ૫ જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચૈત્યવંદના થાય છે, તે ચંદ્રના ને ૩ ભેદ, ૬ પંચાંગી મુદ્રાએ (૫ અંગવડે) પ્રખપત = નમસ્કાર કરે અથવા ખમાસમણ દેવું તે ૧ ભેદ, ૭ પ્રભુની ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ બ્લેક બેલવા તે નર્માર ને ૧ ભેદ, ૮ ચિત્યવંદનનાં ૯ સૂત્રોમાં (બીજીવાર બોલાતાં સૂત્રોના બીજી વાર ન ગણુએ એવા ) ૧૬૪૭ અક્ષર છે. તે ૧૬૪૭ થળ ગણાય. ૯ ચિત્યવંદનનાં ૯ સૂત્રોમાં (એક સરખું પદ બીજીવાર બો લાતાં ન ગણીએ એવાં) ૧૮૧ પર એટલે અર્થ સમાપ્તિ દશેક વાક છે. એક ધાસેચ્છવાસ જેટલા કાળમાં બેલવા યોગ્ય શબ્દોનું વાક્ય અથવા ગાથાનું ૧ ચરણ તે સંપ (અથવા મહાપ અથવા વિતિ અથવા વિનામ) કહેવાય તેવી સં૫દાઓ ૯૭ છે, ૧૧ નમુત્થણું--અરિહંત ચેઇયાણું–-લેગસ્સ-પુખરવરદી–અને સિદ્ધાણું બુદ્ધાણું એ પાંચ સૂત્રો તે ૫ વાર કહેવાય છે. ૧૨ પાંચ દંડકસૂત્રેામાં થાર (એટલે મુખ્ય વિષય) ૧ર છે. પાયામાં કાપા એ વચનથી અહિં ઉચ્છવાસનું પ્રમાણ માથાના એક પાદના–ચરણના ઉચ્ચાર જેટલું જાણવું ૧ ચિત્યવંદનમાં મુખ્ય સૂત્રો હોવાથી એ ૫ સૂત્રનેજ દંડક સંજ્ઞા આપી છે તે પૂર્વાચાર્યોની પરિભાષાજ જાણવી. અથવા ટૂંકા વ રંડા રહ્યા, ચોમુકામાજિાતમથમાનવત્ ઈતિ અવચૂરિ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દ્વારા સંગ્રહ. ૧૩ અરિહ ́ત-સિદ્ધ-મુનિ–અને સિદ્ધાન્ત એ ચાર યંત્તિ (વંદના કરવા ચેાગ્ય ) છે. ૧૪ જે વનયેાગ્ય નહિ. પરન્તુ મરય = માત્ર સ્મરણ કરવા ચેાગ્ય તે ? શાસનદેવ છે. ૧૫ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના ત્રિન = 24રિહંત કહેવાશે. ૧૬ હોય એટલે સ્તુતિ તે એકજ થાયજોડામાં ૪ પ્રકારની કહેવાશે. ૧૯ ચૈત્યવંદન કરવાથી જે આ પ્રકારનાં ફળ મેળવવાની ઇચ્છા રાખવામાં આવે છે તે ૮ નિમિત્ત. ૧૮ તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન ( કારણરૂપ) તે ૧૨ હેતુ. ૧૯ કાઉસ્સગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી કે જે કરવાથી કાઉસ્સગ્ગા ભગ ન ગણાય તે ૧૬ આભાર ( એટલે અપવાદ ). ૨૦. કાઉસ્સગ્ગમાં જે ૧૯ દોષ નિવારવા યાગ્ય છે તે ૧૯ રોષ ૨૧ ક્યાં સુધી કાઉસ્સગ્ગમાં રહેવું ? તેના કાળનિયમ દર્શાવવા તે ? ભેદ. ૨૨ પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું ? તે દર્શાવવાના ૧ ભેદ. ૨૩ એક દિવસમાં ૭ વાર ચેત્યવદન કચે કયે વખતે કરવું ? તે દર્શાવવું, તેના ૭ ભેદ ૨૪. દેહરાસરમાં અથવા પ્રભુની આગળ અવિનય જણાવનારૂં પ્રતિકૂળ વર્તન તે આશાતના ૧૦ પ્રકારની ( મેાટી આશાતના ) કહેવારો, કેજે અવશ્ય ત્યાગ કરવા ચેોગ્ય છે. એ પ્રમાણે ૩૦+૫+ર+૩+૩+૧+૧+૧૬૪૯+૧૮૧+૭+ +૧+૪+૧+૪+૪+૮+૧૨+૧+૯+૧+૧+૯+૧૦=૨૦૭૪ ત્તરભેદ થયા. Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, અવતરણ–આ ૨ ગાથામાં ૧૦ ત્રિક ક્યાં ક્યાં? તે ગણવે છે – तिनि निसीही तिन्नि उ,पयाहिणा तिन्नि चेव य पंणामा तिविहा पूया य तहा, अवत्थतिय-भावणं चेव ॥६॥ तिदिसिनिरिकण विरई, पयभूमिपमजणंच तिख्खुत्तो वन्नाइतियं, मुद्दा-तियं च तिविहं च पणिहाणं॥७॥ | શબ્દાર્થ ગાથા ૬ ઠ્ઠીને. તિગ્નિ = ત્રણ તિથિ = ૩ પ્રકારની નિરીદ = નિસહી નૈધિકી પૂજા = પૂજા પથgિT = પ્રદક્ષિણા વસ્થ = અવસ્થા જે = નિશ્ચય માવU = ભાવવી viામા = પ્રણામ શબ્દાર્થ ગાથા ૭ મી. તિનિનિદg = ૩ દિશિ | તિહgો = ૩ વાર જેવાની, વાતિ = વર્ણાદિ ૩નું આ વિરું = વિરતિ, ત્યાગ લંબન Vભૂમિ=પગ મૂકવાની ભૂમિને મુદ્દાતિયં = ૩ મુદા vમM = પ્રમાવી umi = પ્રણિધાન નાથાર્થ –૩ નધિકી, ૩ પ્રદક્ષિણા તથા ૩ પ્રણામ ૩ પ્રકારની પૂજા, ૩ પ્રકારની અવસ્થાની ભાવના, ૩ દિશિ જવાને ત્યાગ, પગ મૂકવાની ભૂમિને વસ્ત્રાદિ વડે ૩ વાર પ્રમાર્જિવી (જતુ રહિત કરવી), વર્ણાદિ ૩ આલંબન, ૩મુકા અને ૩ પ્રણિધાન એ ૧૦ ત્રિક જાણવાં દાણા ભાવાર્થ:--જે સમયે જે કાર્ય કરવું હોય તે સમયે તે વિના શેષ સર્વ કાર્યને નિષેધ-ત્યાગ કરે તે નિરીદી એટલે નૈધિકી ૩ પ્રકારની કહેવાશે, પ્રભુની અથવા દેહરાસરની ચારે બાજુ પ્રદક્ષિણાવર્તી (જમણી પદ્ધતિએ) મંડલકારે જ્ઞાન-દર્શન-ચારિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ લુ (૧ ત્રણ નિસીહીનું સ્વરૂપ.) ૦ ત્રની પ્રાપ્તિ સુચક ૩ વાર ભ્રમણ કરવું તે રૂ પ્રક્ષિUT, પ્રભુને દેખતાં તd ૩ વાર પ્રણામ કરે તે રૂ પ્રમ, અંગપૂજા અપૂજ ભાવપૂજા ઇત્યાદિ ભેદથી ૩ પ્રકારની ફૂગ; પિંડસ્થ, પદસ્થ, અને રૂપાતીત એ રૂ ઘરથાની ભાવના કરવી, તથા પ્રભુની સન્મુખ-હામી દિશાસિવાય શેષ રૂદિશિએ જોવાનો ત્યાગ કરે તે રૂ િિાાન. ચૈત્યવંદન કરતી વખતે બેસવાની ભૂમિને વસ્ત્ર અથવા રજોહરણ વડે (ચરવા અથવા ઘા વડે) ૩ વાર પ્રમાઈને (વાળીને) જંતુરહિત કરવી તે ૩ પ્રમાર્જન. ચૈત્યવંદનના અક્ષર, ચૈત્યવંદનને અર્થ અને પ્રભુની પ્રતિમા તરફ યથાયોગ્ય લક્ષ્ય રાખવું તે રૂ મારૂંવ, ચિત્યવં. દન કરતી વખતે હાથ પગ વિગેરે અવય જે ૩ આકારે રખાય છે તે આકારનું નામ રૂ મુરા, અને ચૈત્યવંદન સૂત્ર, મુનિચંદન સૂત્ર. તથા પ્રાર્થના સૂત્ર એ ૩ પ્રણિધાન સૂત્ર (જાવતિ ચેઇથાઇ-જાવંત કેવિસાહ અને જય વીરાય એ ૩ સૂત્ર). એ પ્રમાણે ૧૦ ત્રિકનું સ્વરૂપ કહેવાશે ૬-૭ ગવતરણ—આ ગાળામાં (૧૦ ત્રિકમાંનું) ૧ લું નિરીદીત્રિા તથા ૨ જું પ્રક્ષણાત્રિ કહેવાય છે– घर-जिणहर-जिणपूआ-वावारच्चायओ निसीहितिगं। अग्गहारे मज्झे, तश्या चिइवंदणा--समए ॥८॥ શબ્દાર્થ – ઘર = ઘરના (વ્યાપાન) નિહાત=૩નિસીહી થાય છે. નળદર = દેહરાસરના (વ્યા- ૩ = અગ્ર (મુખ્ય) દ્વારમાં પારને) મ = મધ્ય દ્વારમાં, નિયા = જિનેશ્વરની પૂજ- તરૂચ = ત્રીજી નિસહી ( વ્યાપારન) વિદ્યTI = ચૈત્યવંદનના વાવાર વાચો = વ્યાપારના સમg = સમયે ત્યાગથી ૧ જોકે ર મુરાએ હસ્તમુદ્રા છે, અને જિનમુકવા તે પાદ (પગની) Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, ^^^^ ^^^^^^^^^^^^ જાથા-ઘરને વ્યાપાર, દેહરાસરને વ્યાપાર, અને પ્રભુની પૂજા સંબંધિ વ્યાપાર, એ ૩ વ્યાપારના ત્યાગથી ૩નિસહી થાય છે, તેમાં પહેલી નિસીહી મુખ્ય (મેટા) દ્વારમાં પ્રવેશતાં, બીજી નિસીહી મધ્ય દ્વારમાં પ્રવેશતાં અને ત્રીજી નિસીપી ચૈત્યવંદન કરતી વખતે કહેવાય છે. ૮ તથા ૨ જું પ્રદક્ષિણ ત્રિક જો કે ગાથામાં (સુગમ હેવાથી) કહ્યું નથી પણ અધ્યાહારથી કહેવાઈ ગયું જાણવું માવાઈ:–“નિરીદી ” એટલે નિષેધ. ત્યાં જે દેહરાસરને કેટ હોય તે દેહરાસરના કેટના દ્વારે અને કેટ સિવાયના દેહરાસરમાં મુખ્ય દ્વારે પ્રવેશ કરતાં જ પહેરી નિર્દી કહેવી, એ નિસીહી મારે ઘર દુકાન આદિ સંબંધિ સાવઘ (પાપ) વ્યાપાર ત્યાગ કરૂં છું. ” એમ સૂચવવા માટે છે, પરંતુ દેહરાસર સંબંધિ કારિગર વિગેરેને ચાલતા ઘડતરના કાર્ય સંબંધિ પૂછપરછને, દેહરાસરને કચ વિગેરે કાઢવાને વ્યાપાર અને દેહરાસરના અંગે ચાલતાં કાર્યમાં સૂરાનાઓ આપવાની છૂટ રહે છે, માટે તે પ્રમાણે કરે, ત્યારબાદ કેસર સુખડ ઘસી પ્રભુની દ્રવ્ય પૂજા કરવા માટે ગભારાના દ્વારમાં પ્રવેશ કરતાં વર્ષ નિણી કહે, આ બીજી નિસહી “હું દેહરાસર સંબંધિ (પ્રથમ છૂટા રહેલા) વ્યાપારને ત્યાગ કરૂં .” એમ સૂચવવા માટે છે, પરંતુ તેમાં પ્રભુની કેસરાદિકથી (અંગપૂજારુ૫) દ્રવ્ય પૂજા કરવાની છૂટ રહે છે, માટે ગભારામાં પ્રવેશ કરી યથાવિધિ અંગપૂજા કરી બહાર નિકળી અષ્ટમંગલ આદિથી (અપૂજા૨૫) દ્રવ્ય પૂજા કરી ભાવપૂજા૫ ચૈત્યવંદન કરતી વખતે રૂ નિસહી કહેવી, આ ત્રીજી નિસહીથી સર્વ પ્રકારની દ્રવ્ય પૂજાને ત્યાગ સૂચવાય છે. એ પ્રમાણે ૩ નિસહી જાણવી. મુદ્રા છે, તે પણ એ મુદ્રાઓ વખતે શેષ અવય પણ નિયત રીતે રાખવાના હોવાથી “વિગેરે ?” શબ્દથી બીજા અવયવનું ગૌણ ગ્રહણ વિરોધી નથી. ૧ જિનપૂજા ન કરવી હોય તો બીજી નિસહી રંગમંડપમાં પ્રવેશ કરતાં કહે. એ મધ્ય નિસીહી કહેવાય, તેમજ એ બીજી નિસીહી ૩ પ્રદક્ષિણે કર્યા બાદ હોય છે એમ શ્રાદ્ધવિધિમાં કહ્યું છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ કાર ૧લું (૨ જું પ્રણામત્રિનું સ્વરૂપ.) ૧૧ અથવા ઉપર કહેલી ૩ વિષયના નિષેધવાળી પ્રત્યેક નિસીહીને મન વચન કાયાથી તે તે વિષયને ત્યાગ સૂચવવા માટે પૂર્વોક્ત સ્થાને ૩-૩ વાર કહેવાથી પણ નિસહી ૩ જ ગણાય છે. તથા અહિ મુનિમહારાજને અને પિષધવતી શ્રાવકને દ્રવ્ય પૂજા ન હોવાથી મુખ્ય દ્વારે પ્રવેશ કરતાં ૧ વાર અથવા ૩ વાર પહેલી નિસહી કહેવાની હેય છે, કે જે નિસહીથી શેષ મુનિચર્યા તથા પિષધચર્યાને ત્યાગ થાય છે. અને દેહરાસરની ઉપદેશ ગ્ય વ્યવસ્થાને નિષેધ કરવા માટે બીજી નિસીહી રંગમંડપમાં પ્રવેશ કરતાં હોય છે. ત્રીજી ચૈત્યવંદનના પ્રારંભમાં હોય છે, તથા ભગવંતના ગભારાની ચારે બાજુ અથવા તે ભગવંતની ચારે બાજુ ૩ વાર પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું તે ૨ જું પ્રક્ષણાત્રતા કહેવાય. એમાં ૩ વાર ભ્રમણનું કારણ જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ સૂચક છે, અને તે વખતે સમવસરણમાં ચારે દિશાએ બેઠેલા ભાવ અરિહંતની ભાવના ભાવવી તેમજ ભમતીમાં જે ચારે તરફ ભગવંત બિરાજમાન હોય તે તે સર્વને પણ વંદન કરતાં ભમવું ( પ્રવ૦ સાદ-ધર્મસંવે. • ભાવાર્થ:) આ પ્રદક્ષિણ પહેલી નિસહી કહ્યા બાદ કરવી, ત્યારબાદ (દ્રવ્યપૂજા માટે રંગમંડપમાં પ્રવેશતાં) નિસહી કહેવાય છે ( શ્રાદ્ધવિધિવૃત્તિ:). ૧ દેહરાસર સંબંધિ ગેરવ્યવસ્થા દૂર કરવાનો (સર્વસાવઘત્યાગી હોવા છતાં પણ) શ્રી મુનિ મહારાજનો અધિકાર છે. શ્રાવકોની બેદરકારીથી વિનાશ પામતાં અને અવ્યવસ્થિત વહીવટવાળાં શ્રીજિનચૈત્યો જોઈને પણ શ્રાવકોને માઠું ન લગાડવાના કારણથી છતી શક્તિએ પણ મુનિ મહારાજ ઉપેક્ષા કરી જેમ તેમ ચાલવા દે તો તે મુનિ મહારાજ શ્રીજિનેન્દ્રઆજ્ઞાના આરાધક નહિં પણ વિરાધક જાણવા. અહિં શ્રી જિનેન્દ્રની આજ્ઞા એજ ધર્મ છે, માટે ચિત્યની અવ્યવસ્થા દૂર કરાવવાના વ્યાપારને નિષેધ મુનિને તથા વ્રતી ગૃહીને આ બીજી નિસીહીમાં હોય છે. ૨ સમવસરણની સમાનતા સૂચવવા માટે ગભારાની બહાર ભમતીમાં ૩ દિશાએ મૂળનાયકના નામવાળીજ ૩ પ્રતિમાઓ સ્થાપવામાં આવે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. अवतरणः- ત્રીજી' પ્રામત્રિ કહેવાય છે— अंजलिबंधो अद्धो-णओ अ पंचंगओ अ तिपणामा સવત્થ વા તિવાર, સિરાફ-નમળે વળાતિય ॥॥ શબ્દા: ૧૨ = अंजलिबंधो અખોળયો = અર્થાવનત પંસંગો = પાંચ અંગથી અંજલિપૂર્વક तिपणामा = ૩ પ્રણામ સવ્વસ્થ વા = અથવા સ સ્થાને (ત્રણે પ્રણામમાં ) તિવારં = ૩ વાર્ सिराई नमण = મસ્તકાદિ નમાવવામાં पणामतियं = ૩ પ્રણામ થાય ગાથાર્થઃ— ૧ અજલિ સહિત પ્રણામ, ર અદૈવનત પ્રણામ, અને ૩ જો પાંચાંગ પ્રણામ એ ૩ પ્રણામ છે, અથવા ભૂમિ આદિ સર્વસ્થામાં મસ્તક નમાવવું ઇત્યાદિથી પણ ૩ પ્રકારના પ્રણામ ગણાય છે— માવાર્થ:—એ હથેલી જોડીને ( =એ હાથ જોડીને ) મસ્તકે સ્થાપવા તે શ્ સંહિવદ પ્રામ, ઉભા રહીને કિંચિત મસ્તક 'નમાવવું, અથવા મસ્તક અને હાથવડે ભૂમિસ્પર્શી અથવા ચરણસ્પર્શ કરવા ઇત્યાદિ રીતે પાંચ અંગમાંથી કાપણ ૧ અગત્યૂન સુધીના (૧-૨-૩-૪ અગવડે ) પ્રણામ કરવા તે ર રક્ષાવનત પ્રળામ, અને ૨ જાનુ ૨ હસ્ત તથા ૧ મસ્તક એ ૫ અંગવડે ભૂમિસ્પર્શ કરવા પૂર્વક જે પ્રણામ કરવા તે ૩ પંચાંગ૩ પ્રામ કહેવાય. એ પ્રમાણે ૩ પ્રકારના પ્રણામ જાણવા ૧ ઉભા રહીને મસ્તક નમાવવું તેને ઝર્દાવનત પ્રળામ પણ કહ્યો છે ૨ “અર્ધ” એટલે અસર્વ અંગને અવનત = નમાવવા રુપ પ્રણામ. ( એ વ્યુત્પત્તિ àાવાથી ). ૩ ખમાસમણુ આ પંચાંગ પ્રણામથીજ દેવાય છે તે પ્રસિદ્ધ છે, વળી આ પ્રણામને પંચાંગીમુદ્રા રુપે પણ આગળ ૧૮ મી ગાથામાં કહેવાશે. જે અષ્ટાંગ પ્રણામ અન્ય દર્શનમાં કહ્યો છે તે શ્રીજિનેન્દ્રમાર્ગમાં નથી. * અથવા શીર્ષ નમાવવાથી એકાંગપ્રણામ, બે હાથવડે નમસ્કાર Page #18 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧લું (૪ શું પૂજા ત્રિકનું સ્વરૂપ ) અથવા પૂર્વે કહેલા ત્રણ પ્રકારના પ્રણામમાંથી કઇ પણ એક પ્રણામ કરતી વખતે પ્રથમ (મસ્તકને નમાવવા પૂર્વક) મસ્તક સન્મુખ રહેલી અંજલીને મસ્તક સન્મુખજ દક્ષિણાવર્ત ( જમણી પદ્ધતિએ) મંડલાકારે ભમાવવી, અને તે પ્રમાણે (૩ વાર ૩ અંજલિબ્રમણ સહિત) ૩ વાર મસ્તક નમાવવું તે પણ બીજી રીતે ૩ પ્રકારના પ્રણામ જાણવા અહિં વિશેષ એ છે કે સ્ત્રીઓએ અંજલિબદ્ધ પ્રણામ વખતે હાથ ઊંચા કરી મસ્તકે લગાડવા નહિં, પરન્તુ યથાસ્થાને જ રાખી ૩ વાર અંજલિબ્રમણ કરી મસ્તક નમાવવું, શકસ્તવાદિમાં પણ એ પ્રમાણે વિધિ સાચવ, (ધર્મ એ વૃત્તિમાં શ્રીસંઘાચાર મહાભાષ્યની વૃત્તિ). ઝવતા-૩ પ્રકારની પૂજા ( ૪થું ત્રિક) કહેવાય છેગંગા--માવા -પુwહારશુહિં જૂથતિમાં पंचुवयारा अट्ठो-वयार सबोवयारा वा ॥१०॥ શબ્દાર્થ – કં = અંગપૂજા શુહિં=સ્તુતિપૂજા વડે મા= અગ્રપૂજા પૂતિ = ૩ પ્રકારની પૂજા છે મા = ભાવપૂજા પંજુવા= પંચેપારી પૂજા મેરા = (એ ૩) ભેદથી કોયાર= અષ્ટપચારી પૂજા પુw = પુષ્ય પૂજા વડે સવાર = સર્વોપચાર પૂજા માહાર = નેવેદ્ય પૂજા વડે | વા= અથવા (બીજી રીતે) જાથાર્થ–પુષ્પ વડે નેવેદ્ય વડે અને સ્તુતિ વડે અનુક્રમે અંગપૂજા અગ્રપૂજા અને ભાવપૂજાના ભેદથી ૩ પ્રકારની પૂજા ગણાય છે, અથવા પંપચારી અષ્ટાચારી અને સર્વોપચારી એમ બીજી રીતે પણ ૩ પ્રકારની પૂજા ગણાય છે કરવાથી દ્વિઅંગપ્રણામ, ૨ હાથ અને શીર્ષવડે ત્રિઅંગપ્રણામ, ૨ હાથ ૨ જાનુ વડે ચતુરંગ પ્રણામ, અને એ ચાર તથા શીર્ષ વડે પંચાંગ પ્રણામ. એમ ૫ પ્રકારને પણ પ્રણામ કહ્યો છે. (શ્રીધર્મસંગ્રહ ગા. ૬૧ મીની વૃત્તિ.) Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. શા * પપપપ | માયાથે–ગાથામાં માત્ર પુષ્પપૂજાથી અંગપૂજા કહી છે તે પણ તે પુષ્ય શબ્દ ( ઉપલક્ષણવાળે હેવા)થી નિર્માલ્ય ઉતારવું, મોરપીંછીથી પ્રમાર્જના કરવી, પંચામૃતથી અભિષેક કર, ૩-૫ વા ૭ વાર કુસુમાંજલિ પ્રક્ષેપ કરે, અંગભંછણ, વિલેપન, નવરંગપૂજા, પુષ્પપૂજા, આંગી ચઢાવવી (વા કરવી), પ્રભુના હાથમાં બીજોરું વિગેરે મૂવું, ધૂપ કરે, વાસક્ષેપ કર, કસ્તુરી આદિથી પ્રભુના શરીરે પત્ર વિગેરેની રચના કરવી, આભરણ તથા વસ્ત્ર પહેરાવવાં ઇત્યાદિ અનેક પ્રકારની હું મryજ્ઞા (પ્રભુના શરીર સંબંધિ પૂજા) છે. તથા ગાથામાં આહાર (નૈવેદ્ય) થી અગ્રપૂજા કહી છે, તો પણ ઉપલક્ષણથી પ્રભુની આગળ ધૂપ કરે, દીપક કરે, અક્ષતાદિ વડે અષ્ટમંગળ આલેખવાં, કુલને પગાર ભરો. અશન પાન ખાદીમ સ્વાદીમ એ જ પ્રકારનું નૈવેદ્ય ધરવું, ઉત્તમ ફળ મૂકવા, તેમજ ગીત નૃત્ય વાજીંત્ર આરતી મંગળ દીવો ઉતારે ઈત્યાદિ અનેક પ્રકારની ૨ માપૂના છે, તથા પ્રભુની આગળ ચૈત્યવંદન કરવું તે રૂ માવના છે (આ ત્રણે પૂજા અર્થ શ્રી ધર્મસંગ્રહવૃત્તિને અનુસાર જાણ). : અથવા ગંધપૂજા (ચંદનાદિ પૂજા)-માલ્યપૂજા (પુષ્પપૂજા) વાસક્ષેપ પૂજા-ધૂપપૂજા-અને દીપપૂજા, અથવા (કેટલાક આચાર્યોના મતે) પુષ્પ-અક્ષત-ગંધ-ધૂપ-અને દીપ એ પ્રમાણે પણ ૯ પ્રારની પૂજા ગણાય છે, તથા પુષ્પ-અક્ષત-ગંધદીપ-ધૂપ-નૈવેધ–ફળ અને જળ એ પ્રમાણે ૮ ઘરની પૂજા ગણાય છે, ૧ શ્રી રા. વિ. સુ. કૃત બાલાવબોધમાં ગીત નૃત્યને ભાવપૂજામાં ગયું છે, પરંતુ પ્રાચીન ગ્રંથોમાં ગીત નત્યને અપૂજા કહી છે, તથા ધર્મસંગ્રહવૃત્તિમાં અપેક્ષાભેદથી ભાવપૂજામાં અને અપૂજામાં પણુ ગણી છે. ર જળચંદન-પુષ્પ–ધૂપ અને દીપક એ રીતે પણ ૫ પ્રકારી પૂજા ગણાય. ૩ એમાં જળપૂજા પર્યતે કહી છે, પરંતુ જળપૂજા સર્વથી પ્રથમ કરવાની હોય છે, માટે પૂજાનો ક્રમ યથાયોગ્ય જાણો. Page #20 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ ૯ (૫ મું અવસ્થાત્રિકનું સ્વરૂપ,) ૧૫ તથા સર્વ પ્રકારની પૂજા યોગ્ય વસ્તુઓ વડે પૂજા કરવા તે ( ૧૩ ભેદી ૨૧ ભેદી ઇત્યાદિ અનેક પ્રકારની પૂજા) સપચાર પૂજા કહેવાય. અહિં ઉપચાર એટલે સામગ્રી એવો અર્થ જણો, અથવા અંગપૂજાદિ ત્રણે ભેદથી પૂજા કરવી તે પણ સર્વોપચાર પૂજા છે. અથવા એક વિશ્નપશામિકા તે અંગપૂજા કે જેનું ફળ વિનાશક્તિ છે). બીજી અભ્યદય સાધની (તે અગ્રપૂજા કે જેનું ફળ આત્માનો અભ્યદય થવા રૂપ છે તેથી), અને ત્રીજી નિવૃતિકારિણી (જેનું ફળ મોક્ષ છે. તે ભાવપૂજા છે એ રીતે પણ ૩ પ્રકારી પૂજા ( અંગપૂજદિના ફળ રૂપ) ગણાય છે. વિતર-૫ મું અવસ્થાત્રિક કહેવાય છે– भाविज अवत्थतियं, पिंडत्थ पयत्थ रूवरहिअत्तं छउमत्थ केवलितं, सिद्धत्तं चेव तस्सत्थो ॥११॥ શબ્દાર્થ – માવિજ્ઞ = ભાવવી છ૩મી = છદ્મસ્થપણું વાસ્થતિએ = 3 અવસ્થા ત્રિરં= કેવલિપણું fપથ = પિંડસ્થ અવસ્થા નિત્ત = સિદ્ધપણું પચસ્થ = પદસ્થ અવસ્થા વેવ = નિશ્ચય, એ જ ચિત્ત = પાતતિ (અ- તરરર = તે ૩ અવસ્થાને પી) અવસ્થા | | = અર્થ છે, માથાર્થ–પ્રભુની પિંડસ્થ પદસ્થ અને રૂપાતીત એ ૩ અવસ્થા ભાવવી (વિચારવી). તેનો અર્થ એ છે કે-પ્રભુનું છદ્રસ્થપણું કેવલિપણું અને સિદ્ધપણું ભાવવું-વિચારવું ૧૧ મવાર્થ –fvg એટલે તીર્થકર ભગવંતન ( તીર્થ કર પદવી પામ્યા પહેલાં ) છદ્મસ્થ દેહ અથવા જન્મથી ડ્રવ્ય તીર્થકર પણું તેમાં ઘ=રહેલી અવસ્થા તે પહેલ્થ વર એટલે છદ્મસ્થ અવસ્થા ૩ પ્રકારની છે. ૧ જન્મ અવસ્થા, ૨ રાજ્ય અવસ્થા, ૩ શ્રમણ અવસ્થા, આ ત્રણે અવસ્થામાં ભગવંત Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્યવંદન ભાષ્ય. છદ્મસ્થ (અસર્વતીર્થકર પદવી રહિત) હોય છે, માટે એ પિંડસ્થ અવસ્થાનો અર્થ છદ્મસ્થ અવસ્થા કહ્યા છે. તથા શ્વત્ર તીર્થકર પદવી, તે પ્રભુ જ્યારે કેવળજ્ઞાન પામે છે ત્યારેજ પ્રગટ થાય છે, કે જે પરમ પુણ્યવંતી તીર્થંકર પદવીના (તીર્થકર નામકર્મના ઉદયના) પ્રભાવથી ઇન્દ્રો તથા દે આવે છે, સમવસરણ રચાય છે, તે ઉપર બેસીને પ્રભુ દેશના-ઉપદેશ આપે છે, અને દેશના સમાપ્ત થયા બાદ ગણધર પદવીને એગ્ય એવા મુનિઓને ત્રિપદી સંભળાવી ગણધર પદે સ્થાપે છે, અને પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી ચારિત્ર ગ્રહણ કરેલી સાવીઓમાં એક મુખ્ય સાધ્વી, તેમજ દેશવિરતિ ગ્રહણ કરેલ શ્રાવકેમાં એક મુખ્ય શ્રાવક તથા શ્રાવિકાને સ્થાપે છે. એ પ્રમાણે ગણધર તથા સાધુ-સાવી-શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ તેજ તીર્થ, અને તે તીર્થને સ્થાપન કરવાથી પ્રભુ તીર્થકર કહેવાય છે, અને તે કેવળજ્ઞાન પામ્યા બાદ પ્રથમ સમવસરણ વખતે થાય છે, માટે અહિં પદસ્થ એટલે કેવલિપણું એ અર્થ છે, તે કેવલિપણું તીર્થકર પદવી યુકત જાણવું, તેમજ તે પદસ્થપણું નિર્વાણ સમય સુધીનું જાણવું તથા પ્રભુ જ્યારે નિર્વાણ પામી સિદ્ધ થાય છે, ત્યારે રૂપ એટલે શરીર રહેતું નથી, પરન્તુ કેવળ આત્મા જ રહે છે, અને તે આત્મા રૂપ રહિત ( વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત) હોય છે, માટે અહિં ત્રીજી જ કપાતીત અવસ્થા એટલે સિદ્ધ પણું” એવો અર્થ છે. એ પ્રમાણે ૩ અવસ્થાઓનો અર્થ ૧ ચતુર્વિધ સંઘ અથવા તો પહેલા ગણધર એ બને તીર્થ કહેવાય છે, જેથી પહેલા ગણધરની સ્થાપના વડે પણ પ્રભુને તીર્થકર પણું ગણી શકાય. ૨ રૂપ એટલે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ એજ તાત્ત્વિક અર્થ છે. ૩ ૪પ = રૂપથી સતત = રહિત તે રૂપાતીત અવસ્થા. ૪ પ્રશ્નઃ—નામની સમાનતા પ્રમાણે જેમ પિંડસ્થાદિ ધ્યાન ૪ પ્રકારનું છે, તેમ અવસ્થા પણ ૪ પ્રકારની હોવી જોઈએ છતાં ૩ પ્રકારની કહી તે પસ્થ ધ્યાન કેવી રીતે થાય ? ઉત્તર–પ્રભુના પ્રથમ દર્શન વખતેજ રૂપસ્થ ધ્યાન થાય છે (સંઘાચાર વૃત્તિઃ) Page #22 -------------------------------------------------------------------------- ________________ ઢિાર ૧લું (૫મું અવસ્થાત્રિકનું સ્વરૂ૫) ૧૭ કહે, તેની ભાવના પ્રભુની પ્રતિમામાં કેવી રીતે ભાવવી તે આગળની ગાથામાં દર્શાવાશે. તર -પૂર્વ ગાથામાં કહેલી ૩ અવસ્થાઓ (એકજ અવસ્થામાં રહેલ પ્રતિમારુ૫ પ્રભુની) કેવી રીતે ભાવવી? તે આ ગાથામાં દર્શાવે છે – न्हवणच्चगेहिं छउमत्थ-वत्थपडिहारगेहि केवलियं । पलियंकुस्सग्गेहि अ, जिणस्स भाविज सिद्धत्तं ॥१२॥ શબ્દાર્થ:વળવા = સ્નાન અને ચંન્નનાદ = પર્યકાસનઅર્ચા (પૂજા કરનારાઓ વડે વડે અથવા કાઉસ્સગના આદાદ = ૮ પ્રાતિહાર્યો કારવડે વડે માર = ભાવવી જાથાથ–પાષાણના પરિકરમાં રચેલા) સ્નાન ( અભિપેક) કરનારા તથા પૂજા કરનારા દેવને આકાર વડે પ્રભુની છદ્મસ્થ અવસ્થા ભાવવી. તેમજ પરિકરમાં રચેલા ૮ પ્રાતિહા વડે પ્રભુની કેવલી અવસ્થા ભાવવી. અને પ્રભુની પકાસનવાળી આકૃતિવડે અથવા કાઉસ્સગ્નની આકૃતિવડે સિદ્ધત્ત્વ (અપી) અવસ્થા ભાવવી. ૧૨ છે માવાઈ: --પ્રભુની પ્રતિમા જે પરિકરમાં (પઘરમાં) સ્થાપિત હોય. તે (પાષાણના) પરિકરમાં પ્રભુના મસ્તક ઉપર હસ્તિ ઉપર બેઠેલા અને હાથમાં કળશ લઇને જાણે પ્રભુને અભિષેક કરતા હોય તેવા દેના આકાર કેરેલા-ચિતરેલા હોય છે, તે આકારોને ધ્યાનમાં લઈ પ્રભુની ગરજ સાથ ભાવવી. કારણ કે પ્રભુને જન્મ થયે અનેક દેવો અને ૬૪ ઈન્ડે મેરુ પર્વત ઉપર પ્રભુને લઈ જઈ મહાન કળશેમાં અનેક તીર્થોનાં (પવિત્ર જળાશાનાં ) જળ ભરી પ્રભુને જન્માભિષેક કરે છે, તથા એજ પાષાણના પરિકરમાં કરેલા માલધારી દેવોને ધ્યાનમાં લઈ ૧ જળાભિષેક સમયે (સ્નાત્ર સમયે ) જન્માવસ્થા ભાવવી, એમ બાલાવબોધમાં કહ્યું છે તે પણ યોગ્ય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. પ્રભુની "રાષચ અવરથા ભાવવી, કારણકે પ્રભુ નીરાગપણે રાજ્યપદ પણ સ્વીકારે છે, અને પુષ્પમાળા તે રાજભૂષણ છે, પુષ્પમાળા શબ્દથી આભરણે પણ રાજભૂષણ તરીકે જાણવા તથા પ્રતિમાજીનું શીર્ષ (મસ્તક) અને મુખ (=દાઢી મૂછને ભાગ) કેશ રહિત હોય છે, તે ધ્યાનમાં લઈ પ્રભુની અમUT અવસ્થા (મુનિપણાની ભાવના) ભાવવી; કારણ કે પ્રભુ જ્યારે દીક્ષા અંગીકાર કરે છે, ત્યારે પંચમુષ્ટિ લોન્ચ કરી કેશ હિત મસ્તક કરે છે; ત્યારબાદ સંપૂર્ણ ભવ પર્યત લોચ કરતી વખતે જેવા અલ્પ રહ્યા હોય તેવા કેશ આદિ (કેશ-દાદીમૂછ-નખ) હંમેશાં અવસ્થિત રહે છે, પરંતુ વૃદ્ધિ પામતા નથી. એ અવસ્થિતપણું તેજ અહિં કેશનો (કેશવૃદ્ધિનો અભાવ ગણાય છે. એ પ્રમાણે ૩ પ્રકારની રથ અવસ્થા ભાવવી. તથા એજ પાષાણના પરિકર ઉપર કળશધારી દેવની બે બાજુએ કેરેલાં પત્ર પાંદડાંને આકાર તે ૧ અશોકવૃક્ષ, પરિકર ઉપર કેરેલા માલાધર દે વડે ૨ પુષ્પવૃષ્ટિ, પ્રતિમાજીના બે પડખે પરિકરમાં કેરેલા વીણા અને વાંસળી વગાડતા દેવના આકારો વડે ૩ દિવ્યવની પ્રતિમાજીને મસ્તકના પાછળના ભાગમાં રહેલો અને પ્રભુના તેજનો રાશિ સૂચવનાર કિરણેવાળ કાંતિમાન આકાર તે ૪ ભામંડલ, ત્રણ છત્રની ઉપર ભેરી વગાડતા દેવને આકાર તે ૫ દુંદુભિ, બે ચામર વીંજતા બે દેવ આકાર તે ૬ ચામર, ૭ સિંહાસન અને ૮ ત્રણ છત્ર (કે જે પ્રભુના મસ્તક ઉપર પહેલું મોટું છત્ર, પુનઃ તે ઉપર કંઈક ન્હાનું છત્ર, પુન: તે ઉપર વિશેષ ન્હાનું છત્ર તે છત્રાતિછત્ર) એ ૮ પ્રાતિહાર્ય ગણાય છે; પ્રભુના વિહાર વખતે પણ હંમેશાં એ ૮ પ્રાતિહાર્ય તો અવશ્ય સાથેજ રહે છે, તે કારણથી એ કપ્રાતિહાર્યને ધ્યાનમાં લઈ પ્રભુની છેવટી અવસ્થા એટલે તીર્થંકર પદવીની અવસ્થા ભાવવી. ૧ પુષ્પપૂજા તથા અલંકાર ચઢાવતી વખતે રાજ્યવસ્થા ભાવવી એમ બાલાવબોધમાં કહ્યું છે તે પણ યોગ્ય સમજાય છે. * પાષાણનો પરિકર ન હોય તેવા સ્થાને એકાદ પ્રાતિહાર્ય દેખવા માત્રથી અને સર્વથા ન હોય તો ભાવના માત્રથી પણ કેવલી અવસ્થા ભાવી શકાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ ૯ (૫ મું અવસ્થાત્રિકનું સ્વરૂપ) ૧૯ તથા બે જમણી જંઘાઓમાં ડાબો પગ સ્થાપક અને બે ડાબી જંઘામાં જમણે પગ સ્થાપવા તે પર્યકાસન કહેવાય. એ આસને રહીને અથવા કાઉસ્સગ્ગ મુદ્રામાં રહીને તીર્થંકર મોક્ષે ગયા છે, માટે તેવા બંને પ્રકારના આસનવાળી પ્રભુની પ્રતિમા પણ હોય છે, તેથી તે પ્રતિમાજીનું પર્યાસન અને કાઉસ્સગ આસન ધ્યાનમાં લઈ પ્રભુની સિદ્ધત્ત્વ અવસ્થા એટલે પતત (અપી) અવસ્થા ભાવવી. પ્રશ્ન પૂર્વે કહેલા આકારે વડે પ્રભુની તે તે અવસ્થા થાનમાં આવી શકે, પરંતુ તે અવસ્થા સંબંધિ ભાવના શું ભાવવી? ઉત્તર–શ્રીપ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે –“હતિ અ% સ્ત્રીઓ આદિ મહા વૈભવવાળું અને સુખવાળું એવું પણ સામ્રાજ્ય છોડીને જે પ્રભુએ નિઃસંગપણું (શ્રમણપણું) અંગીકાર કર્યું એવા અચિન્ય મહિમાવાળા જગપ્રભુનું દર્શન મહાપુણ્યશાળી છે જ પામી શકે છે. તેમ જ શ્રમણપણામાં જે પ્રભુ શત્રુ મિત્રમાં સમાન બુદ્ધિવાળા, ચાર જ્ઞાનવાળા, તૃણ મણિ તથા સુવર્ણ અને પત્થરમાં સમાન દ્રષ્ટિવાળા, નિયાણા રહિત વિચિત્ર તપશ્ચર્યા કરતા છતા નિઃસંગપણે વિહાર કરતા હતા તે ત્રણ જાતના નાથનું દર્શન ઉત્તમ પુણ્યશાળી જેને જ થાય છે” ઈત્યાદિ ભાવાર્થ પ્રમાણે પ્રભુની છદ્મસ્થ અવસ્થા ભાવવી. તેમજ કેવલિપણાના ગુણ વિચારવાથી કેવલિ અવસ્થાની ભાવના, અને સિદ્ધના ગુણ વિચારવાથી સિદ્ધત્વ ભાવના ગણાય છે. એ પ્રમાણે ૩ અવસ્થાઓની ભાવના પ્રવસારે. વિગેરે શાસ્ત્રાનુસારે દર્શાવી છે. ૧-૨ એ બે અવસ્થાઓ સંબંધિ પણ ર-ર ગાથા પ્રવ સારો માં દર્શાવી છે, પરંતુ અહિં વિસ્તાર થઈ જવાના કારણથી તેનો ભાવાર્થ લખ્યો નથી. વિશેષાર્થીએ ત્યાંથી જાણી લેવો. - ૩ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત બાલાવબોધમાં પ્રભુની જળાભિષેક સમયે બાલ્યાવસ્થા, અને પૂજા આભરણાદિ વખતે રાજ્યાવસ્થા ભાવવાની કહી છે, તે પણ ઉચિત સમજાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, vvvvvvvvvvvvvvv5/* * ૧/wwwwwwww . અવતરણ—હવે ૩ ëિશિએ દ્રષ્ટિ ન રાખવાનું (છઠું ત્રિક) તથા ૩ વાર પદભૂમિ પ્રમાર્જનનું (૭ મું ત્રિક) કહે છે. उठाहोतिरिआणं, तिदिसाण निरिख्खणं चइजहवा । पच्छिम-दाहिण-वामाण जिणमुहन्नत्थदिविजुओ ॥ || શરૂ | શબ્દાર્થ – = ઊર્વેદિશિ (ઉપર) | બાજુ સદ = અદિશિ (નીચે) | કહિ =દક્ષિણ-જમણી બાજુ તિનિri = તિથ્વી દિશિ વીમા = વામ-ડાબી બાજુ ' (આડી) (એ ૩ દિશિ) નો તિવિસા = એ ૩ દિશિઓને ત્યાગ કરવો, નિરિક્ષi = જોવું, જોવાને | નિગમુદ = જિનેશ્વર સન્મુખ = ત્યાગ કરવો જૂથ = (ન્યસ્ત), સ્થાપેલ હવા = અથવા (બીજી રીતે) રિદ્ધિ = દ્રષ્ટિયુક્ત હોય પરમ = પશ્ચિમ-પાછલી | જાથાથ–પ્રભુ સન્મુખ સ્થાપેલી દ્રષ્ટિવાળે જે પુરુષ તેણે ઉપર નીચે અને તિષ્ઠી (= આડી) એ ૩ દિશિ તરફ જવાનો ત્યાગ કરે, અથવા પાછલી જમણી અને ડાબી એ ૩ દિશિઓ તરફ જવાનો પણ ત્યાગ કરવો છે ૧૩ છે તથા ત્રણ વાર પદભૂમિ પ્રમાર્જનાનું ત્રિક ગાથામાં કહ્યું નથી તો પણ અધ્યાહારથી જાણી લેવું માથે–પ્રભુની (જિનેન્દ્ર પ્રતિમાજીની) સન્મુખ ચૈત્યવંદન કરતી વખતે પોતાની દ્રષ્ટિ કેવળ પ્રભુ સન્મુખ જ સ્થિર કરવી, પરન્તુ તે સિવાય બીજી તરફ એટલે ઉપર નીચે કે બાજુની દિશાએ (ચ્છિી દિશાએ ) અથવા પિતાની ડાબી જમણું કે પાછળની દિશામાં પણ જોવું નહિ. અહિં જે કે ચક્ષુ પણ મનની પેઠે સ્વભાવે જ ચપળ હેવાથી સ્થિર રહી શકે નહિં તોપણ બનતા પ્રયત્ન આડુ અવળુ ને જોતાં પ્રભુ સામેજ દ્રષ્ટિ રાખવી, પરતુ ડોક વાળીને તો વિશેષતઃ ને જ જવું, કે ૪ આ ચક્ષુની ચપળતા વિગેરે ભાવાર્થ ચિ. વિ. મહાભાષ્યમાં કહ્યો છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ લે (૬ ઠું દિશિત્યાગ ત્રિક–૭ મું પ્રમાજનાત્રિક.) ૨૧ જેથી તે દિશિમાં રહેલી અથવા આવેલી સી આદિ તરફ દ્રષ્ટિ જતાં ચિત્યવંદનને ઉપયોગ બદલાઈ મનની મલિનતા થાય. એ પ્રમાણે ત્રણ પ્રષ્ટિના ત્યાગનું ૬ ઠું ત્રિક કહ્યું, તથા ચૈત્યવંદન ભૂમિ ઉપર બેસીને તેમજ 'ઉભા રહીને પણ કરવાનું હોય છે, તેથી જે સ્થાને ચૈત્યવંદન કરવા બેસીએ તે સ્થાને કેઈ ત્રસ જંતુ ન હણાય તે કારણથી પ્રથમ તે ભૂમિને વસ્ત્રાદિથી પ્રમાઈ (વાળી) ને સ્વચ્છ જંતુરહિત કરવી, ત્યાર બાદ ચૈત્યવંદન કરવા બેસવું. ત્યાં ગૃહસ્થ પૈષધવત રહિત હોય તો પિતાના ઉત્તરાસંગને (પૂજા કરતી વખતે રાખવા ચોગ્ય ખેસના) છેડાથી પ્રભા, પિષધધારી શ્રાવક ચરલાથી પ્રમાજે, અને શ્રી મુનિ મહારાજ એઘાથી ભૂમિ પ્રમાર્જન કરે, શ્રીજિનેન્દ્રમાનુસારી સર્વ ધર્મક્રિયાઓ યતન (જીવની જયણા) પૂર્વક જ હોય છે, જ્યાં જયણ નહિ ત્યાં ઘમક્રિયા પણ નહિ, અવતા–હવે ચૈત્યવંદન કરતી વખતે ઉપયોગ કયાં રાખે? તે સંબંધિ ૮ મું આલંબન ત્રિક, અને કઈ મુદ્રાએ (આકૃતિએ) ચૈત્યવંદન કરવું? તે સંબંધિ ૯મું મુવાત્રિક કહે છે – वन्नतियं वन्नत्था-लंबणमालंबणं तु पडिमाई। નોન-નિ-મુલુમુદ્દામે મુતિઘં ૨૪ | | શબ્દાર્થ – ઉન્નતિય = વર્ણ ત્રિક આ પ્રમાણે નિr = જિનમુદ્રા વ = વર્ણાલંબન મુત્તકુત્તા = મુક્તાશક્તિ મુદ્રા સચ્ચાવ = અર્થાલંબન મુદ્દા = મુદ્રાના પદમા ( f) = પ્રતિમાદિ | મેઘUT = એ ૩ ભેદવડે આલંબન | કુતિયં = મુદ્રાવિક છે નાગ = ગ મુદ્રા ૧ નમુત્થણે આદિ સૂત્રે બેસીને કહેવાય છે, અને ઇરિયાવહિ આદિ સૂત્રે ઉભા રહીને કહેવાય છે. માટે ચૈત્યવંદન વખતે બેસવાનું તેમજ ઉભા રહેવાનું પણ હોય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, માથે–વર્ણાલંબન અર્થાલંબન, અને પ્રતિમાદિ આલંબન એ ૩ આલંબન જાણવાં, અને યોગમુદ્રા, જિનમુદ્રા, તથા મુક્તાશુક્તિ મુદ્રા એ ૩ ભેદ વડે મુકાત્રિક જાણવું છે ૧૪ માવાર્થ-ચૈત્યવંદન સૂત્રોના અક્ષરે અતિસ્પષ્ટ, શુદ્ધ, સ્વર તથા વ્યંજનના ભેદ સહિત (ભેદ સમજાય તેમ), પદચછેદ જાદા પડે (શબ્દો છૂટા છૂટા સમજાય) તેવી રીતે, તથા સંપદાઓ (વિસામા) પણ સમજી શકાય તેમ અને ઉચિત વનિ પૂર્વક (બહું મોટા સ્વરે નહિ તેમ બહુ મંદ નહિ એવી રીતે) બોલવા તે વરંવન અથવા મૂત્રારંવન. તથા તે ચૈત્યવંદન સૂત્રોના અર્થ પણ સૂત્રો બોલતી વખતે પોતાના જ્ઞાનને અનુસારે વિચારવા તે અથર્જવન, તથા દંડકસૂત્રેના અર્થમાં આવતા વિચારતા) ભાવ અરિહંતાદિકનું પણ સ્મરણ કરવું, તેમજ જેની આગળ વંદના કરવાનો પ્રારંભ કર્યો છે તે પ્રતિમાદિક પણ સ્મૃતિ બહાર ન થવા જોઈએ (અર્થાત ભાવ અરિહંતાદિ અને સ્થાપના અરિહંતમાં પણ ઉપયોગ રાખ) તે તિમારિ સારંવન જાણવું. એ પ્રમાણે વર્ણાદિત્રિક અથવા આલંબનત્રિક કહ્યું, તથા ૩ મુદ્રાઓનું સ્વરૂપ તે આગળ ગાથાથીજ દર્શાવાય છે, એ ૩ મુકાઓમાં પહેલી યોગમુદ્રા અને ત્રીજી મુક્તા શુક્તિ મુદ્રા એ બે હસ્તમુદ્રા છે, અને બીજી જિનમુક તે પાદ (પગની) મુદા છે. ૧ આ ત્રિકના ભેદનાં વર્ણઅર્થ આલંબન એ પણ ૩ નામ છે. ત્યાં આલંબન એટલે પ્રતિમાદિક એવો અર્થ થાય છે. જેથી આ ત્રિકનું નામ વર્જીવિત્ર છે, તે પણ મૂળ ગાથામાં પહેલો “ આલંબણુ” શબ્દ વર્ણ—અર્થ સાથે સંબંધવાળા હોવાથી “ આલંબન ત્રિક ” કહેવામાં વિરોધ નથી. ૨ અહિં પ્રશ્ન થાય કે વર્ણમાં અર્થમાં અને પ્રતિમામાં તેમજ ક્રિયામાં. મુદ્રામાં ઈત્યાદિમાં સર્વત્ર એકસાથે અનેક ઉપયોગ કેવી રીતે ઘટે ? કારણ કે એક સમયમાં કેવલિ ભગવતેને પણ બે ઉપયોગ હોતા નથી. તે સમાધાન તરીકે જાણવું કે–ચિત્તની શીઘ્ર ગતિ હોવાથી વર્ણથી અર્થમાં અર્થથી વર્ણમાં ઈત્યાદિ રીતે ભિન્ન ભિન્ન વખતે ભિન્ન ભિન્ન ઉપ Page #28 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ લું. (૯મું મુકાત્રિકનું સ્વરૂપ) ૨૩ અવતર-પૂવ ગાથામાં કહેલી ૩ મુકામાંની પહેલી મુદ્દા કેવી રીતે થાય? તે આ ગાથામાં દર્શાવે છે – अन्नुन्नंतरि अंगुलि-कोसागारेहिं दोहिं हत्थेहिं । पिहोवरि कुप्परसं-ठिएहिं तह जोगमुद्दत्ति ॥ १५ ॥ શબ્દાર્થ:-- અજંતર = પરસ્પર અંતરિત પિટ્ટોરિ = પેટ ઉપર સંકુટિ = અંગુલીવડે | કુવર = કેણી કાર્દિ = કમળના ડોડા- સંદિof = સ્થાપવા વડે કારે કરેલા કામુ = યોગમુદ્રા વાર્દ દુર્દ = બે હાથ વડે | ત્તિ = તિ, એ પ્રમાણે તે માથાથ:–આંગળીઓને પરસ્પર અંતરિત (૨ આંગળી વચ્ચે ૧ આંગળી આવે એવી રીતે) કરવાથી કમળના ડોડાના આકારે થયેલા બે હાથ વડે અને તેવા આકારવાળા બને હાથની (કાંડાથી કેણુ સુધી બને હાથ ભેગા કરીને) બને કોણીને પેટ ઉપર સ્થાપવા વડે યોગમુદ્રા થાય છે. જે ૧૫ છે ભાવાર્થ-આ યોગમુદ્રામાં બે હથેલીઓને કમળના ડોડાને આકારે ભેગી મેળવી ડાબા હાથની આંગળીઓ જમણા હાથની આંગળીઓમાં એવી રીતે અંતરિત કરવી (ભરાવવી) કે જેથી ડાબે અંગુઠે જમણા અંગુઠાની હામ જોડાયેલું રહે ત્યાર પછી ડાબી પહેલી આંગળી જમણી ૧ લી ૨ જી આંગળીની નીચે (પછી) આવે, તથા કાંડાથી કણી સુધીનો ભાગ પણ તે વખતે કમળની નાળ (દાંડા) ની પેઠે યથાયોગ્ય સાથે રાખવો, અને તે પ્રમાણે સંયુક્ત અથવા અસંયુક્ત બને કેણુઓ પેટ યોગ હોવા છતાં પણ જેમ બળતું ઉમાડીયું ગોળ ચક્રાવાથી શીઘ્ર ફેરવતાં જવાલા છેદ દેખાતો નથી તેમ ઉપયોગ ભેદ પણ જણાતો નથી. માટે તે રીતે ત્રણેમાં ઉપયોગ રાંખો, પણ તેથી ભિન્ન ઉપયોગ ન રાખો એ તાત્પર્ય છે. [ ઇતિ તૃતીય પંચાલકે છિન્નજવાલાષ્ટાન્તઃ]. ૧ બે કાણુઓને સંયુક્ત કે અસંયુક્ત રાખવી તે સંબંધિ સ્પષ્ટ અક્ષરો દેખાતો નથી, તો પણ બન્ને રીતે અનુચિતપણું ન સમજવું. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. ઉપર (અથવા નાભિ ઉપર) સ્થાપવી, અને હથેળીઓને રચેલે કેશાકાર કિંચિત નમાવેલા મસ્કતથી કિંચિત દૂર રાખોઆ મુદ્રા ઉભા રહેતી વખતે અને બેઠાં પણ કરવાની હોય છે, તથા આ મુદ્દાને ઉપયોગ ક્યા સૂત્રે વખતે કરવાનું હોય છે, તે આગળ ૧૮ મી ગાથામાં દર્શાવાશે. અહિં શેર એટલે બે હાથને સંયોગ વિશેષ અથવા પેગ એટલે સમાધિ તેની મુખ્યતાવાળી જે મુદ્દા તે મુદ્રા વિનવિશેષને દૂર કરવામાં સમર્થ છે. (અતિ તૃતિયપંચાશક વૃત્તિઃ) અવતરણ–આ ગાથામાં બીજી જિનમુદ્રા કેવી રીતે થાય તે દર્શાવે છે – चत्तारि अंगुलाई, पुरओ ऊणाई जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ॥ १६॥ | શબ્દાર્થ:– વારિ = ચાર | Tચાઇ = બે પગની પુરો = આગળ ૩૪ = ઉત્સર્ગ, છે, અંતર, $ = ઊણ, જૂન Fા = આ, તે = જે મુકામાં કુળ = વળી પfછમ = પાછળ નિગમુદ્દા = જીનમુદ્રા નાથાર્થ –જે મુકામાં બે પગને આગળ ભાગ ચાર અંગુલ અંતરવાળે રહે, અને પાછલો ભાગ તેથી (ચાર - ગુલથી) કંઈક એછા-પૂન અંતરવાળો રહે તે નિમુદ્દા ગણાય છે. જે ૧૬ છે માવાર્થ-કાઉસ્સગ વિગેરેમાં ઉભા રહેતી વખતે ભૂમિ ઉપર બે પગ એવી રીતે સ્થાપવા–રાખવા કે જેથી અંગુલીએ તરફના બે આગલા ભાગ એક બીજાથી પરસ્પર ૪ અંગુલ દૂર રહે, અને પાછળનો ભાગ એટલે બે એડીઓ પરસ્પર ચાર અંગેલથી કંઇક જૈન દૂર રહે, એવા પ્રકારને પદવિન્યાસ (બે પગનું સ્થાપન ) તે વિનમુદ્રા કહેવાય, અહિં નિજ ( = કાઉ Page #30 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ લુ, (૯ મું મુવાત્રિનું સ્વરૂપ.) ર૫ સગ્ન કરતા એવા ) જિનેશ્વરોની જે મુદ્દા તે જિનમુકા, અથવા જિન એટલે (વિનોને ) જીતનારી જે મુદ્દા તે જિનમુદ્રા એવો શબ્દાર્થ છે, અવતા-આ ગાળામાં (ત્રીજી) મુક્તાશુક્તિ મુદ્રા કેવી રીતે થાય? તે દર્શાવાય છે– मुत्तासुत्ती मुद्दा, जत्थ समा दोवि गम्भिआ हत्था । ते पुण निलाडदेसे, लग्गा अन्ने अलग्गत्ति ॥१७॥ શબ્દાર્થ:= જે મુકામાં | નિત્યાર = ભાલ, કપાળ સમા = સરખા ર () વ = બને પણ = સ્થાને દિમા = ગર્ભિત, મધ્યમાં ૩ = અન્ય આચાર્યો ઉન્નત. , જાથાર્થ-જે મુદ્રામાં બન્ને હાથ સમ-સરખા અને ગર્ભિત (=મધ્યમાં ઉન્નત ) રાખ્યા હોય અને તેવા બન્ને હાથને પાળ સ્થાને લગાડયા હોય તે મુક્તાશુક્તિ મુદ્રા કહેવાય, અહિં અન્ય –બીજા આચાર્યો કહે છે કે–પાળસ્થાને ન લગાડવા લા માવાઈ:--મુ એટલે મોતીનું શુત્તિ = ઉત્પત્તિ સ્થાન જે છીએ તેના આકાર સરખી મુદ્રા તે gigવત મુદ્રા કહેવાય. એ મુકામાં બન્ને હાથને (બે હથેલીને) સમ એટલે અંગુલિએને પરસ્પર અંતરિત કર્યા વિના રાખવાના હોય છે, પણ ગમુદ્રામાં કહેલી અન્યાન્તરિત અંગુલીઓની પેઠે વિષમ રાખવા નહિ, તેમજ તે સમ સ્થિતિમાં રાખેલા બન્ને હાથને પુન: ગર્ભિત કરવા એટલે બને હથેલીઓ અંદરથી પિલાણવાળી રહે તેવી રીતે કાચબાની પીઠની પેઠે મધ્યભાગમાં ઉન્નત –ઉંચી રાખવી. પરન્તુ ચિપટાયલી ન રાખવી, એ પ્રમાણે બે હાથને સમ અને ગર્ભિત એ બે સ્થિતિવાળા કરીને કપાળે અડાડવા અહિં કેટલાક આચાર્યો કહે છે કેબે હાથે કપાળે ન અડાડવા પરન્તુ કપાળની સન્મુખ-હામા ઉંચા રાખવા તે મુક્તાશુક્તિ મુદ્રા કહેવાય. (એ વિશેષ તફાવત છે. ) Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, * * * અવતર–આ ગાથામાં કઈ મુકાવડે કયાં સૂત્ર કહેવાય? તે કહે છે– पंचंगो पणिवाओ, थय (थुइ) पाढो होइ जोगमुदाए। वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ॥१८॥ શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. નાથાર્થ–પંચાંગી મુદ્રાવડે પ્રણિપાત (નમસ્કાર અથવા ખમાસમણી થાય છે, સ્તવપાઠ (નમુત્થણે આદિ) ગમુદ્રા વડે થાય છે, જિનમુકાવડે વંદનસૂત્ર (અરિહંત ચેઈયાણું આદિ) કહેવાય છે, અને મુક્તાશુક્તિ મુકાવડે પ્રણિધાન સૂત્ર તે જયવીઅરાય આદિ કહેવાય છે કે ૧૮ છે ભાવાર્થ –નમુત્થણની પહેલાં અને પર્યતે “નમુથુકું ? અને વંદામિ પદ બોલતી વખતે જે નમસ્કાર થાય છે, તે નમસ્કાર પણ પ્રણિપાત સૂત્ર (નમુથુકું) સંબંધિ હોવાથી પ્રણિપાત કહેવાય છે, અને તે આદિ અન્તને નમસ્કાર પંચાંગી મુદ્રાવડે કરો, અહિં મૂળ મુદ્રા ૩ હોવા છતાં આ પંચાંગી મુદા ઉત્તરમુદ્રા તરીકે હેવાથી સંખ્યા ભેદને વિરોધ ન ગણ, અથવા પ્રણિપાત એટલે ખમાસમણ પણ પંચાંગી મુદ્રાવડે દેવાય છે. અને સ્તવપાઠ (નમુત્થણું બેસીને કહેવાનું હેવાથી) ગમુદ્રા (રૂપ એકજ હસ્તમુદ્રા) વડે કહેવાય છે. તથા અરિહંત ચે–તસ્સ ઉ–અન્નથ્થ-૫ દંડક સૂત્ર (લોગસ્સ આદિ પ સૂત્ર) ઈરિયાવહિયં થાય જોડા એ સર્વ હસ્તની યોગ મુદ્રા અને પગની જિનભદ્રા એ બે મુકાયુક્ત કહેવાં, અને પ્રણિધાન સૂત્ર જે જયવીરાય વિગેરે તે હસ્તની મુક્તાશુક્તિ મુદ્રા તથા ૧ આ પંચાંગ પ્રણિપાત તે ખમાસમણ રૂપ કહેવાય છે તે નહિ. * એ સંબંધિ વિશેષ ચર્ચા ભાષ્યની અવચૂરિ, પંચાલકજી, તથા પ્રવ૦ સારો વૃત્તિ આદિથી જાણવી. ૨ ઈયપથિકીના તથા સ્તુતિઓના આંતરામાં કાર્યોત્સર્ગ કરતી વખતે તે હાથની કાયોત્સર્ગ મુદ્દાજ રાખવાની હોય છે, કે જે પ્રસિદ્ધ છે. ૩ શ્રી ધર્મસંગ્રહવૃત્તિ વિગેરે. Page #32 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ લું. ( ૯મું મુદ્દાત્રિકનું સ્વરૂપ ) ૨૦ *પગની જિનમુદ્રા યુક્ત કહેવાય છે. તથા જાવતિ ચેઇ૦ તેમજ જાવ તકેવિસાહૂ એ એ સૂત્ર પણ જો કે પ્રણિધાન સૂત્ર છે તેપણ એસીને કહેવાય છે, અને નમ્રુત્યુણની સાથે કહેવાનાં હાય છે, માટે તે એની મુદ્રા નમ્રુત્યુણ તુલ્ય યોગમુદ્રા પ્રચલિત છે તે પણ મુક્તાણુક્તિ વડે પ્રણિધાન સૂત્ર કહેવાં અનુચિત `નથી. અહિં શક્રસ્તવમાં હસ્તની યોગમુદ્રા તેમજ પાદનું પર્યંકાસન અથવા ડાળે! જાનુ ઉભેા રાખી જમણા જાનુ ભૂમિએ સ્થાપવા રુપ અંગ વિન્યાસ (આકાર) કહ્યા છે, તે સંબંધમાં ચર્ચા ઘણી છે, તેાપણ તે અન્ને વિન્યાસ પણ વિનયસ્વરૂપ હોવાથી વિસવાદ તરીકે જાણવા નહિ', એમ કહ્યું છે. (ઈતિ પોંચાશક વિગેરે.) પુન: ચાલુ પ્રવૃત્તિમાં જે બન્ને જાનુને ભૂમિ ઉપર સ્થાપન કરવામાં આવે છે તે પણ વિનયરૂપ હાવાથી ઉચિત છે. અવતર્ળ—-પૂર્વ ગાથામાં મુક્તાશક્તિ મુદ્રાવર્ડ પ્રણિધાન સૂત્ર ભણવાનુ કહ્યું તે પ્રણિધાન સૂત્ર કયું? તે દર્શાવે છે, અથવા ક્રમ પ્રમાણે ૧૦ મું પ્રણિધાન ત્રિક કહેવાનું બાકી રહ્યું છે તે પણ આ ગાથામાં દર્શાવાય છે. -- पणिहाणतियं चेइअ - मुणिवंदण - पत्थणासरूवं वा । મળ--વય--ાણસ, સેસતિયસ્થોય પયવ્રુત્તિ ॥૬॥ શબ્દા:— પત્થાનવં = પ્રાર્થના સ્વરૂપ પત્ત = એકત્વ, એકાગ્રતા સેન્દ્રતિય = પ્રદક્ષિણાત્રિક અને પ્રમાઈ નત્રિક એ એ ત્રિક સત્યો = ( તે બે ત્રિકનેા ) અર્થ યદુ ત્તિ ( કૃતિ ) =પ્રગટ છે * બેસીને જયવીઅરાય કહેવાના હેાય ત્યારે પગની જિનમુદ્રા નહિ પરન્તુ ચૈત્યવંદન પ્રસંગે થતી મુદ્રાયુક્ત કહેવાના હેાય છે. ૧ કારણ કે શ્રી સંઘાચારની (ચૈ॰ મહાભાષ્યની) ૮૩૫ મી ગાથામાં નળસેચíળદાળ, વો મુત્તમુત્તીર્ એ વચનથી જાતિ ચે॰ સૂત્ર પણ મુક્તાણુક્તિમુત્રાવડે સ્પષ્ટ કહ્યું છે અને જયવીઅરાય માટે તેા ઘણા પાડ મળી આવે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, \/\/\/\ /\/\/\/\/\/\/\, જાથાર્થ ચિત્યવંદન સ્વરૂ૫(એટલે જાવંતીયાઈ સૂત્ર) મુનિવંદન સ્વરૂપ (જાવંતકવિસાતું સૂત્ર), અને પ્રાર્થના સ્વ૫(જયવીરાય સૂત્ર) એ ૩ સૂત્ર તે (પ્રણિધાનત્રિક) છે, અથવા સર્વત્ર મનની વચનની અને કાયાની એ ત્રણની એકાગ્રતા તે પ્રણિધાનત્રિક છે. તથા આ ભાષ્યની ગાથાઓમાં નહિ કહેલાં બાકીનાં પ્રદક્ષિણાત્રિક અને પ્રમાર્જનાત્રિક એ ૨ ત્રિકનો અર્થ પ્રગટ-સ્પષ્ટ જ છે કે ૧૯ છે માથે –-ગાથાર્થવત, પરન્તુ વિશેષ એજ કે– જાવંતિ ચેયાઈ સૂત્રમાં ત્રણે લોકમાં વર્તતાં ચને નમસ્કાર હોવાથી ચૈત્યવંદનસૂત્ર કહેવાય છે, જાવંતકેવિસાહ” સૂત્રમાં અઢી દ્વીપમાં વર્તતા સર્વ સાધુઓને નમસ્કાર કરેલું હોવાથી તે મુનિચંદનસૂત્ર કહેવાય છે, અને જયવીરાય સૂત્રમાં ભવ વૈરાગ્ય, માર્ગાનુરિયણું, ઈષ્ટફળસિદ્ધિ, લેકવિરૂદ્ધનો ત્યાગ, ગુરૂજનની પૂજા, પરોપકાર કરણ, સદગુરૂને ચેગ અને ભવ પર્યન્ત તે સદ્દગુરૂના વચનની સેવા અને ભભવ પ્રભુના ચરણની સેવા એ ૯ વસ્તુ વીતરાગ પ્રભુ પાસે માગેલી હોવાથી પ્રાર્થનાસૂત્ર ગણાય છે. એમાં ત્રીજું પ્રણિધાન ચેત્યવંદનાને અને અવશ્ય કરવા યોગ્ય કહ્યું છે. તે તિ ૨૦ ત્રિરચ ાથ દ્વાર મામ્ | અવતર-પૂર્વે દશ ત્રિકનું સ્વરૂપ દર્શાવ્યા બાદ હવે આ ગાથામાં અલ્પર્ધિક શ્રાવકને માટે એ પ્રકારના અભિગમ (નું ૨ જુ દ્વાર) દર્શાવે છે– सच्चित्तदवमुज्झण-मच्चित्तमणुज्झणं मणेगत्तं । इगसाडि उत्तरासं-गु अंजली सिरसि जिणदिद्वे | || ૨૦ | * એ ત્રણે સૂત્ર પણિધાનસૂત્ર છે, તોપણ મુક્તાશક્તિ મુરાવડે તો વિશેષતઃ વીરાય સૂત્ર સંબંધિ જેટલા પાઠ છે તેટલા એ બે પ્રણિધાન માટે વિશેષ દેખાતા નથી, તોપણ ત્રણે સૂત્રમાં એ મુદ્રા સાચવવી અનુચિત નથી. કારણકે સંઘાચારની ૮૩૫ મી ગાથામાં જાવંતિ ચેમાટે મુક્તાશુક્તિ મુદ્રા સ્પષ્ટ કહી છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨ . (પાંચ અભિગમનું સ્વરૂપ, ) ૨૯ શબ્દાર્થ વિજ્ઞવૅ = સચિત્ત દ્રવ્યોનો ઉત્તરાખંજુ = ઉત્તરીય વસ્ત્ર, ૩sur = ત્યાગ વિત્ત મgશ્વ = અચિત્તને સંગદિ= બે હાથ જોડવા અત્યાગ | સિર = મસ્તકે લગાડવા, મr uત્ત = મનની એકાગ્રતા | નિr = જિનેશ્વરને HIT = અખંડ વસવિશેષ દેખતાં જ માથાર્થ –પિતાની પાસેનાં પિતાને સુંઘવાનાં ફુલ અથવા પહેરેલી ફલની માળા આદિ સચિત્ત દ્રવ્ય છોડીને ચેત્યમાં પ્રવેશ કરો. તે પહેલો અભિગમ. પહેરેલાં આભરણ વસ્ત્ર નાણું આદિ છોડવાં તે ૨ જે ભિગમ મનની એકાગ્રતા રાખવી તે ૩ જે અભિગમ. બન્ને છેડે દશીઓવાળું અને વચ્ચે ન સાંધેલું અખંડ ઉત્તરાસંગ (બેસ) રાખવું તે ૪ થે અભિગમ અને પ્રભુને દેખતાંજ નમો નિuri કહી અંજલિપૂર્વક મસ્તકે પ્રણામ કરે તે ૫ મે અભિગમ, આ પાંચે અભિગમ શ્રીજિનેન્દ્ર પ્રભુ પાસે જતાં સાચવવા. (આ ૫ અભિગમ વિશેષતઃ અલ્પદ્ધિવાળા શ્રાવકને અંગે કહ્યું છે. ) તે પોતાને ખાવાની પીવાની અને સુંઘવાની ચીજો અચિત્ત હોય તોપણ પ્રભુની દ્રષ્ટિએ ન પડે તેમ ચૈત્યબહાર છોડીને પ્રવેશ કર, અને જે દિગત થઈ હોય તો તે ચીજે પિતાના ઉપયોગમાં લઈ શકાય નહિ, એવી પણ પ્રાચીન આચરણ પ્રભુને વિનય સાચવવા ૫ છે. ર છે કે આ વિધિ અંગપૂજા તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરનાર માટે છે, છતાં બીજા પુરુષે પણ પાઘડી અને ખેસ સહિત જ પ્રભુ પાસે જવું. નહિતર પ્રભુ પ્રત્યેને અવિનય ગણાય. પુનઃ પૂજા વખતે પુરુષે ૨ વસ્ત્ર અને સ્ત્રીએ જઘન્યથી ૩ વસ્ત્ર રાખવાં, અને અંગપૂજા તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદન વખતે ખેસ અવશ્ય રાખવો. ૩ સ્ત્રીઓએ અંજલિ જોડી મસ્તક નમાવવું પણ અંજલિ સહ હાથ ઉંચા કરી મસ્તકે લગાડવા નહિં તે પ્રથમ ૮ મી ગાથાના અર્થ પ્રસંગે કહેવાઈ ગયું છે, તેમજ સ્ત્રીઓ વસ્ત્રાવૃત્ત અંગવાળી જ હોય. માટે સ્ત્રીઓને –પ મા અભિગમનો યથાયોગ્ય નિષેધ કહ્યો છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. अवतरण- -આ ગાથામાં બીજી રીતે પાંચ પ્રકારના અભિગમ મહર્ધિક ( રાજા વિગેરે) તે અંગે દર્શાવે છે— इय पंचविहाभिगमो, अहवा मुच्चंति रायचिन्हाई | खग्गं छत्तोवाणह, मउडं चमरे अ पंचमए ॥ २१ ॥ શબ્દાઃ—— ૩૦ રૂચ = એ ( પૂર્વે કહેલા ) વિદ્યામિનમો = ૫ પ્રકારના અભિગમ છે. અહવા = અથવા, બીજી રીતે મુજ્યંતિ = મૂકે, છેડે રાચિન્હારૂં = રાજચિન્હો વર્ગ = ખડ્ગ છત્ત = ત્ર વાળદ = ઉપાનહ, માજડી મગરું = મુકુટ સમરે = ચામર પંચમ= = પાંચમું ગાથાર્થ:—એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહેલા ૫ પ્રકારનો અભિગમ જાણવા, અથવા બીજી રીતે રાજા હોય તેા ખડ્ગછત્ર-મેાજડી- મુકુટ અને ચામર એ ૫ રાજચિન્હો છેડીને ચૈત્યમાં પ્રવેશ કરે તે પણ ૫ પ્રકારના અભિગમ જાણવા ારા માવાર્થ:—અહિં દર્શન કરવા આવનાર રાજા હેાય તા રાજાએ ૫ રાજચન્હો છેડીને જ ચૈત્યમાં પ્રવેશ કરવા. કારણકે ત્રણ ભુવનના રાળ દેવાધિદેવ શ્રાજિનેન્દ્રપ્રભુ આગળ પેાતાનુ રાજાપણુ દર્શાવવું તે અત્યંત અવિનય છે, પ્રભુ પાસે તે સેવક ભાવ જ દર્શાવવાના હેાય છે. પ્રભુના સેવક બનવું તે પણ પરમ ભાગ્ય હાય તાજ અને. ॥ કૃત્તિ અમિયમપંચતં દ્વિતીય દ્વારમ્ ॥ * અહિં મુકુટ એટલે શિરેાવેષ્ટન ઉપર રાજચન્હ તરીકે જે - ગાવાળા ( કલગીવાળા ) તાજ પહેરાય છે તે જાણવા, પરન્તુ શિરવેશન નહિં, કારણકે ઉઘાડા મસ્તકે પ્રભુ પાસે જવાય નહિં. ૧ રાજા વગેરે ઋદ્ધિવાન શ્રાવકેાએ પેાતાની દ્ધિ અનુસાર મેટા આડંબરપૂર્વક પરિવાર સહિત પ્રભુને વંદન કરવા જવું, જેથી અનેક જીવેાને પ્રભુ પ્રત્યે ભક્તિરાગ જાગતાં તેએ સમ્યક્ત્વાદિ લાભ પામે. આડંબર એ ધર્મ પામવાનું મહાન્ નિમિત્ત છે, અને તે સર્વને અનુભવ સિદ્ધ છે. જેએ Page #36 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩-૪ થું. (બે દિશિ-ત્રણ અવગ્રહનું સ્વરૂપ.) ૩૧ Jવતર –આ ગાથામાં બે દિશિનું ૩ જું દ્વાર અને ૩ અવગ્રહરૂપ ૪ થું દ્વાર દર્શાવે છે. वंदंति जिणे दाहिण-दिसिट्ठिया पुरुस वामदिसि નારા नव कर जहन्न सट्ठी--कर जि? मज्झुग्गहो सेसो | | ૨૨ | શબ્દાર્થ – ક્રિયા = રહીને રહ્યા હતા સ = ૬૦ હાથી વારિરિ = ડાબી બાજુ વિદૃ = ઉત્કૃષ્ટ સર = હાથ મા ૩ = મધ્યમ અવગ્રહ - નાથાર્થ –શ્રી જિનેશ્વરની દક્ષિણ દિશાએ (જમણી બાજુ) રહીને પુરુષ વંદના કરે, અને ડાબી દિશામાં રહીને સ્ત્રીઓ વંદના કરે છે એ બે દિશિનું ત્રીજું દ્વાર કહ્યું છે તથા પ્રભુથી જઘન્ય અવગ્રહ (ચૈત્યવંદન કરવા માટે બેસવાનું છેટું) ૮ હાથ અને ઉત્કૃષ્ટ અવગ્રહ ૬૦ હાથ રાખ, શેષ સર્વે અવગ્રહ (૯ થી અધિક અને ૬૦ થી ન્યૂન તે સર્વ) મધ્યમ અવગ્રહ જાણવા. છે ઇતિ અવગ્રહદ્વાર છે માવાર્થ ત્રીજા દ્વારને ભાવાર્થ સુગમ છે, / ત તીર્થ બ્રિટિશ-દાર છે અને ૪ થા દ્વારમાં ચૈત્યવંદન કરતી વખતે આડંબરને ડોળ કહી વખેડી કાઢે છે, તે બિચારા આડંબર વસ્તુનેજ ઓળખી શકતા નથી. તથા પ્રથમ કહેલા અ૫ધિક સંબંધિ પણ પાંચ અભિગમ અહિં યથાયોગ્ય અનુગતજ જાણુંવા. ૧ ધર્મની પ્રધાનતા પુરૂષને અંગે હોવાથી અથવા ધર્મમાં પુરુષની પ્રધાનતા હોવાથી એજ વિધિ ઉચિત છે. ૨ આ અવગ્રહ તે ગભારાથી બહાર બેસવા સંબંધિ જાગુ, કારણ કે ગભારામાં તો અંગપૂજા માટે જ જવાનું અને બેસવાનું હોય છે, પરંતુ ત્યાં બેસી ચૈિત્યવંદન થાય નહિ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ર શ્રી ચૈત્યવન ભાષ્ય. પ્રભુથી કેટલે દૂર બેસવું તે દર્શાવ્યું, એમાં દેહરાસર ઘણુ ન્હાનું હાય તેા ૯ હાથથી પણ ન્યૂન અવગ્રહ થાય છે, તે કારણથીજ બીજા આચાર્યાએ ૦ા-૧-૨-૩-૯-૧૦-૧૫-૧૭–૩૦૪૦૫૦-૬૦ હાથ, એમ ૧૨ પ્રકારના પણ અવગ્રહ કહ્યા છે, અર્થાત્ પ્રભુને પેાતાના ઉચ્છવાસાદિ ન લાગે ( =ન સ્પર્શે ) તે પ્રમાણે વવું, " કૃતિ ચતુર્થ અવપ્રકારમ્ | યતા——હવે આ ગાથામાં ૩ પ્રકારની ચૈત્યવંદનાનુ પાંચમું દ્વાર કહેવાયછે नमुक्कारेण जहन्ना, चिड़वंदण मज्झ दंडथुइजुअला । पणदंड थुइचउक्कग-थय पणिहाणेहिं उक्कोसा || २३ ॥ શબ્દા नमुक्कारेण = નમસ્કાર વડે નહન્નાવિદ્ =જઘન્ય ચત્યવંદના મા = ઃ મધ્યમ ચૈત્યવંદના दंड = દંડક અને पदंड थुइचउक्कग = પાંચ દંડક ૪ થાય થય = સ્તવ, સ્તવન. पणिहाणेहिं = ૩ પ્રણિધાન = = थुइ સ્તુતિના, થાયના. નુઞજા = યુગલ (એ) વાર્તા સૂત્રવડે ગોતા = ઉત્કૃષ્ટ ચૈત્યવંદના ગાથાર્થ-એક નમસ્કાર વડે જઘન્ય ચૈત્યવંદના થાય છે, દંડક અને સ્તુતિના યુગલવડે મધ્યમ ચૈત્યવંદના થાય છે, અને (૫) દંડક—(૪) થાય—સ્તવન તથા ત્રણ પ્રણિધાન સૂત્રવડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. ૫ ૨૩ ૫ માવાર્થ:-—અહિં નમસ્કાર વડે ” એટલે અંજલિબદ્ધ પ્રણામ માત્ર વડે, અથવા નોળિા ઇત્યાદિ એક પુરુષ નમસ્કાર વડે, અથવા ૧ શ્લોક વડે, અથવા (૧૦૯ સુધીના ) ઘણા ક્લાકે વડે, અથવા ૧ નમ્રુત્યુણ રૂપ નમસ્કાર વડે એમ ૧ બીજા કોઈપણ સૂત્ર વિના કેવળ નમ્રુત્યુણ વડે ઇન્દ્રાદિ દેવા ચૈત્યવંદના ત્યાં રહ્યા છતા કરે છે, તે વિધિ મનુષ્ય માટે પ્રચલિત નથી, Page #38 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૫ મું (૩ પ્રકારની ચૈત્યવંદના ). ૩૩ પાચે રીતિએ નયન્ય ચૈત્યવંદ્રના થાય છે. વર્તમાનમાં પણ એ પ્રકારથી જઘન્ચ ચૈત્યવના થાય છે. તથા દંડ એટલે *અરિહંત ચૈઇચાણ કે જે ૫ દંડકમાંને ચૈત્યસ્તવ દંડક છે તે, અને શુરૂ એટલે ( અન્નત્થ !હી ૧ નવકારના કાઉસ્સગ્ગ કરી પાર્યા પછી કહેવાતી ) એક થાય, એ સહા એટલે એ વાળી મધ્યમ ચૈત્યવંદના છે. એ માર્ંતુ શુક્ સુસજા પદને એક અર્થ કહ્યા, અને એ પદ્મના બીજો અર્થ આ પ્રમાણે— 'जुअला ” એ યુદ્ધ ક્રૂડ અને શુઇ એ મને સાથે જોડવાથી અર્થ એ થાય છે કે—એ દંડક અને એ સ્તુતિ વડે મધ્યમ ચૈત્યવંદના થાય છે. ત્યાં શક્રસ્તવ અને ચૈત્યસ્તવ એ છે ક ગણવા, અને અવ સ્તુતિ તથા ધ્રુવ સ્તુતિ એ બે સ્તુતિ જાણવી. તેમાં ભિન્ન ભિન્ન તીર્થંકર અથવા ચૈત્ય સબંધિ જે પહેલી થાય તે અશ્રુવ સ્તુતિ, અને ત્યારમાદ “ લાગસ ઉજ્જોયગરે ” ઇત્યાદિ ૨૪ પ્રભુના નામની સ્તવનાના ઉચ્ચારવાળી તે ધ્રુવ સ્તુતિ, એ પ્રમાણે ૨ દંડક અને ર્સ્તુતિવર્ઝ મધ્યમ ચૈત્યવંદના જાણવી. પરન્તુ દ્રૌપદીએ તેવી વંદના કરેલી સંભળાય છે, તેમજ ચૈમહાભાષ્ય વિગેરેમાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદન સંબંધિ પ્રથમ ઈરિયાવહિ પડિક્કમતા પહેલાં કેવળ નમ્રુત્યુર્ણની ચૈત્યવંદના ક! છે, પરન્તુ વર્તમાન સમયે ચાલુ આચરણામાં એ વિધિ પ્રવર્તતા નથી. * અહિં કેવળ અરિહંત ચૈઇયાણું રુપ ૧ દંડક ગણ્યા છે તે પણ ઉપલક્ષણથી તે પહેલાં અવશ્ય કહેવાતું નમુન્થુણં સૂત્ર પણ ગ્રહણ કરવું, કારણ કે નમ્રુત્યુણ કહ્યા વિના અરિહંતચેઈ કહેવાતું નથી. ( અવરિ ભાવાર્થ: ) ૧ પહેલા અર્થમાં શક્રસ્તવની મુખ્યતા ન હતી પરન્તુ અરિહંત ચે ની મુખ્યતા હતી, અને આ બીજા અર્થમાં એ બન્નેની મુખ્યતા ગણી છે, તેથી વિધિ ો કે સરખે! થાય છે, પરન્તુ સ્તુતિ ૨ કહેવાથી જ આ અર્થ જુદા પડે છે. ૨ પહેલી થાય કહ્યા બાદ જે લેાગસ્સ કહી ચૈત્ય૦ સંપૂર્ણ કરાય છે. તે લેાગસ્સ અહિં ધ્રુવસ્તુતિરુપે ગણેલી છે, કારણ કે કે!ઇપણ વખતે લે!ગર Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, પુનઃ ધ વંટ થઈ જુવા 2’ એ પદને ત્રીજો અર્થ આ પ્રમાણે–રંદ એટલે નમુત્થણું–અરિહંત ચેવલેગરૂ–પુખરવરદી–અને સિદ્ધાણું એ ૫(મળીને ૧) દંડક, તથા સિદ્ધાતની સંજ્ઞા પ્રમાણે ૪ થેયને ૧ જેડે તે શુ ગુમસ્ટ એટલે સ્તુતિ યુગલ અર્થાત ૨ સ્તુતિ, એ પ્રમાણે ૪ થાયના ૧ જોડાવાળું ચૈત્યવંદન તે મધ્યમ ચિત્યવંદન ગણાય છે. એ પ્રમાણે ત્રણ રીતે જ મમ વિંદ્રના જાણવી. તથા નમુત્થણું આદિ (પાંચ) દંડક અથવા (પાંચ) નમુત્થણું અને સ્તુતિના ચતુક્વડે (એટલે સિદ્ધાન્તની પરિભાષા પ્રમાણે બોલવામાં ૨૪ તીર્થકરનાં નામ તેનાં તેજ આવે છે, માટે લોગસ્સ એ ધ્રુવસ્તુતિ છે. પ્રચલિત વિધિ પ્રમાણે છે કે પહેલી થઈ કહ્યા બાદ પર્યતે લોગસ્સ કહેવામાં આવતો નથી, પરંતુ આગળ ટિપ્પણુમાં દર્શાવાતી ૯ પ્રકારની ચૈિત્યવંદનામાં પ બે પ્રકાર પર્યન્ત લોગસ્સ કહેવાની વિધિવાળો છે. ૧ જો કે દંડક અહિં ૫ કહ્યા છે તો પણ એ પાંચે દંડક મળીને ૧ દંડક ગણવો, જેથી આ ત્રીજા અર્થમાં દંડક ૧ અને સ્તુતિ ૨ એવો અર્થ કરવાનો છે. કારણ કે ગુરુ પદ “ થઈ ” ની સાથે જ સંબંધવાળું છે, તેથી દંડક ૧ જ ગણું, ૨ ચાર થયમાં પહેલી ૩ થાયને વિષે ક્રમશઃ અધિકૃત જિનાદિકને વંદના કરાતી હોવાથી એ ત્રણે થેયની ૧ ચંદ્રની સ્તુતિ ગણવી, અને ચોથી સુરસ્મરણની થાય તે ૧ અનુરાતિ સ્તુતિ ગણાય છે, માટે એ પ્રમાણે ચાર થયને પણ ૨ સ્તુતિ ગણવામાં આવે છે, તે સિદ્ધાન્ત પરિભાષા ( સિદ્ધાન્ત સંસા ) જાણવી. ૨૯ વર્તમાનમાં દહેરાસરમાં દરરોજ જે ૧ થયવાળું ચૈિત્યવંદન કરવામાં આવે છે તે જો કે સ્તવન અને પ્રણિધાન સહિત છે તે પણ કહેલા પહેલા પ્રકારવાળા મધ્યમ ચૈત્યવંદનામાં અંતર્ગત સંભવે છે, અને ચામાસી દેવવંદનમાં ૧૦ પ્રભુનાં દેવવંદન પહેલા પ્રકારમાં અને પાંચ પ્રભુ નાં દેવવંદન ત્રીજા પ્રકારમાં અંતર્ગત સંભવે છે. બીજા પ્રકારનું મધ્યમ ચિ. સઢીમાં પ્રચલિત દેખાતું નથી, કારણ કે પહેલી થાય બાદ લોગસ્સ કહીને ચિત્યવંદન સમાપ્તિ થતી નથી માટે, પછી તત્ત્વ શ્રી બહુશ્રુતગમ્ય. ૩ ઈતિ ભાષ્યાવચૂરિઃ ૪ તૃતીય પંચાશકવૃત્તિ, તથા પ્રવર સારો વૃત્તિ આદિ. Page #40 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૫ મું (૩ પ્રકારની ચૈત્યવંદના) ૪ સ્તુતિ, પરન્તુ રૂઢ ગણત્રી પ્રમાણે ૮ થેય વડે . તેમજ સ્તવન-તથા જાવંતિ ચેર–જાવંતકવિ-અને જયવીઅરાય (એ ૩ પ્રણિધાન સૂત્ર) વડે ૩૪ ત્યવંતા થાય છે. તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદનામાં સૂત્રને કમ યથાયોગ્ય દેવવંદનવિધિવાળી આજ પ્રકરણની ૬૨ મી ગાથામાં અને તેના ભાવાર્થમાં કહેવાશે, અહિં તે દરેક ચિત્યવંદનામાં મુખ્ય મુખ્ય સૂત્રનાં જ નામ સૂચના માત્રથી દર્શાવેલાં છે, જેથી એટલાં જ સૂત્ર હોય એમ ન જાણવું માટે દરેક ચિત્યવંદનના સૂત્રોને ક્રમ યથાયોગ્ય સંપ્રદાયથી જાણવો. એ પ્રમાણે આ જઘન્યાદિ ચિત્યવંદનાના જુદા જુદા ૧૮ પ્રકાર પણ છે તે ગ્રન્થાન્તરથી જાણવા અને વર્તમાન કાળમાં તો પૂર્વાચાર્યની પરંપરા પ્રમાણે જે સ્થાને જે પ્રકાર (ચિત્યવંદના વિધિ) ચાલતું હોય તેજ પ્રકાર-વિધિ આદરવા યોગ્ય છે. * આ ઉત્કૃષ્ટ ચૈિત્યવંદના વર્તમાનમાં પૌષધાદિમાં કરાતાં ત્રિકાળ દેવવંદન વિગેરે અનેક પ્રસંગે થાય છે તે પ્રસિદ્ધ છે. ( ૧ ચિત્યવંદનના ૯ પ્રકાર સંક્ષેપમાં આ પ્રમાણે–એક નમસ્કાર માત્ર વડે ૧ વઘાઘન્ય, યથા શક્તિ ૧૦૮ સુધીના અનેક નમસ્કાર વડે ૨ મધ્યમઝઘચ, નમસ્કાર સહિત ૧ નમુત્થણે વડે રૂ કન્ય. ઇરિયાવ–નમસ્કાર–નમુ –અરિહંતચે–અને ૧ થઈ વડે વન્ય માધ્યમ, ઇરિયા–નમસ્કાર–નમુ-અરિહંત-૧થઇ-અને લોગસ્સ સંપૂર્ણ રૂપ ૧ સ્તુતિ (ત્રનામસ્તુતિ) વડે, અથવા નમસ્કાર–નમુવ-અરિહંતચે બેવાર તેમજ પૂર્વોક્ત બે સ્તુતિ વડે પણ મધ્યમમધ્યમ. ઇરિયા -નમસ્કાર–અને નમુથી પુખરવરદી પછીની ત્રીજી થાય કહીને સિદ્ધાની પહેલી ૩ ગાથા રૂ૫ ૩ સ્તુતિ કહેવા વડે ૩ મધ્યમ. ચાલુ પદ્ધતિ પ્રમાણે ઇરિયા સહિત ૪ થેયનું દેવવંદન કરી નમુ-જાવંતિચેવ-જાવંત કે –સ્તવન અને જયવીઅ વડે ૭ જાન્યો, આઠ યના દેવવંદન વડે ૮ મધ્યમોણ, અને એજ ૮ થેયના દેવવંદન ઊપરાન્ત નમુ –એ જાતિસ્તવન–અને જયવી વડે ષ્ટ વિયવંદના થાય છે. ( ઇતિ સંઘા, તથા ચતુર્થ સ્તુતિ નિર્ણય) એ ૯ વંદનામાં ૩ ઉત્કૃષ્ટવંદના શ્રાવકે અવશ્ય પ્રતિદિન છે અથવા ક વાર કરવી, અને શેષ ૬ વંદના સાધુ અને શ્રાવકે ચિત્યપરિપાટી આદિ વખતે દેહરાસરની સંખ્યા તથા સમય વિગેરે વિચારીને કરવી; એમ કહ્યું છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, વતિ -અન્ય આચાર્યોના મતે બીજી રીતે પણ ૩ પ્રકારની ચેત્યવંદના છે, તે કહે છે – अन्ने बिति इगेणं, सकथएणं जहन्न वंदणया। तदुगतिगेण मज्झा, उक्कोसा चउहि पंचहि वा ॥२४॥ | શબ્દાર્થ – ગ = બીજા આચાર્યો | તત્તિળ = તે ૨-૩ વડે બ્રિતિ = કહે છે કે (= ૨ તથા ૩ કસ્તવ સંદીપ = શકસ્તવ (નમુન | વડે ). ©૦) વડે માથાર્થ –બીજા આચાર્યો કહે છે કે—૧ શકસ્તવ વડે જઘન્યવંદના, ૨ તથા ૩ શકસ્તવડે મધ્યમ વંદના, અને ૪ અથવા ૫ શકસ્તવ વડે ઉત્કૃષ્ટ વંદના થાય છે કે ૨૪ . માવાર્થ –અન્ય આચાર્યોને અભિપ્રાય એ છે કે-–દેવ વંદનની જે વિધિમાં નમુત્થણું ૧ વાર આવે તે જઘન્ય, એ * “ શક્ર ” એટલે સૌધર્મેન્દ્ર. તે જે સૂત્રવડે “સ્તવ ” સ્તવના કરે છે તે શકસ્તવ, અર્થાત્ જન્માદિ કલ્યાણક પ્રસંગે ઈન્દ્રાસન ચળાયમાન થતાં જ્યારે સૌધર્મેન્દ્ર પ્રભુનો જન્મ જાણે કે તુર્ત ઇન્દ્રાસન પરથી ઉતરી – પગલાં પ્રભુની દિશા સન્મુખ આવી યોગમુદ્રા સહિત નમુથુનું સૂત્ર બોલીને જ પ્રભુની સ્તુતિ ત્યાં સુધર્માસભામાં જ કરે છે. માટે નમુક સૂત્ર “ શક્ર સ્તવ” કહેવાય છે. - ૧ ઉદાહરણ તરીકે જેમ વર્તમાનકાળમાં ખમા –ત્ય૦-જંકિંચિ– નમુક–જાવતિ –જાવંત-સ્તવન–જયવી – અરિહંતચે-અન્નત્થ-કાઉસ્સગ્ગ -૧ થેય, એટલા સૂત્રથી ચૈત્યવંદન થાય છે તેમાં નમુત્થણું ૧ વાર આવે છે, માટે એ જઘન્ય ચૈત્યવંદના જાણવી. અથવા ચેમાસી દેવવંદન વખતે ૧૯ જિનેશ્વરના ચૈત્યવંદનનો ક્રમ તે પ્રત્યેક જઘન્ય ચૈત્યવંદના. ઈત્યાદિ. સ્થાને જુદી જુદી વિધિ પ્રમાણે આ જઘન્ય ત્યવંદના ૧ નમુત્થણું વાળી આવે છે, ૨ જેમ વર્તમાનમાં દેવસિક પ્રતિક્રમણના પ્રારંભે અથવા રાત્રિ પ્રતિ માં પર્યન્ત (૬ આવશ્યક થયા બાદ) કરવામાં આવે છે, કે જેમાં ચિત્યવંદનના પ્રારંભમાં અને પર્યત એમ બે વાર નમુત્થણું આવે છે તે. Page #42 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૬-૭ મું (પ્રણિપાત અને નમસ્કાર). ૩૭ વાર અથધા ૩ વાર આવે તે મધ્યમ અને ૧૪ અથવા ૫ વાર આવે તે ઉત્કૃષ્ટ ચિત્યવંદન જાણવું, તિ પંચમ ત્રિવિધ જૈ જં૦ વિતર-હવે આ ગાળામાં ૬ હું પ્રણિપાત દ્વાર, તથા ૯ મું નમસ્કાર દ્વાર કહે છે – पणिवाओ पंचंगो, दोजाण करदुगुत्तमंगं च । सुमहत्थ नमुक्कारा, इग दुग तिगजाव अट्ठसयं ॥२५॥ શબ્દાર્થ – 1 = બે હાથે નવ = સુધી ઉત્તi = ઉત્તમાંગ. મસ્તક કરાં = ૧૦૮ મુમદલ્થ = ઘણા મોટા અર્થવાળા જાથાર્થ –અહિં પ્રણિપાત (એટલે કાયિક નમસ્કાર) તે પાંચ અંગ પૂર્વક જાણ. ત્યાં ૨ જાનુ ૨ હાથ અને ૧ મસ્તક એ ૫ અંગે જાણવાં તથા અતિ મોટા અર્થવાળા ૧-૨-૩ થાવત ૧૦૮ સુધીના (વાચિક) નમસ્કાર પ્રભુ આગળ કહેવા મારા મીવાર્થ–સુગમ છે. વિશેષ એજ કે આ પંચાંગ પ્રણિપાત તે પાંચ અંગને ભૂમિએ લગાડવા રૂપ છે, અને તે “ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજાએ નિસિહિઆએ મર્થીએ વંદામિ એ ખમાસમણ સૂત્ર કહેતી વખતે જાણ | તિ નિપાતા પદમ્ II તથા ૧ થી ૧૦૮ નમસ્કાર તે પ્રભુના ગુણોની પ્રશંસા રૂપ ગંભીર અને પ્રશસ્ત (શ્રેષ્ઠ) અર્થવાળા - ૧ એક થયડામાં પ્રથમ બે નમુત્થણું આવી ગયા બાદ પુનઃ પતે નમૃત્યુનું કહેવાથી. ર બે થયોડાનાં દેવવંદનમાં પ્રથમ ત્રણ નમુત્થણું આવી ગયા બાદ પુનઃ પર્યત નમુત્થણ કહેવાથી ૪ નમુસ્કુર્ણ થાય છે. ' ૩ પાંચ નમુત્થણની ઉત્કૃષ્ટ દેવવંદના તે વર્તમાનમાં પણ પ્રસિદ્ધજ છે. આ પાંચ પ્રકાર તો ચાલુ વર્તમાનકાળની પદ્ધતિના કહ્યા, પરંતુ શાસ્ત્ર પાઠના અનુસાર પ્રાચીન પદ્ધતિની ચિત્યવંદનામાં ૧-૨-૩-૪-૫ નમુણું ના પ્રકાર ચિત્ય, મહાભાષ્યથી જાણવા. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. પૂર્વના મહા કવિઓએ (શ્રી સિદ્ધસેન દિવાકર સરખા સમથ મહર્ષિઓએ) બનાવેલા શ્લોક જાણવા, પરન્તુ ઝૂંગાર રસ વિગેરેથી ગર્ભિત અનુચિત અર્થવાળા શ્લેક ન બોલવા / તિ सप्तमं नमस्कारद्वारम् ॥ વેતર-હવે આ બે ગાથાઓમાં ચૈત્યવંદન સૂત્રોના ૧૯૪૭ અક્ષર સંબંધિ ૮ મું દ્વાર કહેવાય છે – अडसँहि अhवीसा, नवनउयसथं च दुसयसैगँनउआ। दोगुणतीस दुसेट्टी,दुसोले अडनउँअसय दुर्वन्नेसयं २६ इय नवकारखमासमण-इरिय--सक्कत्थयाइ दंडेसु। पणिहाणेसु अ अदुरुत्त-वन्न सोलसयसीयाला ॥२७॥ | શબ્દાર્થ: ગાથા ૨૬ મીને ગાથાના પદો ઉપર લખેલા આંકડા પ્રમાણે સુગમ છે. | શબ્દાર્થ: ગાથા ર૭ મીને ચ = એ ૯ અંકસ્થાને | વંસુ = ( શકસ્તવાદિ ૫) રિજ = ઈરિયાવહિ સૂત્ર દંડક સૂત્રોમાં સEસ્થળ૬ = શકસ્તવાદિ પાંચ પનિહાળr=૩પ્રણિધાનસૂત્રોમાં દુત્તન્ન = બીજીવાર નહિ ઉચ્ચરેલા વર્ણ નાથાર્થ–સૂત્રના જે વર્ષે એકવાર ગણાઈ ગયા હોય તે વણેને બીજીવાર તેજ સૂત્ર બોલવા છતાં ન ગણુએ તે તેવી ૧ જેમ અન્યદર્શનીઓ પિતાના દેવની સ્તુતિ આ પ્રમાણે કરે છે કે–“દયાનાનિમીજીનામુર્તિ ઈત્યાદિ એટલે સમાધિ સમયે જેનું નેત્ર ધ્યાનથી મીંચાયેલું છે, બીજું પાર્વતીનાં નિતંબ દેખવામાં સ્થિર થયું છે, અને ત્રીજું નેત્ર કામદેવ ઉપરના ક્રોધાગ્નિથી પ્રદીપ્ત થયેલું છે, એ પ્રમાણે (સમાધિમાં પણ) ભિન્ન ભિન્ન રસમાં નિમગ્ન થયેલ ત્રણ નેત્રવાળા ભોળાશંભુ તમારું રક્ષણ કરે.” આવા પ્રકારના અનેક નમસ્કાર અન્ય દર્શનીય ગ્રંથમાં છે તેવા લજજાકારક અને અગલિક નમસ્કાર જીનેન્દ્ર ભગવંતને ન હોય, કારણ કે એવા દુર્ગુણો વીતરાગ પ્રભુમાં હોયજ નહિ. Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૮ મું (૧૬૪૭ વર્ણ). ૩૯ ગણત્રી પ્રમાણે નવકારના ૬૮ વર્ણ છે, ખમાસમણના ૨૮ વર્ણ, ઈરિયાવહિના ૧૦૦ વર્ણ, શકસ્તવના (નમુત્થણુના) ૨૯૭ વર્ણ, ચૈત્યસ્તવના (અરિ૦ ચેઈટ ના) રર૯ વર્ણ નામસ્તવના (લેગ સના) ર૬૦ વર્ણ, શ્રુતસ્તવના (પુખરવર દીના) ૨૧૬ વર્ણ, સિદ્ધસ્તવન (સિદ્ધાણં બુદ્ધાણના) ૧૯૮ વર્ણ, ત્રણ પ્રણિધાનના (જાવંતિ ચેઇટ-જાવંતકવિ-જયવીરાયના) ૧૫૨ વર્ણ, એ બીજીવાર નહિ ઉચ્ચારેલા-ગણેલા (= અદ્વિરુક્ત) વર્ણ ૧૬૪૭ થાય છે પરદારહા (આ બે ગાથાને મિશ્ર અર્થ છે). માવા –સુગમ છે. વિશેષ એજ કે-અહિં નવકાર તે પંચ મહામંગલ સૂત્ર “હવઈ મંગલં સુધી. ખમાસમણુ તે છોભ વંદન સૂવ. ઇરિયાવહિ તે પ્રતિક્રમણ શ્રુતસ્કંધ “ઈચ્છામિ પડિકમિઉ" થી "ામિકાઉસ્સગ્ન સુધી (અન્નથ્થ૦ નહિ). નમુભુ તે શકસ્તવ અથવા પ્રણિપાત દંડક કહેવાય છે, અને તે અહિ બે તિવિહેણ વંદામિર સુધી જાણવું, ચૈત્યસ્તવ દંડક તે અરિહંત ચેઇ૦ થી ૩અશ્વત્થ ઉસસિએણું સંપૂર્ણ સુધી જાણ. લોગસ્સ તે નામસ્તવ કહેવાય અને તે બસવ્વલાએ એ ૪ અક્ષર સહિત જાણવો, પુખરવરદી તે શ્રુતસ્તવ “સુઅસ્સે ભગવઓ એ ૭ અક્ષર સહિત જાણો. સિદ્ધાણં બુદ્વાણું તે સિદ્ધસ્તવ કહેવાય, અને તેના ૧૯૮ અક્ષર “સમ્મક્રિિ સમાહિગાણું” સુધીના ગણવા, અને ત્રણ પ્રણિધાન સૂત્રમાં જાવંતિચેક-જાવંત કેવિટ-અને જયવીરાયમાં આભવમખેડા ૧ “હોઇ મંગલં” એ મતાન્તર પાઠથી ૬૭ અક્ષર થાય તે ઈષ્ટ નથી. ર અન્નત્થ એ કાર્યોત્સર્ગ દંડક (ચૈત્યસ્તવ) માં ગણાશે. કે આ પાઠમાં “ઉર્ફએણ” ને બદલે “ઉઇએણું” પાઠ કેટલાક આચાર્યો કહે છે, તેઓના મતે ૨૩૦ અક્ષર પણ (ત્યસ્તવના) થાય, જેથી ૧૬૪૭ ના સ્થાને ૧૬૪૮ અને ૨૩૮૪ ના સ્થાને ૨૩૮૯ અક્ષર થાય, એમ અવસૂરિમાં કહ્યું છે. ૪ નમુથુણંથી સિદ્ધારા સુધીના ૫ દંડકમાં ૧૨૦૦ અદ્વિરુક્ત અક્ષર થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી ચિત્યવંદન ભાષ્ય, સુધીની બે ગાથાજ ગણવી. એ પ્રમાણે ૯ સૂત્રોના વર્ણ ૧૧૬૪૭ થાય છે, વિતરણ–આ ગાથામાં ૧૮૧ પદનું ૮ મું દ્વાર કહે છે– नव-बत्तीस-तितीसा, तिचत्त-अडवीस-सोल वीस पया मंगल-इरिया-सकत्थयाश्सुं एगसीइसयं ॥ २८॥ શબ્દાર્થ:સુગમ છે– જાથાર્થ-મંગલ (નવકાર) સૂનાં ૯પદ છે, દરિયાવહીનાં ૩૨ પદ છે, શકસ્તવનાં ૩૩, ચેત્યસ્તવનાં ૪૩, નામસ્તવનાં ૨૮, શ્રુતસ્તવનાં ૧૬, અને સિદ્ધસ્તવનાં ૨૦ પદ છે. એ પ્રમાણે સર્વ ૧૮૧ પદ છે. ર૮ (અહિં ૭ સૂજ ગણ્યાં છે). માવાર્થ-પૂર્વે અક્ષરની ગણત્રીમાં કહ્યા પ્રમાણેજ પદની ગણત્રી તે તે અક્ષર સુધીની કરી છે એમ અહિં ન જાણવું, પરન્તુ કેટલાંક સૂત્રમાં તો ભિન્ન રીતે પણ પદ ગણત્રી કરી છે, તે આ પ્રમાણે-નવકાર સંપૂર્ણ, ઇરિયાવહીમાં “કામિકાઉસ્સગ્ગ સુધી, નમુત્થણમાં “અભયાણું” સુધી, ચેત્યસ્તવમાં સંપૂર્ણ અજથ્થ સુધી, લેગસ્ટમાં “મમ દિનુ સુધી, પુખરવરદીમાં સંપૂર્ણ ૪ ગાથા સુધી, સિદ્ધાણં૦ માં સંપૂર્ણ ૫ ગાથા સુધી (વૈયાવચ્ચ૦આદિ નહિ), એ પ્રમાણે વર્ણની ગણત્રીથી ભિન્ન રીતે ૧૮૧ પદની ગણત્રી કરી છે. આ ભિન્ન ગણત્રી પ્રાય: સંપદાઓને અનુસરીને કરેલી છે, જેથી સંપદાઓ અને પદની ગણત્રી એક સરખી રીતે છે, અને વર્ણની ગણત્રી ભિન્ન રીતે છે, - ૧ ભાષ્યની અવસૂરિમાં કહ્યું છે કે-વારંવાર બોલાતાં અન્નચ્છ સૂત્રોના વર્ણ સહિત ૨૩૮૪ અથવા “ઈએણું” પાઠથી ૨૩૮૯ અક્ષર થાય છે, અને (તેમાં પર્યન્ત) બીજીવાર બેલાતા નમુસ્કુર્ણના ર૯૭ અક્ષર ઉમેરતાં ૨૬૮૧ અને ઉઈએણું પાઠ પ્રમાણે ૨૬૮૬ અક્ષર થાય છે. શેષ સ્તુતિ અને સ્તોત્રાદિકના અક્ષરોની નિયત સંખ્યા ન હોવાથી તેના વર્ણ ગણત્રીમાં ગણાતા નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૯-૧૦ ૩ (૧૮૧ ૫–૮૭ સંપદા). ૪૧ પુન: અહિં` પદ તે એક શબ્દનું પણ હોય છે, અને ઘણા શબ્દાનું પણ હોય છે, કારણ કે વિવક્ષિત અની સમાપ્તિ થાય ત્યાં સુધીમાં એક અથવા અનેક શબ્દોનું વાક્ય તે પદ ગણાય છે માટે. તથા સભ્યલાએ-મુઅસ ભગવઓ-વેયાવચ્ચગરાણ–સતિગરાણ-સમ્મિિર્ષં સમાહિગરાણ —એ પાંચ પદેાના વણ જો કે પાતપોતાના દંડકોમાં ગણ્યા છે,પરન્તુ એ પાંચની સ’પદાએ ગણી નથી તે કારણથી પદની ગણત્રી પણ કરી નથી, માટે એ પાંચ પદ ૧૮૧ પદ્મથી ઉપરાન્ત જાણવાં. તેમજ ઈચ્છામિ ખમા૦-૩ પ્રાણિધાન સૂત્ર અને “જે આ અઇયા સિદ્ધા” એ ગાથાનાં ૪ પદ એ સર્વ પદમાં અને સંપદામાં અન્તત થતાં નથી. કોઇપણ કારણ વિચારીને શ્રી પૂર્વચાર્યાએ એ સૂત્રેા તથા ગાથા વિગેરેના વ ગણ્યા છે, પરન્તુ પદ તથા સ`પદાઓ ગણેલ નથી એમ ભાષ્યની અવરમાં કહ્યું છે. હ ગવતર્Ī--પૂર્વ ગાથામાં જે ૭ ચૈત્યવંદન સૂત્રોનાં પદ કહ્યાં તેજ ૭ સૂત્રાની સપા આ ગાથામાં કહેવાય છેअट्ठट्ठनवट्ठय अट्ठवीस सोलस य वीस वीसामा । कमसो मंगल इरिया सक्कथयाईसु सगनउई ॥ २९ ॥ શબ્દા : મુગમ છે. થાર્થ:—અનુક્રમે નવકારની ૮, રિયાવહીની ૮, શક્રસ્તવાદિકની એટલે શક્રસ્તવની ૯, ચૈત્યસ્તવ (અરિહંત ચેકચાણ) ની ૮, લેગસ્સની ૨૮, શ્રુતસ્તવ (પુખ્ખરવરદી)ની ૧૬, અને સિદ્ધાણ ંની ૨૦ એ પ્રમાણે સર્વમળી ૯૯ સંપદા થાય છે. ૫ ૨૯ ૫ માત્રાર્થ:—આ સંપદાઆની ( એટલે મહાપદની અથવા વિસામાની) ગણત્રી પણ પદ્મને અનુસરીને છે, જેથી જેવાં જેનાં પદ્મ ગણ્યાં નથી તેની સપા પણ ગણી નથી. જેથી ઇચ્છામિખ મા૦ સૂત્ર- જેએ અયા” ની ૧ ગાથા-અને સવ્વલાએ ઇત્યાદિની સંપદાઓ પણ અહિં ગણી નથી. અહિં સંપદાનુંપ્રયાજન તે તે સ્થાને વિશ્રામ કરવા માટે છે. તથા જ્યાં જ્યાં ૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી ચૈત્યવંદન ભાષ્ય, ચરણવાળી અકેક ગાથા હોય ત્યાં ( નવકારને ચૂલિકાલેક વજીને) સર્વસ્થાને ૧ ચરણનું ૧ પદ અને ૧ સંપદા ગણાય છે વિતરણ–-હવે એ સાતે સૂત્રોમાં પ્રત્યેકમાં વર્ણ પદ અને. સંપદાની સંખ્યા દર્શાવવા માટે પ્રથમ આ ગાથામાં નવકારના વર્ણ પદ અને સંપદા ત્રણે ભેગી કહે છે – वन्नट्ठसट्टि नवपय, नवकारे अट्ठ संपया तत्थ। .. सगसंपय पयतुला, सतरकर अट्ठमी दुपया ॥३०॥ - શબ્દાર્થ –-સુગમ છે. , નાથાર્થ –નવકારને વિષે વર્ણ (અક્ષર) ૬૮ છે, પદ ૯. છે, અને સંપદા ૮ છે. તેમાં હું સંપદા ૭ યુદ પ્રમાણે જાણવી. અને ૮ મી સંપદા ૧૭ અક્ષરવાળી ૨ પદની જાણવી. ૩૦ માવાર્થ-નવકારમાં પાંચ પદના ૭-૫-૭-૭-૯મળી ૩૫ અક્ષર છે. તે દરેક પદની એકેક સંપદા ગણતાં પ સંપદા, અને ચૂલિકા ક્લોક્ના ૪ પદ તથા ૩૩ અક્ષર છે, તેમાં પહેલાં ૨ પદની (બે ચરણની) ૧ સંપદા ગણવી. નવકાર સૂત્રની ઉપધાન ક્રિયામાં "એ ૮ સંપદા ભણવા માટે દરેક સંપદાનું એકેક આયંબિલ કરીને ભણી શકાય છે, એ ઉત્સર્ગ (ઉત્કૃષ્ટ ) વિધિ છે. અહિં ચલિકાલેક અનુષ્યપ છંદને છે, અને અનુષ્ય, શ્લોક ૩ર અક્ષરને હોય છે, છતાં આ લેકમાં ૩૩ અક્ષર લેવાથી પણ દબંગ ન વિચાર, પુનઃ કેટલાક આચાર્યો નવરથમ સુપર છઠ્ઠી એટલે ૮મી સંપદા “પઢમં હવઈ મંગલં ” એ ૯ અક્ષરની અને ૧ પદની દહી સંપદા એસપંચ થી “પણાસણે” સુધીનાં ૨ પદની અને ૧૬ અક્ષરની કહે છે. ૧ કયા સૂત્રમાં, કઈ કઈ સંપદા, કયાંથી કયાં સુધીની ગણવી તે, તથા સંપદાઓનાં વિશેષનામ પણ આગળ ૩ર થી ૩૮ સુધીની ગાથામાં કહેવાશે. ૨ એ “અનુટુમ્” છંદના સ્વલ્પવાળા હોવાથી છંદભંગ ન ગણવે. (અવચૂરિ) અહિં “હવઈ ને સ્થાને કેટલા આચાર્ય “હોઈ ” કહે છે. પરતુ બહુમતે “હવઈ” પાઠ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૯-૧૦ મું (૧૮૧ પદ-૯૭ સંપદા). ૪૩ વિતરણ-હવે આ ગાથામાં ખમાસમણુ તથા દરિયાવહિ એ બે સૂત્રના અક્ષર વિગેરે કહે છે – पणिवाय अरकराई, अट्ठावीसं तहा य इरियाए। . नवनउयमरकरसयं, दुतीसपय संपया अट्ठ ॥ ३१॥ શબ્દાર્થ–સુગમ છે, નાથાથઃ–પ્રણિપાત એટલે ખમાસમણના ૨૮ અક્ષર છે, તથા રિયાવહિયંમાં ૧૯ અક્ષર ૩૨ ૫૨ અને ૮ સંપદા છે. ભાવાર્થ –સુગમ છે. પરન્તુ વિશેષ એજ કે ઈરિયાવહિ સૂત્ર તસ્ય ઉત્તરિ સહિત ગણાય છે. માટે છfમ રિમિકે થી નિઘાયદાઇ તામિકક્ષ સુધીના વર્ણ પદ અને સંપદા ગણવી. કેટલાક આચાર્યો તæ fમછામિ તુરં સુધીનાજ ૧૫૦ અક્ષર ગણે છે. તથા ખમાર સૂત્રની સંપદા અને પદની ગણત્રી કરી નથી તે કારણે તે ૨૯ મી ગાથાના અર્થમાં કહેવાઈ ગયું છે. અવતર–હવે દરિયાવહિયં સૂત્રની ૮ સંપદાની પ્રત્યેની પદસંખ્યા તથા આદિપદ કહે છે કે જેથી પર્યન્ત પદ પણ સુખે સમજી શકાય છે, તે આ પ્રમાણે– दुग दुग ग चउ इग पण, इगार छगइरिय संपयाइपया। इच्छा इरि गम पाणा,जे मे एगिदि अभि तस्स ॥३२॥ | શબ્દાર્થ –ગાથાર્થને અનુસારે. માથાર્થ –(ઈરિયાવહિની સંપદામાં પ્રત્યેકમાં અનુક્રમે)૨-૨૧-૪-૧-૫-૧૧-૬ પદ છે અને પ્રત્યેક સંપદામાં પ્રથમ પદ અનુક્રમે इच्छामि-इरियावहियाए-गमणागमणे-पाणकमणे-जे मे जीवा विराहिया-एगिदिया-अभिहया अन तस्स उत्तरीकरणेणं એ પ્રમાણે છે. માવા –અહિં પદને દેશ ભાગ કહેવાથી પણ સંપૂણ પદ રહણ કરવું. જેથી એટલું જ કહેવાથી પણ છાપ એ સં. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી ચિત્યવંદન ભાષ્ય, પૂર્ણ પદ સમજવું. એ રીતે આગળ પણ જાણવું. ગાથાર્થમાં સંપદાનાં આદિ પદ કહ્યાં છે, અને તેનાં પર્યત પદ તે અનુક્રમે આગળની ગાથાના ભાવાર્થમાં કહેવાશે, પ્રતા–ઇરિયાવહિની ૮ સંપદાનાં વિશેષનામ કહે છે— अब्भुवगमो निमित्तं, ओहे-यर हेउ-संगहे पंच। जीव-विराहण-पडिकमणभेयओ तिनि चूलाए॥३३॥ | શબ્દાર્થ—ગાથાથને અનુસાર, નાથાર્થ -અભ્યપગમ સંપદા, નિમિત્ત (અથવા કાર્ય ) સંપદા, એહેતુ (સામાન્ય હેતુ) સંપદા વિશેષ હેતુ સંપદા, અને સંગ્રહ સંપદા એ પ સંપદા ઈરિયાવહિની મૂળ સંપદાઓ છે, અને જીવ સંપદા, વિરાધન સંપદા, તથા પ્રતિક્રમણ સંપદા એ ત્રણ ભેદથી ૩ સંપદા ચલિકા સંપદા કહેવાય છે, જે ૩૩ માવાર્થ-અહિં આલોચના (પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત) નું અંગીકાર કરવાપણું હોવાથી “ઈચ્છામિ પડિકમિઉ એરપદની પહેલી જષ્ણુપમ (એટલે અંગીકાર) સંપી. આલોચના યા નિમિત્તની એટલે ક્યા પાપ કાર્યની કરવાની છે ? તે પાપ કાર્ય જેમાં દર્શાવાય છે તે વગર નિમિત્ત(અથવા ) સંપા ઇરિયાવહિયાએ વિરાણાએ” એ બે પદની છે. “ગમણાગમણે એ એક પદમાં પાપ કાર્યને હેતુ (પાપનું કારણ ) એઘથી એટલે સામાન્યથી દર્શાવ્યું છે માટે એ ત્રીજી એક પદની સંઘ છે. પાણકમણે ઈત્યાદિથી “સંકમણે ' સુધીનાં ૪ પદમાં પાપ કાર્યના વિશેષ હેતુ (એટલે કહ્યું કયું પાપ કાર્ય બન્યું છે તે વિશેષ ભેદ) દર્શાવેલ છે, માટે એ ચાર પદની ચોથી વિક નું સંપા છેતથા જે મે જવા વિરાહિયા” એ એક પદમાં પ્રથમ કહેલા તેમજ આગળ કહેવાતા જીવભેદની વિરાધનાને સંગ્રહ (“જીવા એ પદવડે) કરે છે માટે એ એક પદની પાંચમી સંસદ રંપવા જાણવી. તથા “એબિંદિયા ઈત્યાદિ પાંચ પદમાં ઈન્દ્રિયભેદથી વિરાધના થવા ગ્ય સર્વ પાંચ છવભેદ સૂચવાયેલા Page #50 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૦ મું (દરિયાની ૮ સંપદા). હોવાથી એ પાંચ પદની છઠ્ઠી કવિ સંપા જાણવી. “અભિહયા થી “મિચ્છામિ દુક્કડે » સુધીના ૧૧ પદોમાં વિરાધના જે રીતે થાય છે તે રીતે વિરાધના દર્શાવેલી હેવાથી એ અગિઆર પદની ૯ મી વિરાધના સંપા જાણવી. અને તસ્સઉત્તરિ સૂત્રમાં ૬ પદ વડે પ્રતિક્રમણ રુપ પ્રાયશ્ચિત્ત સ્વીકારેલું હોવાથી એ ૬ પદની આઠમી પ્રતિમાનું સંપા જાણવી. ઈરિયાવહિયંની સંપદાઓ છે સંપદા ૮ ના નામ | સંપદાનાં પ્રથમ સંપદાનાં | સર્વ પદ ૧ અભ્યપગમ સંપદા ૨ નિમિત્ત સંપદા ૩ ઓઘ હેતુ સંપદા ૪ ઈતર હેતુ સંપદા ૫ સંગ્રહ સંપદા ૬ છવ સંપદા ૯ વિરાધના સંપદા ૮ પડિક્રમણ સંપદા ઇચ્છામિ ઇરિયાવહિયાએ ગમણાગમણે પાણ મણે જે મે જવા વિરાહિયા એબિંદિયા અભિહયા તસ્યઉત્તરિક | વિતરણ–આ ગાથામાં શકસ્તવની પ્રત્યેક સંપદામાં પદની સંખ્યા તથા સંપદાનાં આદિપદ કહે છે – दुति चउ पण पण पण दु चउतिपय सकथ्थयसंपयाइपया नमु आइग पुरिसो लोगु अभय धम्म प्प जिण सबं॥३४॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, શબ્દાર્થ --ગાથાર્થને અનુસાર, માથાર્થ –(શકસ્તવની ૯ સંપદા છે તેમાં) અનુક્રમે ૨-૩૪–૫–૫–૫-૨-૪-૩ એટલાં પદ છે, અને તેનાં આદિપદ અનુક્રમે નમુ©ણું–આઈગરાણું–પુરિસુત્તમારું-લગુત્તરમાણું-અભયથાણુંધમ્મદયાણું–અપડિહયવરનાણદંસણુધરાણું-છણાણું અને સવસૂણું-એ ૯ પદ નવ સંપદાના પ્રારંભનાં જાણવાં, 30 માવાર્થ–સુગમ છે. ગવત–આ ગાથામાં શકસ્તવની સંપદાનાં નામ કહે છે– थोअवसंपया ओह इयरहेऊवओग तद्धेऊ । सविसेसुवओग सरूवहेड नियसमफलयमुके॥३५॥ ન શબ્દાર્થ –ગાથાર્થાનુસારે. નાયાથે–તવ્ય સંપદા–એaહેતુ સંપદા-તરહેતુ વિશેષ હેતુ) સંપદા-ઉપગ સંપદાન્ત (હેતુ) સંપદા-સવિશે પયોગ સંપદા-સ્વરૂપ સંપદા-નિજસમફલદ સંપદા-અને મેક્ષ સંપદા એ પ્રમાણે નમુથુણંની ૯ સંપદા છે ૩૫ માવાર્થ –નમુત્થણે અરિહંતાણું અને ભગવંતાણું એ બે પદમાં સ્તોતવ્ય એટલે સ્તુતિ કરવા યોગ્ય એવા અરિહંત ભગવંતજ છે જેથી તેમને નમસ્કાર કર્યો છે, માટે એ બે પદની પહેલી સ્તોતબ્ધ સંપડ્યા છે. આઈગરાણુથી સસબુદ્ધાણં સુધીના ૩ પદમાં અરિહંત ભગવંતને જ નમસ્કાર શા માટે કરે તેનો પહેલી સંપદાને અંગે ઘહેતુ એટલે સામાન્યહેતુ (સામાન્ય કારણ) દર્શાવેલ છે માટે એ ત્રણ પદની બીજી તુ રંપવા છે. અને તેજ સ્તોતવ્ય સંપદા સંબંધિ વિશેષહેતુ દર્શાવનારી રિસુત્તમાર્ણથી પરિસર ગંધહસ્થીણું સુધીની ચાર દિવાળી ત્રીજી વિપતુ સંપવા તે પણ પહેલી ઑતવ્ય સંપદાનાજ વિશેષ ૧ સર્વ સત્રની સંપદાઓનો ભાવાર્થ શ્રી ધર્મસંગ્રહવૃત્તિના અનુસારે કહ્યો છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૦ મું (નમુત્યુની સંપદા). હેતુરૂ૫ છે, તથા લગુત્તરમાણુંથી લગપજજો અગરાણ સુધીના પાંચ પદમાં પહેલીજ સંપદાને સામાન્ય ઉપયોગ (= સામાન્યથી સર્વ લેકોને પરમાર્થ કરવા રૂપ સમાય) હેવાથી તે પાંચ પદની ચોથી સામાન્ય ઉપયોગ સંલા છે. તથા તા એટલે તે એટલે તે (સામાન્ય ઉપયોગ સંપદાનો હેતુ એટલે કારણ અભચદયાણુથી બોહિદયાણં સુધીના પાંચ પદમાં દર્શાવેલું હોવાથી તે પાંચ પદવાળી પાંચમી તા સંવવા એટલે હેતુ સંપદા અથવા સામાન્યપયોગ હેતુ સંપદા જાણવી. તથા પહેલી સ્તોતવ્ય સંપદાનેજ વિશેષ ઉપયોગ–પ્રોજન રૂપ અર્થ ધમ્મદયાથી ધમ્મુવિર ચાઉત ચક્રવઠ્ઠી સુધીના પાંચ પદોમાં હોવાથી એ પાંચ પદવાળી છઠ્ઠી વિજ્ઞાન સંપરા છે. તથા અરિહંત ભગવંતનું એવું કયું સ્વરુપ છે? કે જેથી તે સ્તુતિ નમસ્કાર કરવા યોગ્ય છે, તે ( સર્વજ્ઞાપણાનું ) સ્વરુપે “અપડિયથી વિઅટ્ટ ઉમાણું) સુધીના ૨ પદમાં દર્શાવ્યું છે માટે એ ૨ દિવાળી ૯ મી દવા સંપલા તે પહેલી સ્તોતવ્ય સંપદાનાજ કારણવાળી છે. તથા જિણાણુંથી મુત્તાણુમેઅગાણુ સુધીની ૪ પદવાળી ૮ મી નિનામપદ્ધ સંપદા છે, કારણ કે એ ૪ પદમાં અરિહંતનું પિતાનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ-ફળ અન્ય જીવોને પણ આપે છે એવો અર્થ છે. તથા “સવનૂણથી જીઅભયાણ સુધીના ૩ પદમાં પ્રભુની મેક્ષ અવસ્થા દર્શાવેલી હોવાથી એ ત્રણ પદ વાળી ૯ મી મોક્ષ સંપા છે, એ પ્રમાણે નમુત્યુના ૩૩પદમાં ૯ સંપદા દર્શાવી. ૧ અર્થાત પ્રભુ સામાન્યપણે સર્વ લોકને (આગળ કહેવાતો પરાર્થ– . પરમાર્થ કરવાવડે ) ઉપકારી હોવાથી લોકનાથ લોકોત્તમ ઈત્યાદિ પાંચ વિશેષણો છે, માટે એ પાંચ પદમાં પરાર્થપણું રૂપ ઉપયોગ સમાયેલો હોવાથી એ સામાન્યપયોગ સંપદા છે. ૨ આ સંપદાનું સ્વતુલ્યપરફલકત્વ” એવું બીજું નામ પણ છે. - તથા આ બે છેલ્લી સંપદાઓ પહેલી સ્તોતવ્ય સંપદાના સંબંધવાળી ગ્રંથમાં જે તે સ્પષ્ટ અક્ષરોથી કહી નથી તો પણ ભાવાર્થથી બીજી આદિ સંપદાઓવત એ બે સંપદાઓ પણ પહેલી સંપદાના કારણ આદિ સંબંધ વાળી સંભવે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, છે શકસ્તવની સંપદાઓ છે સંપદાનાં નામ સંપદાનાં પ્રથમ પદ, નમુણું આગરાણું પુરિસુત્તમારું લગુત્તરમાણે ૧ ઑતવ્ય સંપદા ૨ ઓઘ હેતુ : ૩ વિશેષ હેતુ , ૪ ઉપગ : ૫ તબ્ધતુ ૬ સવિશે પગ ૭ સ્વરૂ૫ : ૮ નિજસમલદ ; ૮ મેક્ષ અભયદયાણ ü la « eff of ww ધમ્મદયાણ અપડિહયવરનાણ૦ જીણાણું૦ સવનૂર્ણ ગવતરણ-હવે આ ગાથામાં નમુત્થણની સંપદા પદ અને વની એકંદર સંખ્યા કહીને ત્યાર બાદ ચિત્યસ્તવની સંપદા પદ અને વર્ણની પણ એકંદર સંખ્યા કહેવાય છે– दोसगनउया वन्ना, नव संपय पय तितीस सकथए । चेइयथयट्ठसंपय, तिचत्तपय वन्न दुसयगुणतीसा ॥३६॥ | શબ્દાર્થ:ત્તિજનકથા = બસે સત્તાણું | તિવત્ત = ચેંતાલીસ વિચથઈ = ચેત્યસ્તવ (અરિ. | કુરકુળતા = બસે એગ. હંત ચે. ) ણત્રીસ Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૦ મું ( અરિહંત ચે૦ ની ૮ સંપદા ) ૪૯ ગાથાર્થઃ—શક્રસ્તવમાં ૨૯૭ વર્ણ ( અક્ષર ), ૯ સંપદા, અને ૩૩ પદ્મ છે. તથા ચૈત્યસ્તવમાં ૮ સ ંપદા, ૪૩ પ, તથા ૨૨૯ અક્ષર છે. ૫૩૬ા માવાર્થ:-—સુગમ છે, અને ચૈત્યસ્તવની સપદા તથા તેનાં પદ્મ પ્રથમ કહ્યાં નથી તે હવે આગળની ગાથામાં કહેવાશે. अवतरण -આ ગાથામાં અરિહંત ચે૦ સૂત્રની સપઢાઓ, તથા તેનાં આદિષદ કહેવાય તે આ પ્રમાણે— दु छ सग नव तिय छ च्चउ छप्पय चिश्संपया पया पढमा । अरिहं वंदण सद्धा, अन्न सुहूम एव जा ताव ॥ ३७ ॥ શબ્દાઃ-ગાથાને અનુસારે. ગાથાર્થ—૨-૬–૯–૮–૩-૬-૪-અને ૬ પદ ( એ પ્રમાણે પદ સંખ્યાના ક્રમવાળી) વિ-ચૈત્યસ્તવની ૮ સ'પદ્માએ છે, તેનાં પ્રથમ પત્ર અનુક્રમે અરિહંત ચેયાણ-વંદવત્તિઆએ-સદ્ધાએ -અન્નત્થ ઊસિએણ-મુહુમેહિ અંગસ ચાલેહિ—એવમા એહું –જાવ અરિહંતાણ–અને તાવકાર્ય એ પ્રમાણે છે. માવાય:-સુગમ છે. अवतरण- —આ ગાથામાં ચૈત્યસ્તવની ૮ સંપદાનાં નામ કહે છે अब्भुवगमो निमित्तं, हेऊ इग बहुवयंत आगारा. | આતંતુન આવારા, રાગાદ્દિ સહેવ૪ ૫ રૂ૮॥ શબ્દા :-ગાથાર્થાનુસારે. ગાથાર્થ-અલ્યુપગમ-નિમિત્ત-હેતુ-એકવચનાન્ત આગાર— મહુવચનાન્ત આગાર-આગંતુક આગાર–ઉત્સર્ગાવધિ-અને સ્વરૂપ સંપદા એ ૮ સપદ્માએ અરિહંતચે॰ સૂત્રમાં છે. માવાર્થ:——અહિ અરિહંત ચે૦ સૂત્ર અન્નથ સહિત ગણાય છે, માટે અરિહંત ચૈવ ની પહેલી ૩ સંપદા છે, અને રોષ પ Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, સંપદા અન્નત્થની છે, તે બન્ને મળી ચિત્યસ્તવની એટલે કાયસર્ગ દંડકની ૮ સંપદાનાં નામ કહ્યાં તેનો ભાવાર્થ આ પ્રમાણે અરિહંત ચેઇયાણું કરેમિ કાઉસ્સગ્ગ” એ બે પદમાં કેઇ એકજ ચિત્યમાં રહેલી પ્રતિમાઓ સંબધિ કાઉસ્સગ કરવાનું અગીકાર કરેલું હોવાથી એ ૨ પદની ૧ લી ગુમ સંપા છે, ત્યાર બાદ તે કાઉસ્સગ્ન કરવાનું નિમિત્ત એટલે કાર્ય એટલે પ્રયજન વંદણવત્તિયાએથી નિરુવસગ્ગવત્તિયાર સુધીનાં ૬ પદમાં દર્શાવ્યું છે, માટે તે ૬ પદની ૨ જી નિમિત્ત સંપ છે. શ્રદ્ધાદિ વિના કરેલ કાઉસગ્ગ ઇષ્ટ સિદ્ધિવાળે થતું નથી તે કારણથી સદ્ધાએ થી કામિકાઉસ્સગ્ગ ) સુધીનાં 8 પદમાં કાઉસ્સગને હેતુ (સાધન કે જેથી કાર્યસિદ્ધિ થાય તે) દર્શાવેલ હોવાથી એ ૭ પદવાળી ૩ જી હેતુ સંપા છે. ત્યારબાદ કરેલ કાઉસ્સગ્ગ પણ આગાર વિના નિર્દોષ થઈ શક્તા નથી, માટે અન્નત્થથી હુજ મે કાઉસ્સગ્ગો’ સુધીમાં કાઉસ્સગ્નના ૬ પ્રકારના આગાર દર્શાવેલા છે, તેમાં અન્નત્થથી પિત્તમુચ્છાએ સુધીનાં ૯ પદ એકવચન વાળાં હોવાથી એ ૯ પદોની ૪ થી wવવા સંપદા છે, ત્યારબાદ સુહુમેહિંથી દિસિંચાલેહિં સુધીનાં ૩ પદ બહુવચનના પ્રયોગવાળાં હેવાથી એ ત્રણ પદોની ૫ મી વદુવચન સાર સંપર્વ છેત્યારબાદ અન્નત્થ સૂત્ર (માં કહેલા આગા)થી બહારના પણ કેટલાક આગાર અથવા આકાર એટલે કાઉસ્સગ્નમાં રાખવા યોગ્ય અથવા રહેવા યોગ્ય છૂટ. ૧ એ ૯ પદોવાળી એકવચન આચાર સંપદા પણ ૩ પ્રકારની છે, તે આ પ્રમાણે–પહેલાં ૨ પદની સન્ન કાર કંપા, ત્યારબાદનાં ૩ પદની મહાનતુવાલુ લખા, અને ત્યારબાદ ૪ પદની વહુ માત્ર દેતુ સંઘ જાણવી. એમાં પહેલી સ્વાભાવિક છે, બીજી વાયુ વિગેરેના અલ્પ વિકારવાળી છે, અને ત્રીજી વાયુ તથા અજીણદિકના મોટા વિકાર વાળી છે. (ભાષ્યાવચૂરિ). ૨ એને નિથાનાથ સંપા પણ કહી છે. (ભાષ્યાવચૂરિ) ૩ અગ્નિ આદિને ઉપદવ, પચેયિનું આડું ઉતરવું, ચોર વિગેઆગાર “એવભાઈએ હિં” એ પરવડે સૂચવીને તે સર્વ આ Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્વારા ૧૦ મું (અરિહંત ૨૦ ની ૮ સંપદા) પી. ગારોવડે પણ કાઉસ્સગ્નને ભંગ ન થવા માટે “હુજ મે કાઉસ્લોઝ સુધીનાં ૬ પદ કહ્યાં છે તે ૬ પદ વાળી ૬ ઠ્ઠી સાંતુવા સાર પવા જાણવી, ત્યારબાદ જાવ અરિહંતાણંથી ન પારેમિ સુધીનાં ૪ પદમાં કાઉસ્સગ્નમાં કેટલી વાર સુધી રહેવું, તેને કાળનિયમ દર્શાવેલ હોવાથી એ ચાર પદવાળી ૭ મી લાયોત્સવધિ ( કાઉસ્સગ્ગાની મર્યાદા રુપ ) સંપદા છે. ત્યારબાદ તાવકાર્યથી સિરામિ સુધીનાં ૬ પદમાં કાઉસગ્ગ કેવી રીતે કરવો? તનું સ્વરૂપ દશાવ્યું છે, માટે તે ચાર પદની ૮ મી જાયાત્રા સંપા જાણવી. એ ચિત્યસ્તવની ૮ સંપદા છે ૮ સંપદાનાં નામ સંપદાનાં પ્રથમ પદ સંપદાનાં સર્વપદ ૧ અભ્યપગમ સંપદા અરિહંત ચેથાણું ૨ નિમિત્ત સંપદા વંદણવત્તિયાએ ૩ હેતુ સંપદા સદ્ધાએ ૪ એકવચનાઃઆગાર સ. અન્નત્થ ઊસસિએણું (પ બહુવચનાતઆગારસુહુહિં અંગસંચાલેહિં ૬ આગંતુક આગાર સં! એવભાઇએહિં ૭ કાયોત્સર્ગવધિ સંવ | જાવ અરિહંતાણું ૮ સ્વરૂપ સંપદા | તાવકાચું રેને ભય, અને સર્પ વિગેરેનો ઉપદ્રવ એ મુખ્ય ૪ (અને બીજા ગૌણ) આગાર છે. ૧ બાહ્યાગતુક આગાર સંપદા એવું પણ નામ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. અવતા-આ ગાથામાં નાસ્તવાદિ ૩ સૂત્રની પ્રત્યેકની સંપદા પદ અને અક્ષર એકંદર કેટલા છે? તે કહે છે – नामथयाइसु संपय, पयसम अडवीस सोल वीस कमा । अदुरुत्तवन्न दोसट्ठ-दुसयसोलट्ठनउअसयं ॥ ३९॥ | શબ્દાર્થ – નામથચ = નામસ્ત(લેગસ્સ) | T = અનુક્રમે માકુ = વિગેરે (૬) સૂત્રમાં ચિત્તમ = પદ તુલ્ય નાથાર્થ ગમ્સ વિગેરે (એટલે લોગસ્સ–પુખવરદી, – અને સિદ્ધાણ બુદ્ધાણં એ ૩ સૂત્ર) માં અનુક્રમે સંપદાઓ યદ તુલ્ય (= જેટલાં પદ તેટલી સંપદા) છે, જેથી ૨૮–૧૬૨૦ પદ અને તેટલીજ સંપદા છે, તથા બીજીવાર સૂત્રોચ્ચાર વખતે નહિ ગણાયેલા (એકવાર ગણેલા) અક્ષરે અનુક્રમે ૨૬૦–૨૧૬ –અને ૧૯૮ છે, ૩૯ છે ભાવાર્થ-એ ૩ સૂત્રમાં લોગસ્સની ૭ ગાથા અને દરેક ગાથાનું એકેક ચરણ (પાદ–ચેથે ભાગ) તે એકેક પદ તથા એકેક સંપદા૫ ગણવાથી અને ૭ ગાથામાં ૨૮ ચરણ હોવાથી લોગસ્સનાં ૨૮ પદ તથા ૨૮ સંપદા છે. એ પ્રમાણે પુખરવરદીની ૪ ગાથા હેવાથી ૧૬ પદ અને ૧૬ સંપદા છે, તેમજ સિદ્ધાણંની ૫ ગાથા હેવાથી ૨૦ પદ અને ૨૦ સંપદા છે, અને અક્ષરે તે પૂર્વે ૨૬ મી ગાથામાં કહ્યા પ્રમાણે જાણવા. ત્યાં લેમ્સમાં “સલ્વલેએ » પુખવરદીમાં “સુઅરૂભગવઓ” અને સિદ્ધાણંમાં વૈયાવચ્ચગરાણું સંતિગરાણું સમ્મદિદ્ધિ સમાહિ ગરાણ” એટલા અક્ષરે અધિક ગણવાથી ૬૦–૨૧૬ અને ૧૯૮ અક્ષરે થાય છે, પરંતુ સંપદા અથવા પદ પ્રમાણે અક્ષર ગણવાથી એટલા અક્ષર ન થાય અવતર–આ ગાથામાં ત્રણ પ્રણિધાન સૂત્રના અક્ષર કહીને ત્યાઆદ ચત્યવંદના સંબધિ ૯ સૂત્રોના ગુરૂ અક્ષર કહે છે, રમી લઇ અક્ષરની સંખ્યા સ્વત: પ્રાપ્ત થાય છે, Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્વારા ૧૦ મું (ચત્યવંદનસૂની અક્ષરસંખ્યા) ૧૩ पणिहाणि दुवन्नसयं, कमेसु सग-ति-चउवीस-तित्तीसा। गुणतीस अट्ठवीसा, चउतीसि-गतीस बार गुरुवन्ना॥४०॥ | શબ્દાર્થ – fબળ = ૩ પ્રણિધાનમાં | બ્લ્યુ =એ (તે) ૯ સૂત્રોમાં મા = અનુક્રમે | | ગુરુ = જોડાક્ષર નાથાર્થ-૩ પ્રણિધાન (જાવંતિ ચેક-જાવંત કેવિક-જ્યવીએ ૩ સૂત્ર)માં ૩૫-૩૮-અને હક મળી ૧૫૨ અક્ષર છે. તથા ગુરૂ અક્ષર નવકારમાં ૭, ખમાસમણમાં ૩, ઈરિયાવહિમાં ૨૪, શકસ્તવમાં ૩૩, ચિત્યસ્તવમાં ર૯, નામસ્તવમાં ૨૮, શ્રુતસ્તવમાં ૩૪, સિદ્ધસ્તવમાં ૩૧, અને પ્રણિધાનમાં ૧૨ ગુરૂ અક્ષર (એટલે જોડાક્ષર) જાણવા માવાયેં–અહિંગુરૂ અક્ષરએટલે જોડાક્ષર જાણવો પરન્તુ જેડાક્ષરથી પૂર્વન અક્ષર ગુરૂ (ભારે) અક્ષર ગણાય છે તે નિયમ અહિં ન ગણ તે ગુરૂ અક્ષરે ક્યા ક્યા છે, તે સ્વત: જાણું શકાય તેવા હેવાથી અહિં કહ્યા નથી, પરન્ત કંઈક સ્થાને (૬ સ્થાને) મતાન્તર છે તે જ માત્ર દર્શાવાય છે– ૧ નવકારમાં પણાસણ” ને સ્થાને “પાસ” કહે છે જેથી ને બદલે ૬ ગુરુ અક્ષર થાય છે, ૨ હરિયામાં ઠાણાઓઠાણું ને સ્થાને ઠાણાઓઠ્ઠાણું કહે છે, જેથી ૨૪ ને બદલે ૨૫ ગુરુ થાય છે, ૩ નમુત્યુમાં વિઅછઉમાણે ને બદલે વિઅચ્છઉમાણું કહે છે, જેથી ૩૩ ને બદલે ૩૪ ગુરુ થાય છે. ૪ ચિત્યસ્તવ દંડકમાં “કાઉસ્સગ્ન = શબ્દ ત્રણવાર આવે છે તેમાં--સ્મ ને સ્થાને સ કહેવાથી ૩ ગુરૂ ઓછા થવાથી ૨૮ ને બદલે ર૬ ગુરૂ થાય છે, પ લેમ્સમાં ચવિસંપિ ને સ્થાને ચઉવી સંપિ કહે છે, જેથી ૨૮ ને બદલે ૨૯ ગુરૂ થાય છે. ૧ માગધીમાં જોડાક્ષર સ્વજાતિના તથા સ્વવર્ગના કિવરૂપજ સમજવા. . તેમાં અન્યવર્ગના અન્યવર્ણ સાથે જોડાયેલ જોડાક્ષર હેતા નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, ર૬ પુખરવરદીમાં દેવનાગ ને સ્થાને દેવન્નાગ કહે છે જેથી ૩૪ ને બદલે ૩૫ ગુરૂ થાય છે, એ પ્રમાણે ૬ સૂત્રમાં ગુરૂ અક્ષરને મતાન્તર જાણ, અને પૂર્વે કહેલા ગુરૂ અક્ષરે સિવાયના શેષ રહેલા લઘુ અક્ષર તે અનુક્રમે આ પ્રમાણે– નવકારમાં ૬૧, ખમામાં રપ, દરિયામાં ૧૭૫, નમુવમાં ૨૬૪, ચિત્યસ્તવમાં ૨૦૦, લોગસ્સમાં ૨૩૨, પુખર૦માં ૧૮૨, સિદ્ધાણંમાં ૧૬૦, અને પ્રણિધાનત્રિમાં ૧૪૦ લઘુવર્ણ જાણવા (અમતાન્તરાપેક્ષાએ.) એ ઉપર કહેલાં સૂત્ર સિવાય શેષ થેય સ્તવન અને ત્યવદન (નમસ્કાર રૂ૫) વિગેરે પણ ચૈત્યવંદનામાં આવે છે પરંતુ તે નિયત ન હોવાથી તેના અક્ષરની ગણત્રી થઈ શકે નહિ માટે કહી નથી. એ તો ૮--૨૦» દ્વારFI એ ૬ મતાન્તરે ભાષ્યની અવસૂરિમાં કહ્યા છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પપ | ૮-૯-૧૦ મા દ્વારનો યંત્ર સૂત્રનાં | સૂત્રનાં * આદાન નામનું ગાણુનામ પદસંખ્યા સંપદા લઘુ અક્ષર સવઅક્ષરી : ૦ / અરિહંત પિાત દંડક | ૧ નવકાર પંચમંગળ શ્રત- | ૯ | ઈચ્છામિ ખમા-પ્રણિપાત સૂત્રવા સમણે ભસૂત્ર ઈરિયાવહિયં પ્રતિક્રમણ શ્રત- | ( ઉત્તરી | સ્કંધ * | ૩૨ ૮ ૨૪૧૭૫ ૧૯૯ સહિત ) નમુત્થણે શિકસ્તવ વા પ્ર ણિપાત દંડક [ ૩૩ | ૯ | ૩૩ ૨૬૪ ૨૯૭ | અરિહંત ચેઈ- ચૈત્યસ્તવ વા | યાણ (અન્નત્થ૦ કાર્યોત્સર્ગ દંડક | ૪૩ ૮! ૨૯ ૨૦૦ સહિત ) લેગસ્ટ | નાસ્તવ ૨૮ ૨૮ ર૩ર પુખરવરદી | શ્રુતસ્તવ | ૧૬ ૩૪ ૧૮૨ ૨૧૬ સિદ્ધાણં બુદ્વાણ સિદ્ધસ્તવ ર૦ ૩૧ ૧૬૭ જાવંતિ ચેઇયાઈ ચિત્યવંદન જાવંત કેવિસાહૂ મુનિવંદન ૨ ૦ સૂત્ર જયવીરાય | પ્રાર્થના પહેલી બે ગાથા) સૂત્ર ૦ ૧૫ર ૦ પ્રણિધાનત્રિક ૦. * સૂત્રના આદિ પદવાળું નામ તે આવનનામ, અને ગુણવાચક નામ તે નામ (ઈતિ અનુયાગદ્વાર ). ૧ “નવકાર” એ આદાન નામ નથી, પરંતુ અનાદિ નામ સંભવે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, વિતરણ—હવે આ ગાથામાં પ દંડકનું ૧૧ મું દ્વાર અને તેમાં આવેલા ૧૨ અધિકાર સંબંધિ ૧૨ મું દ્વાર કહેવાય છે– पण दंडा सकत्थय-चेश्य नाम सुअ सिद्धथय इत्थ । दो इग दो दो पंच य, अहिगारा बारस कमेण ॥४१॥ | શબ્દાર્થ – = પાંચ થ = અહિં (પાંચદંડકમાં) માથાથે –શકસ્તવ-ચૈત્યસ્તવ--નાસ્તવ–શ્રુતસ્તવ-અને સિદ્ધસ્તવ એ પાંચ દંડક છે, જે તિ ૨૨ વંવદંતરમ્ | અને તેમાં અનુક્રમે ૨-૧–ર–ર–પ એ પ્રમાણે સર્વ મળી ૧૨ અધિકાર છે કે ૪૧ ભાવાર્થ-તીર્થકર પદવી પહેલાં પણ (જન્મ કલ્યાણક પ્રસંગે) સિધર્મ કલ્પને શક નામને ઈન્દ્ર નમુWણું સૂત્રવડે પ્રભુની સ્તુતિ કરે છે, માટે નમુત્યુનું રાત્રતા એવું ગાણ નામ છે, અને નમુત્થણું એ આદાન નામ છે. ચૈત્ય સંબંધિ સ્તુતિ અને કાઉસગ્ગ દર્શાવનાર હોવાથી અરિહંતસૂત્રનું ગાણ નામ ત્યસ્ત છે, અને અરિહંતચેએ આદાન નામ છે. વર્તમાન અવસર્પિણીના ૨૪ ભગવંતના નામની સ્તવના હોવાથી લેગસ્સનું નામત એવું ગાણ નામ છે, અને લેગસ્સ એ આદાન નામ છે, મૃતની એટલે સિદ્ધાન્તની સ્તુતિરૂપ હોવાથી પુખરવરદીનું કૃતસ્તવ ગાણું નામ છે, અને પુખરવરદી એ આદાન નામ છે. તથા સિદ્ધ ભગવંતની સ્તુતિ હોવાથી સિદ્ધાર્ણનું નિત્તર એવું ગાણ નામ છે, અને સિદ્ધાણં અથવા સિદ્ધાણં બુદ્ધા એ આદાન નામ છે, એ પ્રમાણે એ પાંચ સૂત્ર ચિત્યવંદનામાં મુખ્ય હેવાથી અને દંડવત્ સરળ (બીજાં સૂત્રની અપેક્ષાએ દીર્ઘ પણ) હેવાથી શ્રી અનુયોગદ્વારમાં ૧૦ પ્રકારના નામ પ્રસંગે જે સૂત્રનું નામ આદિ પદેથી ઓળખાય છે તે સૂત્રનું તે નામ આદાન નામ અને ગુણ ઉપરથી પડેલું નામ તે ગૌણનામ કહ્યું છે. १ यथोक्तमुद्राभिरस्खलितं भण्यमानत्वाद् दंडा इव दंडाः सरला રૂાર્થ (ભાષ્યાવચૂરિ). Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૨ મું, (ચિત્યવંદનના ૧૨ અધિકાર) પ૭ ટૂંક કહેવાય છે. એ પ દંડકમાં ચિત્યવંદનાના ૧૨ અધિકાર એટલે ૧૨ વિષય કહ્યા છે તેની વિશેષ સ્પષ્ટતા આગળની ગાથાએમાં કહેવાશે. | જીત ૨૨ + પંચદંડકારણ્ છે અવતરણ—હવે ૧ર મા દ્વારા પ્રસંગમાં ૫ દંડકને વિષે કહેલા ૧ર અધિકારનાં આદિ પદ આ ગાળામાં કહે છે– नमु जेय अ अरिहं लोग सब पुरक तम सिद्ध जो देवा। उजिं चत्ता वेयावच्चग अहिगारपढमपया ॥४२॥ | શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. નાથાર્થ – નમુળુણ-જેય (અ) અઈયાર સિદ્ધા-અરિહંત ચેઈયાણ-લેગસ્સ ઉmઅગરે-સવ્વલેએ અરિહંતઈયાણું– પુખરવરદીવઠું-તમતિમિર પડલવિદ્ધ-સિદ્ધાણ૮ બુદ્ધાણં–જો ૯દેવાણવિદે-ઉર્જિત ૧° સેલસિહ-૧ ચત્તારિઅ દસ-વેયા વચ્ચગરાણું૧૨ એ ૧૨ અધિકારનાં ૧૨ પ્રથમપદ એટલે આદિ પદ છે. તે કરો માવાથ–સુગમ છે. અને અધિકારનાં પર્યન્ત સ્થાનો આગળની ગાથાના ભાવાર્થમાં કહેવાશે. વતરહવે ૧૨ અધિકારને વિષે કયા અધિકારમાં કેની સ્તવના છે ? તે ત્રણ ગાથાઓમાં કહેવાય છે – पढमहिगारे वंदे,भावजिणे बीयअंमि दवजिणे । इगचेइयठवणजिणे, तइयचउत्थंमि नामजिणे ॥४३॥ શબ્દાર્થ–ગાથાનુસારે સુગમ છે. જાથાર્થ–પ્રથમ અધિકારમાં ભાવજિનને વંદન કરું છું (કરી છે),બીજા અધિકારમાં વ્યજિનને વંદના છે, ત્રીજા અધિકારમાં એક ચિત્યના સ્થાપના જિનને વંદના છે, અને ચેથા અધિકારમાં નામજિનને વંદના છે ૪૩ માવાર્થ-નમુત્થણમાં નમુત્થણથી જિઅભયાર્ણ સુધીના Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, www ^^ પાઠમાં ભાવજિનને એટલે તીર્થકર નામકર્મના વિપાકેદયવાળા કેવળજ્ઞાની તીર્થકર ભગવંતે કે જેઓ દેશનાદિ વડે ભવિક જનને ઉદ્ધાર કરતા અને વિહાર વડે પૃથ્વીતલને પવિત્ર કરવા પૂર્વક વિચરતા હોય છે, અથવા વિચરતા હતા તે વખતને અથવા તે અવસ્થાને લક્ષ્યમાં રાખી વંદના કરી છે. જીત પ્રથમrfધાર:// ત્યારબાદ નમુત્થણુંની છેલ્લી સંપૂર્ણ ગાથામાં (જેઅ અઇયા સિદ્ધાથી સતિવિહેણ વંદામિ સુધીમાં) દ્રવ્ય જિનને એટલે પૂર્વને ત્રીજા ભવે નિકાચીન તીર્થંકરનામકર્મ બાંધીને તેના પ્રદેશોદયમાં વર્તતા એવા જે તીર્થકર હજી કેવળજ્ઞાન પૂર્વક ભાવ અરિહંતપણું ( ભાવ તીર્થકપણું) પામ્યા નથી પરનું જેઓ ભવિષ્યમાં પામશે તે વ્યજિન. તેમજ ( ભાવ તીર્થકર પણું પ્રાપ્ત કરીને) જેઓ સિદ્ધિપદને પ્રાપ્ત થયા છે. તે સિદ્ધા વસ્થાવાળા પણ દ્રવ્યજિન કહેવાય છે. એ પ્રમાણે ભાવજિની ઉભય પાવતી અવસ્થા ય બને પ્રકારના વ્યજિનને વંદના કરી છે. એ જ દ્વિતીયાધવાર || ત્યારબાદ અરિહંત ચેક્ષાણુંથી કામિ કાઉસ્સગ્ગ સુધીના સંપૂર્ણ સૂત્રમાં જે ચિત્યમાં ચિત્યવંદના કરવાની છે તે ચિત્યમાં , भूयस्स भाविणो वा, भावस्सिह कारणं तु जं लोए तं दव्वं सव्वन्न, सचेयणाचेयणं बैंति ॥ १ ॥ ( આવશ્કાદિ અનેક ગ્રંથોમાં ). જગતમાં વ્યતીત થયેલા ભાવનું અથવા ભાવિકાળે થનારા ભાવનું જે કારણ (અવસ્થા) તેને સર્વજ્ઞ ભગવત દ્રય કહે છે, અને તે સચિત્ત તથા અચિત્ત બન્ને પ્રકારનું છે. જે ૧ છે એ પ્રમાણે ભાવ તીર્થંકરની બાલ્યાવસ્થાદિ પૂર્વ અવસ્થા તે ભાવી કારણરૂપ દ્રવ્યજિન છે, અને સિદ્ધ અવસ્થા તે ભૂતકારણુપ દ્રવ્ય જિન છે. તથા અહિં અતીત અને અનાગત કાળના દ્રવ્ય જિન તે સર્વે (૧૫ કર્મભૂમિ) ક્ષેત્રના જાણવા, પરન્તુ વર્તમાન કાળના (=ભરતાદિ ૧૦ ક્ષેત્રની અપેક્ષાએ ચાલુ પાંચમા આરામાં) તો પાંચ મહાવિદેહમાં વર્તતા તદ્દભવિક ગૃહસ્થ તિર્થકરે, અને શેષ ૧૦ માં અર્વાન્ તૃતિયભવિક તીર્થકર દ્રવ્યજીન જાણવા. ૨. આ અધિકારને પર્યન્ત ભાગ અરિહંત ચેટ સત્ર ઉપરાન્ત Page #64 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ર સું. ( ચૈત્યવંદનના ૧૬ અધિકાર ) ૫૯ રહેલા સર્વાં સ્થાપના જિનને એટલે સ`પ્રતિમાઆને વંદના કરી છે. II કૃતિ તૃતીય વિદ્યા: ત્યારબાદ સંપૂર્ણ લાગમ્સમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા ૨૪ જિનેશ્વરાના નામની સ્તવના હાવાથી નામ જિનેશ્વરની વંદનાના અધિકાર છે। તિ ચતુર્થાંધિજા: Il એ પ્રમાણે એ ૪ અધિકારમાં શ્રી જિનેશ્વરના નામ-સ્થાપના દ્રવ્ય-અને ભાવ એ ચારે નિક્ષેપને પશ્ચાનુપૂર્વીએ (ઉલટા ક્રમે) વના કરેલી છે. અવતરણ—આ બે ગાથામાં શેષ રહેલા ૮ અધિકાર કહેછેतिहुअणठवणजिणे पुण, पंचमए विहरमाणजिण छ । સત્તમદ્ સુચનાળ, અદ્રુમદ્ સસિદ્ઘઘુરૂ ॥ ૪૪ ૫ तित्थाहिव वीरथुई, नवमे दसमे य उज्जयंत थुई । अट्ठावयाइ इगदिसि, सुदिट्ठिसुरसमरणा चरिमे ॥४५॥ શબ્દા:— તિહુઅણ-ત્રણ ભુવનના વિહરમાણ વિચા થુર્દ=સ્તુતિ તિસ્થાહિવ=તીર્થાધિપ (વ - માન તીના અધિપતિ ) ઉજ્જયંત=ગિરનાર (એટલે શ્રી નેમિનાથ ) અદ્રાવયાઇ=અષ્ટાપદ વિગેરે ઇંગિિસ=અગિરમામાં સુદિદ્ધિ=સમ્યગદ્રષ્ટિ રિમે=છેલ્લા, મામામાં ગાથાર્થ:——પુન: પાંચમા અધિકારમાં ત્રણે ભુવનના સ્થાપના જિનને વંદના કરી છે, છઠ્ઠા અધિકારમાં વિહરમાન જિનેશ્વરાને અન્નત્યના પર્યન્તે ૧ નવકારના કાઉસ્સગ્ગ બાદ અધિકૃત એક જીન વા એક ચૈત્યાદિ સંબંધી પહેલી એક થાય કહેવાય છે તે થાયના પર્યન્ત સુધી છે. એમ શ્રી ધર્મસંગ્રહની વૃત્તિમાં કહ્યું છે. એ રીતે આગળના અધિકાર જે ચૂલિકા સ્તુતિવાળા છે તે સર્વે ચૂલિકા સ્તુતિ સુધીના જાણવા. હું પર્યન્તે કહેવાતી દરેક થાય તે ચૂલિકાસ્તુતિ. પ્રવ॰સારા॰ વૃત્તિમાં સ્પષ્ટ રીતે પર્યન્તવર્તી થાય સુધી ચારે અધિકાર ગણ્યા છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, વંદના કરી છે, સાતમાં અધિકારમાં શ્રુતજ્ઞાનને વંદના કરી છે, આઠમા અધિકારમાં સર્વ સિદ્ધની સ્તુતિ છે. નવમા અધિકારમાં વર્તમાન તીર્થને અધિપતિ શ્રી વીરજિનેશ્વરની સ્તુતિ છે, દશમા અધિકારમાં ગિરનારની સ્તુતિ છે, અગિયારમા અધિકારમાં અછાપદ આદિ તીર્થોની સ્તુતિ છે, અને બારમા અધિકારમાં સમ્યગ્દષ્ટિ દેવનું સ્મરણ (પણ સ્તુતિ નહિ) છે. ૪૪ uપા માવાથે –સવ્વલોએ અરિહંત ચેઇયાણુંથી ઠમિ કાઉસ્સગં સુધીમાં અને તે ઉપરાંત બીજી ય સુધીમાં પણ ઉર્વલેક અલેક અને તીલોક એ ત્રણે લોકમાં રહેલાં સર્વ પ્રતિમાજીને વંદના કરવા રૂપ પાંચમો અધિકાર છે, સુત पंचमाधिकारः ૬ હો અધિકાર પુખરવરદીની ૧ લી ગાથામાં છે, કે જેમાં શા દ્વીપને વિષે રહેલી ૫ મહાવિદેહ સંબંધી ૧૬૦ વિજયમાંની ૨૦ વિજયમાં એકેક જિનેશ્વર વર્તમાન સમયે પણ પોતાની પવિત્ર દેશનાથી ત્યાંના ભવ્ય પ્રાણીઓને પરમ ઉપકાર કરતા વિગેરે છે એટલે વિહાર કરે છે, માટે વર્તમાન કાળમાં તે ૨૦ વિહરમાન તીર્થકર કહેવાય છે, તેમને વંદના કરી છે. / fa Twifઘકા . સાતમે અધિકાર પુખરવરદીની બીજી અને ત્રીજી ગાથામાં છે અને તે ઉપરાંત બસુઅસ્સે ભગવઓ અરિહંત ચેઈચાણુથી પ્રારંભીને યાવત ત્રીજી બેય કહેવાય છે તે પણ ૭ મા અધિકારમાં ગણાય. રૂતિ સમાધિકાર: // ત્યારબાદ સિદ્ધાણની પહેલી ગાથામાં સિદ્ધ ભગવંતની સ્તુતિ હોવાથી સિદ્ધસ્તુતિ નામને ૮ મો અધિકાર છે કે ન સમાધિ: . ત્યારબાદ સિદ્ધાણંની બીજી અને ત્રીજી એ બે ગાથામાં વર્તમાન શાસનના અધિપતિ અને આસન્ન ઉપકારી છેલ્લા તીર્થકર શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ હોવાથી એ બે ગાથારૂપ ૯ મે અધિકાર વીરસ્તુતિ નામને છે, II સુતિ નામાવલી ! ત્યારબાદ ઉજજીતસેલ સિહરે એ પદવાળી સિદ્ધાણંની ૪ થી ગાથામાં શ્રી ગિરનાર પર્વત ઉપર થયેલાં દીક્ષાદિ ત્રણ કલ્યા વાળા શ્રી નેમિનાથ પ્રભુની સ્તવના રૂપ ૧૦ મે અધિકાર Page #66 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૨ મું. (ચૈત્યવંદનના ૧ર અધિકાર) ૬૧ છે તિ રામifધાર–અને સિદ્ધાણંની છેલ્લી ગાથામાં (ચત્તારિ અ દસદાય ઈત્યાદિ પદવાળી પાંચમી ગાથામાં) અષ્ટાપદાદિ તીર્થોની તથા ભિન્ન ભિન્ન સંખ્યાવાળા જિનેશ્વરની સ્તુતિ છે, તે ૧૧ મે અધિકાર છે. તિ પવિરામોધિવા | ૧ અહિં ૧૧ મા અધિકારમાં ભિન્ન ભિન્ન સંખ્યાએ જિનેશ્વરને તીર્થાદિ આશ્રયિ કરેલી વંદના સંક્ષેપમાં આ પ્રમાણે– (૪+૮+૧૦+૨=૨૪) એ પ્રમાણે ૨૪ તીર્થંકરની પ્રતિમા ભરતચક્રીએ અષ્ટાપદ પર્વત ઉપર ભરાવી છે તે અષ્ટાપદ તીર્થના ૨૪ ભગવંતને વંદના થઈ. એ ગાથામાં મુખ્ય વંદના મgivબૅની ગણાય છે. તથા ૪૪૮ =૩ર અને ૧૦૪ર૦ર૦ જેથી ૩ર અને ૨૦ મળીને પર ચૈત્યયુક્ત શ્રી, નંદીશ્વરથને વંદના થઈ. તથા રત્ત એટલે ત્યાગ કર્યો છે મરિ=અંતરંગ શત્રુ (કષાય) જેણે એવા ( ૮+૧૦+૨ ) ૨૦ તીર્થકર શ્રી સમેતશિખર ગિરિ ઉપર નિર્વાણ પામેલા હોવાથી શ્રી રમેશવરને વંદના થઈ, અથવા ઉત્કૃષ્ટથી સમકાળે જન્મ પામતા ૨૦ તીર્થકરને વંદના થઈ, અથવા વર્તમાનકાળમાં વિચરતા ૨૦ વિહરમાનને વંદના થઈ. તથા એજ ૨૦ ને ૪ વડે ભાગતાં ૫ આવે તેને અહૃદસ એટલે ૧૮ માં ઉમેરતાં શ્રી શત્રુંજયગિરિ ઉપર સમવસરેલા ૨૩ તીર્થકરને એટલે શ્રી શત્રુનયરિને વદના થઈ. તથા (૮×૧૦=૯૦૪ર= ) ૧૨૦ તીર્થયાર ઉત્કૃષ્ટથી મહાવિદેહમાં વિચરતા હોય છે તેમને વંદના થઈ. તથા (૮+૧ = ૮૮૪= ) ૭૨ તીર્થકર ત્રણ કાળની ત્રણ વીલના ભરત અને અરવત એ ૨ ક્ષેત્રમાં જુદા જુદા થાય તે સર્વને વંદના થઈ. તથા (૪+૪=૧૨૪૧૦=૧૨૦૪૨= ) ૨૪ તીર્થકર ભરતાદિ ૧૦ ક્ષેત્રની ૧૦ ચોવીસીના થાય તેમને વંદના થઈ. તથા ૮ ના વર્ગ ૬૪ માં ૧૦ ને વર્ગ ૧૦૦ મેળવતાં ૧૬૪ થાય તેમાં ૪ અને ૨ મેળવતાં ૧૭૦ તીર્થર અઢી દ્વીપમાં ઉત્કૃષ્ટથી વિચરે તે સર્વને વંદના થઈ. તથા વત્તાર એટલે અનુત્તર રૈવેયક કલ્પ અને જ્યોતિષી એ ૪ દેવલોકમાં, અટ્ટ એટલે ૮ વ્યન્તરનિકાયમાં, એટલે ૧૦ ભવનપતિમાં અને રોગ એટલે અધલોકવર્તી તથા તિર્ય કવર્તિ એ બે પ્રકારના મનુષ્યલોકમાં શાશ્વત અને અશાશ્વત બન્ને પ્રકારની પ્રતિમાને એટલે ત્રણે રોજની સર્વ પ્રતિમાઓને વંદના થઈ. (આ ગાથાની વૃત્તિઃ) હજી બીજો પણ વિશેષ અર્થ આ ગાથાની વૃત્તિમાં કાયો છે ત્યાંથી જાણ. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્યવંદન ભાષ્ય, એ પ્રમાણે સિદ્ધાણં બુદ્વાણુંમાં ( = સિદ્ધસ્તવના એકજ દંડકમાં ) ૮-૯-૧૦-૧૧ એ ચાર અધિકાર છે, જેમાં પહેલા બે અધિકારની ૩ ગાથા શ્રી ગણધરકૃત છે, અને તે પ્રાચીન કાળમાં ચિત્યવંદનના પર્વતે કહેવાતી ૩ સ્તુતિરૂપે એજ સ્તુતિઓ હતી, ત્યારપછીની બે અધિકારની બે ગાથા શ્રી ગીતાર્થોએ ચિત્યવંદનાના સંબંધમાં સંયુક્ત કરી છે, ત્યારબાદ વેયાવચ્ચગરાણથી પ્રારંભીને સંપૂર્ણ અન્નત્થ અને તે ઉપરાન્ત ૧ નવકારના કાઉસ્સગ્ગ પર્યન્ત કહેવાતી ચેથી થાય સુધીને પાઠ સમ્યદ્રષ્ટિ દેવને (વંદના નહિ પરતુ ) સ્મરણ કરવા અને તેને કાઉસ્સગ્ન કરવા સંબંધિ છે, તે સર્વ બારમા અધિકારમાં ગણાય છે. એ તિ દાદા મોડલધાર: 1 * શ્રી ધર્મસંગ્રહવૃત્તિ. ૧ પ્રથમ દર્શાવેલ ૯ પ્રકારની ચૈત્યવંદનામાં ૬ ઠ્ઠા ભેદને વિષે એ ૩ સ્તુતિ કહેવાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩ દ્વાર ૧૨ મું (ચૈત્યવંદનના ૧ર અધિકાર) ચિત્યવંદનના ૧૨ અધિકારને યંત્ર છે અધિકાર ક્યાંથી ક્યાંસુધી? કોને વંદના? પ્રથમ પદ વમાં ચ૦. | ૧ લો અને નમથુણંથી જી | ભાવજિનને નમુત્થણું | ધિકાર | અભયાણું ર્ણમા જેઅ અરજે , નમુત્થણેની છેલ્લી વ્યજિનને | by ઈયા ગાથા ૩જે 5 અરિહંતચે થી સ્થાપના જિનને ચેત્યસ્ત- | અરિહંત | લી થાય સુધી | થે 5 | લોગસ્સ સંપૂર્ણ નામજિનને | નામસ્ત વમાં લેગસ્ટ ૫ મો , સવ્વલાએ અરિ ત્રણે ભુવનના હંતચેથી ૨જી સ્થાપના જિનને ,, | સવ્વલેએ થાય સુધી | મુખરવરદીની ૧ ૨૦ વિહરમાન શ્રુતસ્ત- પુખરવ 1 લી ગાથા | જિનને | વમાં ! રદી૭ મો | ની ૨જી ગા થાથી જ થાય છે. શ્રુતજ્ઞાનને , તમતિમિ સુધી સિદણની ૧ લી સર્વ સિદ્ધને સિદ્ધસ્ત- સિદ્ધાણ ગાથા મે | ઝ ૨-૩ જી ગાથા શ્રી મહાવીર પ્રભુને જે દેવાણ મે |, ૪ થી ગાથા શ્રીગીરનારતીર્થને ૧૧ મે ૫ મી ગાથા | શ્રી અષ્ટાપદાદિ ચરારિ તીર્થોને અઠ્ઠ૦. , વેયાવચ્ચગરા શાસનદેવનું થી૪થીય સુધી | સ્મરણ વિ૦ ઉર્જિતસેલ વિયાવરચ૦ અવતU–ચિત્યવંદનાના એ ૧૨ અધિકાર ચાલ સમયમાં કયા સૂત્રના આધારે તે પ્રમાણથી) પ્રવર્તે છે ? તે કહેવાય છે Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. नव अहिगारा इह ललियवित्थरावित्तिमाइ अणुसारा। तिन्नि सुअपरंपरया, बीओ दसमो इगारसमो॥४६॥ શબ્દાર્થ –-ગાથાનુસારે સુગમ છે. માયાથે–અહિં ૯ અધિકાર શ્રી લલિતવિસ્તરા નામની વૃત્તિ આદિના અનુસારે છે, અને બીજે દશમે તથા અગિયાર એ ૩ અધિકાર શ્રુતપરંપરાએ ચાલ્યા આવે છે. ૪૬ મલાઈનમસ્થમાં જેઅ અઇયા સિદ્ધાની ૧ ગાથા એ બીજે અધિકારઅને સિદ્ધાણંની છેલ્લી ૨ ગાથારપ ૧૦ મે ૧૧ મે અધિકાર એ ૩ અધિકાર મૃતપરંપરાએ એટલે ગીતાર્થ પૂર્વાચાર્યને સંપ્રદાયથી કહેવાય છે, અથવા શ્રત એટલે સૂત્રથી તેમજ તે સૂત્રની નિર્યુકિતથી અને તેના ભાગેથી તથા તેની ચણિથી એ પ્રમાણે શ્રતની પરંપરાથી (સૂત્રાદિ પંચગીની પરંપરાથી) કહેવાય છે. જેમકે સૂત્રમાં ચૈત્યવંદના પુખરવરદી સુધી કહી છે અને નિયુક્તિમાં પુખરવરદી ઉપરાન્ત એકસિદ્ધસ્તુતિ (સિદ્ધાણંની ૧ ગાથા) સુધી કહેલ છે. અને ચૂણિમાં તે ઉપરાન્ત પણ મહાવીર પ્રભુની ૨ સ્તુતિ સુધી (એટલે સિદ્ધાણંની ૩ ગાથા સુધી ) કહેલ છે, અને સેસ ઉજજયંતાદિ અધિકાર યથેચ્છાએ કહેવા ગ્ય છે તે આગળની ગાથામાંજ કહેવાશે. શેષ ૮ અધિકાર સૂત્રના પ્રમાણથી છે, કારણ કે લલિતવિસ્તરા ૧ અર્થાત એ ૯ અધિકાર તો સૂત્રરૂપ છે, માટે તે ચૈત્યવંદનાના ૯ અધિકારવાળાં નમુત્થણું આદિ ચૈત્યવંદનસત્રની વૃત્તિ શ્રી હરિભક સરિએ રચી છે, તે ચિત્યવંદનવૃત્તિનું નામ લલિતવિસ્તરા છે, ત્યાં સિદ્ધાણંની પહેલી ૩ ગાથાની વૃત્તિના પર્યન્ત “પુતા: તિન્નઃ સ્તુત नियमेनोच्यन्ते, केचित्तु अन्या अपि पठन्ति न च तत्र नियम इति न તાથાના ” [સિદ્ધાણંની એ ૩ સ્તુતિઓ (અર્થાત્ પહેલી ૩ ગાથા) નિયમ તરિકે એટલે અવશ્ય કહેવાય છે માટે તેની વ્યાખ્યા કરી છે, અને કેટલાક આચાર્યો તે એ ૩ ઉપરાન્ત બીજી (બે) સ્તુતિઓ (ઉજિતાદિ) કહે છે, પરંતુ એ બે સ્તુતિ કહેવી જ જોઈએ એવો નિયમ નથી, માટે તેની વ્યાખ્યા અહિં કરી નથી] એમ કહ્યું છે, તે ઉપરથી આજે Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૨ મું, (ચૈત્યવંદનના ૧ર અધિકાર) ૬પ વૃત્તિમાં એ ૯ અધિકાર અવશ્ય-નિયમા ભણવા યોગ્ય કહયા છે, અને શેષ ૩ અધિકાર નિયમથી ભણવા યોગ્ય ન હોવાથી એ ૩ અધિકારની વ્યાખ્યા કરતા નથી એમ કહ્યું છે, પરંતુ એ ૩ અધિકાર પૂર્વાચાર્યકિત નિર્યુક્તિ અને શૂર્ણિમાં કહેલા હોવાથી શ્રત પરંપરાઓ પ્રવર્તે છે. અવતરણ-૯ અધિકાર સિવાયના ૩ અધિકાર (=) વંદન કરનારની ઇચ્છાને અનુસરીને કહ્યા છે, તે શાસ્ત્ર વિરૂદ્ધ નથી, પરંતુ શાસ્ત્રની સમ્મતિ પૂર્વક જ છે એમ દર્શાવવાને શ્રી ભાષ્યકર્તા તે ૩ અધિકારના સંબંધમાં શાસસાક્ષી દર્શાવે છે – आवस्सयचुन्नीए, जं भणियं सेसया जहिच्छाए । तेणं उर्जिताइवि, अहिगारा सुअमया चेव ॥ ४७॥ શબ્દાર્થ –ગાથાર્થ પ્રમાણે સુગમ છે. ભાવાર્થ-જે કારથી આવશ્યક ચૂણિ વિષે (પ્રતિક્રમણ અધ્યયનના પ્રસંગે) સાચા દિછાપ” (એટલે શેષ અધિકાર વંદન કરનારની ઈચ્છાનુસારે છે) એમ કહ્યું છે, તે કારણથી ઉજિતસેલસિહ વિગેરે ૩ અધિકાર પણ નિશ્ચય (મૃતપરંપરાવાળા હોવાથી) મૃતમય જ જાણવા પરતુ મૃતબાહ્ય નહિં, (કારણ કે આવશ્યકણિનું વચન તે મૃતબાહ્ય ને ગણાય માટે), છે ૪૭ li ભાવાર્થ-ગાથાર્થ પ્રમાણે સુગમ છે, સમજાય છે કે લલિતવિસ્તરામાં વ્યાખ્યા કરેલા ૯ અધિકાર પણ અવશ્ય ભણવા યોગ્ય છે. નહિતર તેની વ્યાખ્યા ન કરત. પુનઃ એ ઉપરથી (શાસનદેવની ચેથી થેયને ૧૨ મે અધિકાર પણ વેયાવચ્ચગરાણું આદિ સૂત્રથી વ્યાખ્યા કરેલો હોવાથી) ચોથી શુઈ પણ અવશ્ય ભણવા યોગ્ય થઈ, જેથી ત્રણ સ્તુતિની ચૈિત્યવંદના પ્રરૂપવી અને ૪ થી થઈ અર્વાચીન–નવી છે એમ શ્રી પંચાલકજીની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ અન્ય આચાર્યોના મતાંતરથી દર્શાવી છે તેનું આલંબન લઈ ચેત્યવંદનામાં ન કહેવાની પ્રરૂપણા કરવી અને ન કહેવી તે ઉત્સુત્ર પ્રરૂપણા જાણવી. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, અવતરણ-પૂર્વગાથામાં વિતાવ એ પદમાં કહેલા આદિ શબ્દના ક્રમથી તે ઉજિજત અને ચત્તારિ એ ૧૦ મો અને ૧૧ મો અધિકાર જ મૃતમય ગણાય, તે બીજો અધિકાર મૃતમય કેવી રીતે ગણાય? તે આ ગાથામાં દર્શાવાય છેવશો પુસ્થા, (૬)*ો વન્નિશો છું सकथयंते पढिओ, दवारिहवसरि पयडत्थो॥ ४८॥ | શબ્દાર્થ – સુચ = શ્રુતસ્તવની | = કહેલો છે. આદિમાં | સુદારિદ = દ્રવ્ય અરિહંતની વમિ = વર્ણવ્યો છે. કહે છે. વંદનાના દં= ત્યાં આવશ્યકણિમાં. | અવતાર = અવસરે, પ્રસંગે પત્ય = પ્રગટ અર્થવાળે. ભાવાર્થ-જે અઈયા સિદ્ધા” એ ગાથારૂપ બીજો અધિકાર નિશ્ચયથી ત્યાં આવશ્યક ચણિમાં જ અર્થથી શ્રતસ્તવના (પુખરવરદીના) પ્રારંભમાં કહેલ છે, તેજ અધિકારને (ત્યાંથી આકષી) પૂર્વાચાર્યોએ નમુત્થણના પર્યતે દ્રવ્ય અરિહંતની વંદનાને અવસરે કહ્યું છે તે પ્રગટ અર્થવાળે છે (અર્થાત ત્યાંથી આકર્ષા નમુના અને કહેવાનું–સ્થાપવાનું પ્રયેાજન સ્પષ્ટ છે, કેમકે નમુત્થણમાં પ્રથમ ભાવ અરિહંતને વાંઘાબાદ પશ્ચાનુપૂર્વીના ક્રમથી દ્રવ્ય અરિહંત વાંદવા જોઇએ તેથી એ દ્રવ્યાહંત વંદનાની ગાથા નમુના પર્ય-તે સ્થાપી છે. માટે એ બીજો અધિકાર પણ ૯-૧૦ મા અધિકારવત શ્રતમય જ છે), ૪૮ છે માવાર્થ-ગાથાર્થમાં કહ્યા પ્રમાણે સુગમ છે. વતરણ-૯ અધિકાર સૂત્રોક્ત હોવાથી પ્રમાણ છે, અને સર આ બીજા ચરણમાં એક અક્ષર ન્યૂન છે, તે અવારની પ્રતમાં છાપેલા માથા પદથી સંપૂર્ણ થાય છે અને કેટલીક પ્રત માં રૂ નથી. ૧ તે આવશ્યક સૂણિનો પાઠ અર્થથી આ પ્રમાણે-(૫) તત્તરે तित्थयरसयं जहन्नपएणं वास तित्थयरा एए ताव एगकालेण भवति । Page #72 -------------------------------------------------------------------------- ________________ mm દ્વાર ૧૨ મું (ચૈત્યવંદનના ૧૨ અધિકાર) ૬૭ શેષ ૩ અધિકાર તે (ચણિઆદિકમાં) પૂર્વાચાર્યોએ કહેલા હેવાથી તે પૂર્વાચાર્યોની આચરણ સૂવાનુસારી કેમ ગણાય? અને તે કારણથી પૂર્વાચાર્યોની એવી આચરણાઓ તેમજ એ ૩ અધિકાર પણ માન્ય કરવા ગ્ય કેમ હોય? તે દર્શાવે છે – असढाइन्नणवज्ज, गीअत्थ अवारयति मज्झत्था। आयरणावि हु आण-त्ति वयणओ सुबहु मन्नति ॥ ( ૪૬ શબ્દાર્થ – પર = અશઠ માથા = મધ્યસ્થ આચાર્યો સાસુન્ન = આચરીત-આચીણ | માયરા = આચરણ વાવનું = અનવદ્ય, નિર્દોષ | માન = આજ્ઞા, જીનાગા સવારથતિ = નિવારણ ન કરે ! 'ત્તિ = ઇતિ, એ. માથાય–જે આચરણા અશઠ ગીતા આચરેલી હોય, અને તે નિરવઘ (નિષ્પાપ) હોય તો તેવી આચરણાને મધ્યસ્થ ગીતાર્થો નિવારતા (નિષેધતા) નથી, પરન્તુ તેવી આચરણ તે પ્રભુની આજ્ઞા જ છે એમ શાસ્ત્રમાં કહેલું હોવાથી તે આચરણાને ઘણી રીતે સન્માન આપે છે (આદરે છે) છે ૪૯ છે માટે પૂર્વધર મહાત્માઓએ આચરેલા અને ચણિ વિગેરેમાં પ્રરૂપેલા એ ૩ અધિકાર પણ સૂક્ત અધિકાર જેવાજ સૂત્રમય અને પ્રમાણભૂત જાણવા ૪૯ છે ભાવાર્થ –ગાથાર્થ પ્રમાણે સુગમ છે. આ સંબંધિ વિશેષ ચર્ચા શ્રી સંઘાચાર ભાગ્યમાંથી જાણવા જેવી છે.ત્તિ ૨૨ મુંદ્રા અર્ણવા માયાળતા તે તરવરે નમણામ. અર્થ –(રા દ્વીપમાં) ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થંકર અને જઘન્ય થકી ૨૦ તીર્થકર એટલા તો સમકાળે વર્તતા હોય તેમને અને અતીતકાળમાં (તીર્થકરો થયા છે) તથા અનાગત કાળમાં જે અનન્ત તીર્થકર (થશે) તે (ત્રણેકાળના) સર્વ તીર્થકરોને હું નમસ્કાર કરું છે. એજ ભાવાર્થવાળી ૪ ર મા સિદ્ધાની ગાથા તે બીજો અધિકારછે. એમાં અતીત તથા અનાગત તીર્થકરોને વંદના કરવાથી દ્રવ્ય અરિ હંતવંદના છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. અવતા—હવે ચૈત્યવંદનામાં કોને કોને વઢના થાય છે? વિગેરે તાપ કહેવાય છે, અને તે સાથે ચાર વંદનીય વિગેરેનું ૧૩–૧૪-૧૫ મું દ્વાર કહેવાય છે. चउ वंदणिज जिण - मुणि- सुय - सिद्धा इह सुराय सरणिजा । चउह जिणा नाम ठ (ह) वण दव्वभावजिण भेएणं ॥ || પુ || ૬૮ શબ્દા— વળિા = વાંઢવા ચેાગ્ય સરળજ્ઞા = સ્મરણ કરવા યાગ્ય ગાથાર્થ—( આ ચૈત્યવ`દનામાં ) જિન-મુનિ–શ્રુત–અને સિદ્ધ એ ૪ વંદના કરવા યોગ્ય છે || વૃત્તિ રૂ નું દ્વાર । અને અહિં શાસનના અધિષ્ટાયક સભ્યષ્ટિ દેવ સ્મરણ કરવા ચાગ્યછે (પણ વંદનીય નહિં ) | તિ શ્ક નું દ્વાર । તથા (ચાર નિક્ષેપાથી) ૪ પ્રકારના જિન તે નામ જિન, સ્થાપનાજિન, દ્રવ્ય જિન, અને ભાવિજન એ ૪ ભેદે જાણવા ત્તિ છુ” નું દ્વાર | ૫૦૫ માવાર્થ--જિન આદિ ૪ જ વંદનીય છે, જેથી ચૈત્યવંદ નામાં મુખ્યત્વે જો કે અરિહંતની ( પ્રતિમાની ) વંદના છે. તે પણ પ્રસંગતઃ શ્રુતસ્તવમાં શ્રુતજ્ઞાનને, સિદ્ધાણ'માં સિદ્ધને, અને પ્રણિધાનમાં ( જાવંત કેવિ સાહમાં ) મુનિને પણ વંદના કરી છે, તેથી ચૈત્યવંદનામાં વાંઢવા યોગ્ય સર્વાંને વંદના કરી છે. ( તથા મુનિની વંદના મુખ્યત્વે તે ગુરૂવંદન ભાષ્યમાં ગુરૂવંદનાના સ્વરૂપે કહેવારો. ) તથા શાસનદેવ અવિરત સમ્યગ્ દ્રષ્ટિ ગુણસ્થાને ( ચેાથા ગુણસ્થાને ) હાવાથી દેશવરત અને સવવતને ( ૫ મા ૬ઠ્ઠા ને ૭ મા ગુણસ્થાનવીને ) વંદના કરવા યોગ્ય ન હેાય તે કારણથી તેનું સ્મરણ માત્ર કરાયુ છે, કારણ કે તે શાસનપ્રેમી દેવેા શાસનમાં થતા ઉપવાને દૂર કર્યા છે, દૂર કરે છે, અને દૂર કરશે, માટે ચૈત્યવંદનાથી થતી દષ્ટ સિદ્ધિમાં નડતાં વિતાની ઉપશાન્તિને અર્થે તેમજ કોઈ શાસનનું પ્રભાવિ કાર્ય કરાવવાના કારણથી તેના સ્મરણાર્થે Page #74 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvv દ્વાર ૧૩-૧૪-૧૫ મું (વંદનીય-સ્મણીય-નિક્ષેપ) ૬૮ કાયોત્સર્ગ કરવામાં આવે છે. પુનઃ તેવા પ્રકારનું કઈ કાર્ય ન હોય તે પણ પ્રતિક્રમણાદિ ક્રિયા પ્રસંગે ચિત્યવંદનામાં ચોથી યપૂર્વક દેવનું સ્મરણ વિરતિવંત પણ કરે છે, તે સર્વથા નિરર્થક નથી, કારણ કે પ્રતિકમણાદિ પ્રસંગે દરરોજ કરાતા કાઉસ્સગથી શાસન પ્રેમી દેન પ્રતિદિન સત્કાર થાય છે તે ઉચિત છે, તેમજ તે દેવ કદાચ સ્વસ્મરણ ન જાણે તો પણ વૈયાવચ્ચગના સૂત્રાક્ષરોથી પણ મંત્રાક્ષરવત્ વિપશાનિત આદિ અષ્ટસિદ્ધિ કહી છે. અહિં મુનિ વિના ૩ વંદનીય અને ૧ સ્મરણીય એ ૪તે ૧૨ અધિકારમાં અતગત થાય છે, તે આ પ્રમાણે-૧-૬-૯-૧૦-૧૧ એ પાંચ અધિકારમાં ભાવિજનને, ૩-૫ એ બે અધિકારમાં સ્થાપના જિનને, ૯ મે શ્રુતજ્ઞાનને, ૮ ભામાં સિદ્ધને, ૨જે દ્રવ્ય જિનને, અને ૪ થામાં નામજિનને વંદના કરી છે, તથા ૧૨મામાં શાસનદેવનું સ્મરણ કર્યું છે એમ શ્રી પ્રવ૦ સારદ્વારમાં કહ્યું છે, જેથી ૧-૨-૩-૪-પ-૬-૯-૧૦-૧૧ એ ૯ અધિકારમાં જિનવંદના ૭ મામાં મૃતવંદના, ૮મામાં સિદ્ધવંદના અને ૧૨ મામાં સુરસ્મરણ છે. અહિં મુનિવંદનાર અધિકારમાંનથી.તિ રે મુંદ્રા | વતરપૂર્વ ગાથામાં ચાર નિક્ષેપ વડે જ પ્રકારના જિન કહ્યા તેનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે. नामजिणा जिणनामां, ठवणजिणा पुण जिणंद હિમાચો दवजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था॥५१॥ શબ્દાર્થ –ગાથાર્થ પ્રમાણે સુગમ છે. નાંથાર્થ–ષભદેવ ઈત્યાદિ તીર્થકરનું નામ તે નામ નિનેશ્વર, અને જિનેન્દ્ર ભગવંતની પ્રતિમા (અથવા પગલાં વિગેરે) १ इह च यद्यपि वैयावृत्त्यकरादयः स्वस्मरणाद्यर्थ क्रियमाणं कायोत्सर्ग न जानते तथापि तत्कतुर्विघ्नोपशमादिसिद्धिः स्यादेव मन्त्रज्ञातेन (રૂાવપૂરિઃ) ૨ કઈ સજીવ અથવા નિર્જીવ વસ્તુનું “જી” એવું નામ પાડીએ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. તે સ્થાપના ઊન, તથા જિનેશ્વરના જીવ તે દ્રવ્યજિન, અને સમવરસમાં બેઠેલા તે ભાવિજન કહેવાય. ૫ ૧ ।। GO માવાર્થ:- હું નામજિન તથા સ્થાપના જિનને ભાવા સુગમ છે, અને દ્રવ્યજિન તે જિનેશ્વરને કેવળજ્ઞાન પામ્યા પહેલાના તથા સિદ્ધિ ગતિ પામેલા આત્મા-જીવ જાણવા, કારણકે ભાવનું કારણ તે દ્રવ્ય કહેવાય, માટે તીર્થંકરના ભવથી ત્રીજા પૂ`ભવમાં જ્યારથી જિન નામકર્મ નિકાચિત કરે અથવા નિકાચિતપણે માંધે ત્યારથી તે જિન નામકર્માનેા ત્રીજે ભવે વિપાકાય શરૂ ન થાય ત્યાંસુધીની અવસ્થામાં (ભાવિકાળે તીર્થંકરપદની પ્રાપ્તિ નિયત હાવાથી-થવાથી) ધ્રુઘ્ન નિ કહેવાયુ, અને જ્યારથી વિપાકણ શરૂ થાય (કેવળ જ્ઞાન પામે ત્યારથી નિર્વાણ ન પામે ત્યાં સુધી તીર્થંકર નામકર્મના ઉદય વડે માનિન કહેવાય. એવા ભાવજન કેટલીકવાર દેવાએ રચેલા સમવસરણમાં બેસીને દેશના-ઉપદેશ આપે છે તેવી તીર્થંકરની પુન્યાઇના મહિમા દર્શાવવા માટે ગાથામાં સમવસરણસ્થ જીનને ભાવિજન કહ્યા છે. જ્યારે સમવસરણ ન હોય ત્યારે ઘણીવાર તેા આઠ પ્રાતિહા યુક્ત સિંહાસન ઉપર બેસીનેજ દેશના આપે છે, તાપણ તે ભાજન કહેવાય. ત્યા ખાદ નિર્વાણ પામી સિદ્ધિપદ પામે ત્યારે પુનઃ તે જિનેશ્વર ફંજિન કહેવાય. એ પ્રમાણે ભાવજનની ઉભા પાવતી મંન્ને અવસ્થાએ દ્રવ્યજિન કહેવાય છે. ૫ મું કાર સમાપ્ત. L અવતર્ળ——હવે ૪ ચૂલિકા સ્તુતિનું ૧૬ મેં દ્વાર કહેવાય છે– -સ્થાપીએ તે તે વસ્તુ પણ જો કે નામજીન કહેવાય છે, પરન્તુ તેવા નામનિક્ષેપનું અત્રે પ્રયેાજન નથી. ૧ જેમ વર્તમાનકાળમાં પહેલી નરકમાં રહેલેા શ્રેણિક રાજાનેા જીવ અને ત્રીજી નરકમાં રહેલા કૃષ્ણના જીવ આવતી ચેાવીશીમાં ૧ લા અને ૧૨ મા (ગ્રન્થાન્તરે ૧૩ મા) તીર્થંકર થવાના છે, માટે તે બન્ને વર્તમાનકાળમાં દ્રવ્યજિન છે, એ પ્રમાણે શેષ ૨૨ તીર્થંકરના જીવ માટે પણ થાયેાગ્ય જાણવું. Page #76 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૬-૧૭ મું (૪ સ્તુતિ-૮ નિમિત્ત) ૭૧ अहिगयजिण पढमथुई, बीया सबाण तइय नाणस्स। वेयावच्चगराणं, उवओगत्थं चउत्थथुई ॥ ५२ ॥ | શબ્દાર્થ:– મહાઇ=અધિકૃત, મુખ્ય એક (મૂળનાયક), (શેષ ગાથાર્થ પ્રમાણે સુગમ છે), Tયાર્થ–પ્રથમ થાય અધિકૃત જનની, બીજી બેય સર્વ જિનની, ત્રીજી બેય જ્ઞાનની, અને ચેાથી થાય યાવચ્ચ કરનારા દેવોના ઉપયોગને અર્થ (સ્મરણાર્થ) છે કે પર માવાથ:--ચાર થિયના જોડાથી અથવા આઠ થના (બે) જોડાથી જે ચિત્યવંદના થાય છે, તેમાં જે ચાર ચાર થાય આવે છે તેમાં અરિહંત ચેવ ના ૧ નવકારના કાઉસ્સગને અને જે ૧ થાય કહેવાય છે તે પહેલી થેય અધિકૃત (ચૈત્યમાં મૂળ નાયકની અથવા અન્ય સ્થાને ચાવીસમાંથી કઈ પણ મુખ્ય) એક જિનેશ્વરની હોય છે, અથવા તે પંચતીર્થીની વંદનામાં અધિકૃત ૫ મુખ્ય જિનેન્દ્રોની પણ હોય છે, જેમ સંસારદાવાની પહેલી ય એક શ્રી મહાવીર પ્રભુની છે, અને કલ્યાણકંદની પહેલી થેય અધિકૃત ૫જિનેશ્વરની છે. ત્યારબાદ સવ્વલેએ અરિહંત ચેટ ના નવકારના કાઉસ્સગ્નને અને કહેવાતી બીજી થયમાં સર્વ જિનેશ્વરની સ્તુતિ હોય છે. ત્યારબાદ શ્રતસ્તવના ૧ નવકારના કાઉસ્સગ્નને અને તે કહેવાતી ત્રીજી થયમાં મુતજ્ઞાનની સ્તુતિ હોય છે, અને ત્યારબાદ વૈયાવચ્ચ૦ ના ૧ નવકારના કાઉસ્સગ્ગને અને કહેવાતી ચેથી થેય સમ્યમ્ દષ્ટિ શાસનદેવને પિતાના વૈયાવૃજ્યાદિ કાર્યમાં ઉપગ દેવા માટે એટલે સાવધાન કરવા માટે હોય છે. એ પ્રમાણે જે અધિકાર હોય છે તેવાજ અધિકારને અનુસરતી થાય પણ હોય છે, એ ચાર થાય સ્વસ્વ અધિકારના પર્યતે હેવાથી ટિસ્તુિતિ કહેવાય છે, અથવા એ ૪ થાયમાની પહેલી ૩ થય વંદના સ્તુતિ અને ૪ થી થેય અનુશાસનપ (શાસન દેવના સ્મરણરૂપ) હોવાથી અનુશાસ્તિ સ્તુતિ કહેવાય છે, ૧. પ્રતિક્રમણમાં એ ચોથી થાય ન કહેવાની વિપરીત પ્રરૂપણાથી વર્તમાન સમયે ત્રિસ્તુતિ મત નામને મત વિદ્યમાન છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, માટે વંદના અને અનુશાસ્તિ એ બે ભેદ વડે ૪ થેયનું સ્તુતિ યુગલ અથવા થાયોડે ગણાય છે. આતિ ૨૬ મું દ્વાર રમાતો રાવતા-હવે આ ગાથામાં ચૈત્યવંદના કરવાનાં ૮ નિમિત્ત (પ્રજન)નું ૧૭ મું દ્વાર કહેવાય છે– पावखवणत्थ इरियाइ वंदणवत्तियाइ छ निमित्ता। पवयणसुर सरणत्थं, उस्सग्गो इय निमित्त ॥ ५३ ॥ શબ્દાર્થ – પવરવેવસ્થ પાપ ખપાવવાને અ સાથં સ્મરણને અર્થે. વચાકુર=પ્રવચનસુર (શા | સુરત કાઉસગ્ગ કરે સનદેવ), નાથાર્થ – ઉરસગે એ પદને અર્થ આ કહેવાતા ૩ વાક્યો સાથે જોડો જેથી) પાપ ખપાવવાને અર્થે દરિયાવહિયાને કાઉસગ્ન કરે તે ૧ નિમિત્ત, વંદણુવત્તિયાએ ઇત્યાદિ (૬ પદમાં કહ્યા પ્રમાણે પ્રભુનું વંદન-પૂજ-સત્કાર-સન્માનથી થતાં લાભતથા સમ્યકત્વ લાભ-અને નિસર્ગ એ) ૬ નિમિત્તને અર્થે થતો (૩) કાઉસ્સગ્ન તે ૬ નિમિત્ત, અને સમ્યગદૃષ્ટિ શાસનદેવનું મરણ કરવાને અર્થે થતો છેલો કાઉસ્સગ તે ૧ નિમિત્ત, એ પ્રમાણે ૮ નિમિત્ત છે. એટલે ચૈત્યવંદના કરવાથી ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત થાય છે. એ પ૩ માવાથ-ગાથાર્થ પ્રમાણે સુગમ છે. ૧-૨ અહિં મુખ્યત્વે દ્રવ્યપૂજાથી અને દ્રવ્ય સત્કારથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ આ ચૈત્યવંદનાન્તર્ગત કાઉસગ્ગથી પણ થાઓ એ ભાવાર્થ છે, તો પણ ભાવપૂજના અધિકારી મુનિ મહાત્માને માટે એ પદ સંબંધિ (કવ્ય પૂજાના ફળ સબંધિ) વિસંવાદ નથી (એટલે દ્રવ્યપૂજાનું ફળ માગવું અ ગ્ય નથી), કારણકે મુનિ મહારાજને અનુમતિથી દ્રવ્યપૂજા હોય છે (એટલે દ્રવ્ય પૂજાને પ્રશંસનીય ગણે છે, એટલું જ નહિ, પરંતુ દ્રવ્ય પૂજા ન કરનારને કરવાની પ્રેરણા પણ કરે છે. ) ઇત્યાદિ વિશેષ ચર્ચા ચ૦ મહાભાષ્યમાં છે. ! એ પદેના વિશેષ ભાવાર્થ તે અરિહંતચે. સૂત્રના અર્થથી અન્ય ગ્રંથદ્વારા જાણવા. Page #78 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૮મું (ચૈત્યવંદનના ૧૨ હેતુ) ૭૩ www ગવતરણ–આ ગાથામાં ૧૨ હેતુનું ૧૮મું દ્વાર કહેવાય છે– चउ तस्स उत्तरी करण पमुह समाश्या य पण हेऊ । वेयावच्चगरत्ता-इ तिन्नि इअ हेउ बारसगं ॥५४॥ શબ્દાર્થ – પમુદ્ર-વિગેરે | =એ, એ પ્રમાણે. જાથાર્થ-તસઉત્તરીકરણ વિગેરે ૪ હેતુ, શ્રદ્ધા વિગેરે ૫ હેતુ, અને વેરાવ કરવાપણું વિગેરે ૩ હેતુ, એ પ્રમાણે ૧૨ હેતુ ચિત્યવં૦ ના છે પ માવા-પૂર્વે કહેલાં ૮ નિમિત્ત એટલે ફળરૂપ કાર્ય તેની સિદ્ધિમાં જે કારણરૂપ હોય તે હેતુ અહિં ૧૨ પ્રકારના છે. તે આ પ્રમાણે ઈરિયાવહિના કાઉસગ્ગથી પાપને ક્ષયરૂપ કાર્ય–ફળ થાય છે, પરંતુ તે દરિયાવહિમાં જે આલોચના પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત એ બે પ્રાયશ્ચિત્ત કર્યા છે, તે પ્રાયશ્ચિત્તથી પણ ઉત્તર (એટલે ઊર્વ—ઉપર ઉપરાન્ત) કરણ એટલે કાઉસગ્યા કરે તે પાપક્ષપણને હેતુ છે, એટલે અતિચાટાળવાનો હેતુ છે. પુન: તે કાઉસ્સગ્નની સિદ્ધિમાં પ્રાયશ્ચિત-(પશ્ચાતાપ) કરણ તે હેતુ છે. પુનઃ તે પ્રાયશ્ચિતની (પશ્ચાતાપની) સિદ્ધિમાં આત્માના શુદ્ધ પરિણામરૂપ વિશુદ્ધિ તે હેતુ છે, અને તે શુદ્ધ પરિણામમાં પણ નિઃશલ્ય કરણ (માયા-નિવાણ-મિથ્યાત્વ એ ૩ શલ્યને અભાવ) તે હેતુરૂપ છે. એ પ્રમાણે ઇરિયાવહિ સંબંધિ અતિચારેની શુદ્ધિમાં કાઉસ્સગ-પ્રાયશ્ચિત-આત્મશુદ્ધિ અને નિઃશલ્યતા એ જ હેતુ છે. અને તે પ્રત્યેક પૂર્વ પૂર્વના હેતુ છે. - તથા અરિહંત ચેઈયાણંના ત્રણે કાઉસ્સગ્નમાં જે વંદન ફળ વિગેરે ૬ ફળરૂપ કાર્ય છે તેની સિદ્ધિમાં શ્રદ્ધા-મેધા (વિશિષ્ટ બુદ્ધિ) પ્રતિ (વૈર્ય)-ધાર (=અરિહંતના ગુણની અવિ સ્મૃતિ)અને અપેક્ષા (અરિહંતના ગુણનું પુન: પુનઃ સ્મરણ) એ ૫ હેતુ છે, અર્થાત શ્રદ્ધાદિ ૫ પૂર્વક કરેલો કાઉસ્સગ્ન વંદનાદિના ૬ ફળને આપે છે, માટે એ ૫ હેતુ ગણાય છે, પુન: એ પાંચ હેતુમાં પૂર્વ હેતુ પણ પરહેતુને હેતુ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, તથા ચૈત્યવંદનામાં શાસનદેવના સ્મરણને વિષે (૩૮મા નિમિત્તમાં) તે શાસનદેવ અથવા દેવી સંઘનું વૈયાવૃન્ય કરે, સંઘમાં . શાતિ કરે, અને સમૃષ્ટિ જીવોને સમાધિ કરે એ ૩ હેતુ છે. એ પ્રમાણે સર્વ મળી ૧૨ હેતુ કહ્યા. (ધર્મ સંગ્રહવૃત્તિ તથા યોગશાસ્ત્રની વૃત્તિના આધારે એ ભાવાર્થ કહે છે.) . અવતા-આ ગાથામાં ઉસ્સગ્નના ૧૨ અથવા ૧૬ આગારનું ૧૯ મું દ્વાર કહેવાય છે – अन्नत्थयाइ बारस, आगारा एवमाइया चउरो । अगणी पणिदिछिंदण, वोहीखोभाइ डको अ॥ ५५॥ | શબ્દાર્થ:-ગાથાનુસારે સુગમ છે. નાથાર્થ-અન્નત્થ ઈત્યાદિ ૧૨ આગાર, અને એવભાઈએ હિં એ પદથી ૪ આગાર તે અગ્નિ-પંચેન્દ્રિય છિંદન-બેધિક્ષેભ-અને ડંક એ પ્રમાણે જાણવા. . પપ ભાવાર્થ-અન્નત્થ ઉસિએણથી પ્રારંભીને દિદિસંચાલેહિ સુધીના ૧૨ આગાર તે આ પ્રમાણે– ૧ ઊંચો ધાસ જ છીંક ૭ અધેવાયુ ૧૦ સૂક્ષ્મ કાયકંપ (વાછૂટ) | ૨ નીચે શ્વાસ | પ બગાસું ૮ ભમરી | ૧૧ સૂક્ષ્મ ગ્લેમ (ચારી) | સંચાર ૩ ખાંસી ૬ ઓડકાર , વમન | ૧૨ સૂક્ષ્મ દૃષ્ટિ સં (ઊદવેવાય) એ ૧૨આગારથી એટલે (કાઉસ્સગમાં રાખેલા) અપવાદથી કાઉસ્સગ્નને ભંગ ન થાય, જો એ આગાર રાખ્યા વિના કાઉ સ્સગ્ન કરે તે કુદરતી રીતે થતી એ ૧૨ ક્રિયાઓથી સર્વથા નિષ્ક્રીય એવા કાઉસ્સગને ભંગજ ગણાય. એ ૧૨ આગાર તે એક સ્થાને ઉભા રહેવા આશ્રયિ છે, પરંતુ કાઉસ્સગ્નના નિયત સ્થાનથી ખસીને બીજે સ્થાને જવા છતાં પણ કાઉસ્સગ્ન ચાર, Page #80 -------------------------------------------------------------------------- ________________ wwwvvvvvv દ્વારા ૧૯ મું (કાઉસ્સગના ૧૨-૧૬ આગાર) ૫ અખંડ ગણાય તેવા પણ ૪ આગાર મુખ્ય છે તે આ પ્રમાણે ૧ વિજળી દીપક વિગેરે અગ્નિને પ્રકાશ શરીર ઉપર ૫ડવાથી પ્રકાશના અગ્નિ જીવને (શરીરના સ્પર્શથી) નાશ. થાય છે, તે બચાવવાને ચાલુ કાઉસગ્નમાં વસ્ત્ર ઓઢવું પડે, અથવા તો ખસીને અપ્રકાશ સ્થાને જવું પડે તેથી, તેમજ અગ્નિને ઉપદ્રવ જણાવાથી બીજે સ્થાને જવું પડે તે કાઉસ્સગને ભંગ ન થાય, ૨ સ્થાપના અને પિતાની વચગાળે ઉદર વિગેરે પંચેન્દ્રિો સસરા આડા ઉતરતા હોય તે તે છિંદનનું એટલે આડનું નિવારણ કરવા ખસીને અન્ય સ્થાને જતાં કાઉસ્સગ્ન ભંગ ન થાય, ૩ ઘોષિક એટલે ચાર તથા મrg માં કહેલા સારુ શબ્દથી રાજા વિગેરેથી જેમ એટલે સંભ્રમ-ભય-ઉપદ્રવ ઉત્પન્ન થયે ત્યાંથી ખસી અન્ય સ્થાને જવા વિગેરેના કારણથી અપૂર્ણ કાઉસ્સગ્ન પારતાં પણ કાઉસ્સગ્નને ભંગ ન ગણાય, તે વિમારિ આગાર જાણ ૪ પોતાને અથવા પરને (સાધુ વિગેરેને) સીદ દીર્થ એટલે સપે ડંશ દીધો હોય ( અર્થાત સર્પ કરડ હોય છે તો તેવા સમયે (તેના ઉપચાર માટે ) કાઉસ્સગ્ગ પૂર્ણ થયા વિના પારે તો પણ કાઉસગ્ય ભંગ ન ગણાય તે ચંદ્રતા આગાર ૧ અગ્નિના શુદ્ધ (કાચ આદિવડે આંતરા રહિત ) પ્રકાશમાં તેમજ કાચમાંથી ભેદાઈને આવતા પ્રકાશમાં યુક્તિવાદથી અગ્નિજીનો અભાવ વર્તમાન સમયમાં કેટલાક માને છે, પરંતુ માર્ગાનુયાયીઓએ આજ્ઞામાં યુક્તિવાદને આગળ કરી પ્રતિકૂળ પ્રવૃત્તિ ન આચરવી તે અતિ શ્રેયસ્કર છે. ૨ અહિં પંચે છિંદન એટલે પંચેન્દ્રિયનો છેદ અર્થાત વધ એવો અર્થ દેખવામાં નથી. ___3 बोधिकास्तेनकास्तभ्यः क्षोभः संभ्रमः आदिशब्दाद्राजादि મા તે ( ઇતિ આવ૦ નિર્યુક્તિ ગા. ૧૫૧૬ મીની વૃત્તિ ) Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, જાણો (અહિં સર્પ કરડે ન હોય અને ઉપદ્રવજ થયો હોય તો પણ એ આગાર સંભવે છે. ) અવતરણઆ બે ગાથામાં કાઉસ્સગ્નના ૧૮ દોષનું ૨૦ મું દ્વાર કહેવાય છે – घोडग लय खंभाई, मालुद्धीनिअल सवरिखलिणवहू। लंबुत्तर थण संजइ, भमुहंगुलि वायस कविठ्ठो ॥५६।। सिरकंप मूअ वारुणि, पेहत्ति चइज दोस उस्सग्गे । लंबुत्तर थण संजइ,न दोस समीण सबहु सहीणं ५७ | શબ્દાર્થ –ગાથા પ૬ મી. નિદ્ર=નિગડ, બેડી. સંયુત્તરલાંબુ ઉત્તરીય, દીર્વ નવરિ=શબરી, ભીલડી | અધોવસ્ત્ર, વા =ખલિન, લગામ, શબ્દાર્થ-ગાથા પહ મીને, 1=ભૂક, મુંગો. | =શ્રાવિકાને, વાહન=મદિરા, જાથાર્થ – ઘોટક, ૨ લતા, ૩ ખંભાદિ, ૪ માલ, ૫ ઉદ્ધી, ૬ નિગડ, ૭ શબરી, ૮ ખલિન, ૯ વધ, ૧૦ જંબુત્તર, ૧૧ સ્તન, ૧૨ સંયતિ, ૧૩ ભ્રમિતાંગુલિ, ૧૪ વાયસ, ૧૫ - પિત્ય, ૧૬ શિકંપ, ૧૭ મૂક, ૧૮ વારૂણી અને ૧૯મો પ્રેક્ષ્ય દોષ ( ઉત્ત=એ દોષ ) કાઉસ્સગમાં ઘર ત્યાગ કરવા પુનઃ સમાજ=સાધ્વીઓને લંખુત્તર દોષ સ્તનદેષ અને સંયતિદોષ એ ૩ દોષ ન હોય, તથા શ્રાવિકાને નવદુધ દોષ સહિત ૪ દોષ ન હોય પ૬ | પ૭ | માવાર્થ – ઘડાની પેઠે એક પગ વાંકે અથવા ઉચા રાખે તે ૧ ઘોર તપ, વાયુથી કંપતી લતા-વેલડીની પેઠે શરીર ધુ વે તે ૨ અંતાપ, સ્તંભ વિગેરેને એઠિંગણ દે (કે લે) તે ૩ વર્તમોષ, માળને મસ્તક લગાડી ઉભું રહે તે ૪. માઢs, ગાડાની ઉદ્ધીની માફક પગના બે અંગુઠા અથવા બે Page #82 -------------------------------------------------------------------------- ________________ wwww દ્વાર ર૦ મું (કાઉસ્સગના ૧૯ દેષ) એડી (તથા પાની) મેળવીને ઉભે રહે તે પ વોક, નિગડ એટલે બેડીમાં જકડેલા કેદીની માફક બે પગ પહોળા કરીને અથવા બે પગ સંકડાવીને ઉભે રહે તે ૬ નિકોષ, શબરી એટલે નગ્ન ભીલડીની પેઠે ગુહ્ય અવયવ આગળ બે હાથ રોખીને ઉભે રહે તે વરીષ, ખલિન એટલે ઘોડાની લગામને ચેકડાની પેઠે ઘા અથવા કલ્ચરવળાને આગળ કરીને રાખે (દાંડી પાછળ રાખી ગુછો આગળ રાખે) તે ૮ જિનપિ, વધુ (વહુ) ની માફક મસ્તક નીચું રાખે તે ૯ વધુ રોષ, છે-- તિયું અને એલપટ્ટ નાભિથી ૪ અંગુલ નીચે અને જાનુ ( હીંચણ ) થી ૪ અંગુલ ઉપર રાખ જોઇએ તેને બદલે વિશેષ લાંબે રાખે તે (લંબ દીર્ઘ, ઉત્તર-ઉત્તરીય વસ્ત્ર સંબંધિ) ૧૦ અંગુત્તર કોષ, ડાંસ મચ્છર વિગેરેના ઉપદ્રવના ભયથી અથવા અજ્ઞાનથી સ્ત્રીની પેઠે દદય ઢાંકી રાખે ( અર્થાત છાતી પર વસ્ત્ર એાઢી રાખે ) તે ૧૧ રતનજોષ, સાધ્વીની માફક સર્વ શરીર (મસ્તક વિના ) વવથી ઢાંકે તે ૧૨ સંતોષ, નવકારની સંખ્યા અથવા આલાવાની સંખ્યા ગણવાને આંગળી ચલાયમાન કરે ( આંગળીથી ગણે) અથવા નેત્રનાં ભવાં હલાવ્યા કરે તે ૧૩ અમિતાંગુદ્ધિ રોષ, વાયસ એટલે કાગડાની પેઠે આંખના ડોળા આમતેમ ફેરવ્યા કરે તે ૧૪ વાચર રોષ, પહે-- રેલા વચને મલિન થવાના ભય વિગેરે કારણથી સકેલી-સંકોચી રાખે તે કપિત્થ એટલે કવિઠ ફળ તુલ્ય ૧૫ પિસ્થ રોષ શરીરમાં ભૂત પ્રવેશની માફક મસ્તક ધુણાવે તે ૧૬ જિ:ખ, દોષ, મૂક ગાની પેઠે હું હું કરે તે ૧૭ વાતોષ, વાણી એટલે મદિરા પાકે ત્યારે તેમાં થતા શબ્દની માફક બુડબુડ કરે તે ૧૮ વાહ , અને વાનરની માફક આમતેમ જોતે ૧ * શ્રાવકોને ચરવળે તથા ધોતીયું, અને મુનિને માટે એઘો તથા ચેલપટ્ટ જાણવો. ૨ કવિડ (કઠું) જેમ ગોળાકાર હોય છે, તેમ કાછોટીવાળા ભાગમાં પહેરેલા ધોતીયામાં પાટલીવાળા ભાગને નાખી ગોળ પિડો કરી બે જંઘા વચ્ચે દબાવે તે. (પ્રવક સારો માં એ દોષ પપદિકા ભયથી લખે છે. ) Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. હાર્ટ હલાવ્યા કરે તે ૧૯ વાનરોષ, એ પ્રમાણે કાઉસ્સગ્ગમાં ૧૯ પ્રકારના દોષના ત્યાગ કરવા. 751. એ ૧૯ દોષમાંથી લઘુત્તર ટાષ, સ્તન દોષ અને સતિ દોષ એ ૩ ઢાય સાધ્વીજીને ન હેાય. કારણકે તેમનું શરીર વસથી ઢંકાયલુ જ રહેવું જોઈએ. (પરન્તુ પ્રતિક્રમણાદિ ક્રિયા વખતે મસ્તક ઉઘાડું રાખવું જોઇએ), તથા વધૂ દાષ સહિત એ ૩ દાષ મળીને ૪ દોષ શ્રાવિકાને ન હાય, કારણકે સ્ત્રીએ મસ્તક સહિત સર્વ અંગ ઢાંકેલું રાખવું, તેમજ વિષ્ટ નીચી રાખવી તે સ્ત્રીનું ભૂષણ છે. અવતર—આ ગાથામાં કાઉસ્સગ્ગના કાળનું પ્રમાણ તે ૨૧ નું દ્વાર, તથા સ્તવન કેવા પ્રકારનું કહેવું, તેનું રર સું દ્વાર કહે છે— इरिउस्सग्गपमाणं, पणवसुस्सास अट्ठ सेसेसु । ગંમીર મરતાં, નહથતુાં વરૂ થુલ્લું ॥ ૧૮ ॥ શબ્દાઃ— =ઈરિયાવહિયંના ઉત્ત=કાઉસ્સગ્ગનું પળવીસ-પચીસ સમૈમુ=બાકીના દાઉસ્સગ્ગાનું (પ્રમાણ) મહુરમનું=મધુર ધ્વનિવા મહત્વનુન્ન=મહાન્ અયુક્ત યુત્ત=સ્તવન ઉન્નાન-ધાસાચ્છવાસ નાથાય—કહેવાતા ભાવાર્થ પ્રમાણે સુગમ છે. ૫ ૫૮ માથે—ચૈત્યવદનામાં ઇરિયાવહિયના કાઉસ્સગનું પ્રમાણ ૨૫ ધામેચ્છવાસના કાળ જેટલુ છે, કારણકે એ કાઉસ્સગ્ગ “ દેસુ નિમ્મલયરા ” એ લોગસ્સની છેલ્લી ૭મી ગાથાના * શ્રી ધર્મરત્ન પ્રકરણમાં ઘોડાવાનુંમે છુટ્ટુ માજે ચ ધંત્યાદિ વચનથી ઓૢ એટલે કુડય દેષ અધિક ગણાવ્યા છે, જેથી ૨૦ થાય છે, ત્યાં કુડચ એટલે ભિત્તિ (ભીંત)ના ટેકાલેવા તે. તથા શ્રી ચે મહાભાષ્યમાં એ કુડચ દેખ ઉપરાન્ત અંગુલી દેષ અને વ્યૂ (ભવાંની ચપળતા કરવી) એ ૨ દાષ જૂદા ગણીને ૨૧ દેષ ગણાવ્યા છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ર૧-રર-ર૩ મું. (કાઉ પ્રમાણ, સ્તવન, ૭ ચૈત્ય૦) ૦ પહેલા ચરણ સુધીનું હોવાથી રપ ચરણ–પાદ જેટલે છે, અને ઘર માં સારા એ વચનથી ૧ ઉચ્છવાસનું પ્રમાણ તે ૧ પાદના ઉચ્ચાર જેટલું ગણાય છે માટે અહિં ઉચ્છવાસ એટલે ૧ પાદો ઉચ્ચાર કાળ જાણ, પરન્તુ નાસિક દ્વારા જે શ્વાસછવાસ લેવાય છે તે પ્રમાણ અહિં ગણવાનું નથી. તથા સેસ અરિહંત ચેર ના ૩ કાર્યોત્સર્ગ અને વૈયાવચ્ચગને ૧ કાઉસ્સગ એ જ કાઉસ્સગ્ગ ૧-૧ નવકારના થાય છે, ત્યાં એક નવકારની ૮ સંપદા છે, અને તે એકેક સંપદા તે એકેક પાદતુલ્ય (એકેક શ્વાસોચ્છવાસ પ્રમાણની) ગણાય છે માટે તે ચાર કાઉસગ્ગ ૮-૯શ્વાસોચ્છવાસ પ્રમાણન (એટલે ૮પાદોચ્ચાર કાળ ) પ્રમાણુના જાણવા તથા જાવંતિ ચેર અને જાવંત કેવિસાહ પછી જે સ્તવન કહેવામાં આવે છે તે મેઘ સરખા ગંભીર અને મધુર દવનિપૂર્વક કહેવું, અને તે પણ મહાન અર્થવાળું (એટલે ભકિત જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન કરે એવું તેમજ થોડા અક્ષરોમાંથી પણ ઘણે અર્થ નિકળે એવું) વિશેષતઃ પૂર્વાચાર્યરચિત કહેવું પુનઃ આ સ્તવન ભિન્ન ભિન્ન આચાર્યોનાં અથવા મુનિ મહાત્માઓનાં બનાવેલાં કહેવાય છે, માટે અમુક સ્તવનજ કહેવાય એવું સ્તવનનું નિયતપણું ન હોવાથી ચૈત્યવંદનભાષ્યાદિમાં સૂત્ર સાથે ગણત્રીમાં ગણ્યું નથી. ૧ ચૈત્યવંદન અથવા સ્તવન મનમાં જ કહેવું અથવા અન્ય ન સાંભળે એવી રીતે જ કહેવું એવો અવશ્ય વિધિ નથી, પરંતુ ઘણું મોટા ૮ઠ્ઠર સ્વરે ઘાંટા પાડી ન બેલતાં મધુરતાથી મધ્યમ સ્વરે બોલે તો પોતાને અને પરને પણ ઘણે આહાદ ઊપજે જેથી ઉભયને ઘણી નિર્જરા થાય. ૨ અહિં મહાન અર્થવાળું એટલે અતિ ઉત્તમતાવાળું સ્તોત્ર અથવા સ્તવન કહેવું અને તે ઉત્તમતા આ પ્રમાણે—જે અધ્યવસાયની વિશુદ્ધિ કરે, જેથી આત્મામાં સંગ-વૈરાગ્ય ઉત્પન્ન થાય, જેમાં પોતાના કરેલા પાપોનું નિવેદન (અથવા પશ્ચાત્તાપ) હોય, વિચિત્ર અર્થ (અનેક પવિત્ર અર્થ). નીકળતા હોય, અખલિતાદિ ગુણવાળું (એટલે છંદભંગાદિ દોષ વિનાનું) હોય, ઈત્યાદિ અનેક વિશિષ્ટતાવાળુ સ્તોત્ર અથવા સ્તવન હોય. (પ્રવ. સારો. વૃત્તિ.) Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu માવતર – મુનિએ પ્રતિદિન ૭ ચૈત્યવંદન કરવાં તે કયે કર્યો વખતે કરવો તે સંબંધિ ર૩ મું દ્વાર આ ગાથામાં દર્શાવે છે – पडिकमणे चेइय जिमण,चरम पडिकमण सुअण पडिबोहे चिइवंदण इय जइणो, सत्त उ वेला अहोरत्ते।। ५९ ॥ શબ્દાર્થ:ચિકચૈત્યમાં (પ્રભુના દશન | વિદે=જાગૃત થયે (પ્રભાતે) વખતે) | કુરુકએ પ્રમાણે Tw=દિવસચરિમના પચ્ચ- Yળો યતિને, મુનિને ખાણ વખતે, સુગળસૂતી વખતે જાથા–ભાવાર્થને અનુસાર સુગમ છે. પલા ભાવાર્થ-પ્રભાતના પ્રતિક્રમણમાં (વિશાલચનનું), ત્યારબાદ ચિત્યમાં-દેહરામાં પ્રભુનું દર્શન કરતી વખતે, ત્યારબાદ જમણ-ગોચરી કરતી વખતે આહાર કર્યા પહેલાં પચ્ચખાણ કરતી વખતે, ત્યારબાદ સંસ્થાના પ્રતિક્રમણમાં *(નમોસ્તુ વર્ધમાનાયનું), ત્યારબાદ સૂતા પહેલાં સંથારાપરિસિભણાવતી વખતે (ચઉકસાયનું), ત્યારબાદ જાગૃત થઈને કુસુમિણ દુસુમિણને કાઉસ્સગ્ન કર્યા બાદ (જગચિંતામણિનું), એ પ્રમાણે ચતિને એક અહોરાત્રમાં ૭ વાર ચિત્યવંદન તે અવશ્ય કરવાં, અને અષ્ટમી આદિ પર્વતિથિઓમાં તે સર્વ ચૈત્ય વાંદવા માટે તે સાતથી અધિક ઘણુવાર પણ ચિત્યવંદન કરવાં. કહ્યુ છે કે – * વર્તમાનકાળે પ્રભાતના પ્રનિક્રમણમાં જે પહેલું જગચિંતામણિનું ચૈિત્યવંદન થાય છે, તે જાગૃત થઈને કરવાનું સાતમું ચૈત્યવંદન છે, અને તે પ્રતિક્રમણક્રિયાની સાથે જોડવામાં આવ્યું છે. એ પ્રમાણે સંધ્યા પ્રતિક્રમણમાં જે પહેલું ચૈત્યવંદન કરવામાં આવે છે તે દિવસચરિમ સંબંધી ચોથું ચૈત્યવંદન છે, કે જેને સંધ્યાપ્રતિક્રમણની સાથે જોડવામાં આવ્યું છે. એ ચિત્યવંદનો સ્વસ્વપર્યન્તવર્તી નમુત્થણ સુધીનાં જાણવાં. Page #86 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨૩–૨૪ મુ (શ્રાને ૩-૫-૭ ચૈત્ય૦, ૧૦ મોટી આશાતના) अठ्ठमि चउदसीसु सव्वाइं चेइयाइं सव्वेवि साहुणी 'बंदेयव्वा ઇતિ વચનાત્ આ સાત ચૈત્યવંદને જૂદી જૂદી વિધિએ થાય છે તે વિધિ ચાલુ પ્રણાલિકા પ્રમાણે ગુરુગમથી જાણવા. ગવતર્—િહવે આ ગાથામાં શ્રાવકે કેટલાં ચૈત્યવંદન, કયા વખતે કરવાં તે કહેવાય છે. पडिकमओ गिहिणोवि हु, सगवेला पंचवेल इयरस्स । आसु तिसंझासु अ, होइ तिवेला जहन्त्रेण ॥ ६० ॥ શબ્દાર્થઃ— હિલમો=પ્રતિક્રમણ કરતા(ને) ચરÆ="તરગૃહસ્થને, (પ્રતિ॰ વંદુ=પણ નિશ્ચયથી નહિ કરનાર શ્રાવકને), ગાથાર્થ:—પ્રતિક્રમણ કરતા એવા ગૃહસ્થને પણ ૭ વાર (તિની પેઠે) અથવા ૫ વાર ચૈત્યવંદન કરવું, અને પ્રતિક્રમણ નહિ કરનાર ગૃહસ્થને પ્રતિદિન ત્રણ સંધ્યાકાળની પૂજામાં જઘન્યથી ૩ વાર ચૈત્યવંદના કરવી ॥ ૬૦ u માવાર્થ:—સુગમ છે. વિશેષ એજ કે એ વાર પ્રતિક્રમણ કરનારને ૭, અને એકવાર પ્રતિક્રમણ કરનારને ત્રણ સંધ્યાની પૂજાનાં ૩, સંઘારા પેરિસ સાંભળતાં ૧, અને એક પ્રતિક્રમણનું ૧ મળી ૨૫ ચૈત્યવંદન જાણવાં, અહિં વૈષધ રહિત છૂટા ગૃહસ્થ પારિસિ પોતે ભણાવે નહિ, પરન્તુ મુનિ મહારાજ પાસે સાંભળે એ વિધિ છે. ૧ અષ્ટમી અને ચૌદસ એ બે તિથિએમાં તે સર્વે ચૈત્ય તથા (વડીલ) સાધુએને વાંદવા—તિ અર્થઃ * પ્રભાતના પ્રતિક્રમણમાં ૨ ( જાગવાનું અને પડિક્કમણાનું), ત્રણ સંધ્યાના દેવવંદનનાં ૩, સાંજરે પ્રતિક્રમણનું ૧, અને ૧ સૂતી વખતે મુનિ પાસે સંથારાપેરિસી સાંભળ્યાનું, એમ ૭ ચૈત્યવંદન બે વાર પ્રતિક્રમણ કરનાર છૂટા શ્રાવકને હેાય છે. ૨ એકવાર પ્રતિક્રમણ કરનારને પ્રભાતમાં જાગવા સમયનું અથવા - Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, અવતરણ-હવે આ ગાથામાં ૧૦ મોટી આશાતનાનું ૨૪ મું દ્વાર કહે છે, तंबोल पाण भोयण, वाहण मेहुन्न सुअण निट्ठवणं । मुत्तु-चारं जूअं, वजे जिणनाह जगईए ॥ ६१ ॥ | શબ્દાર્થ – વાદઉપાન, પગરખાં | =વડીનીતિ ઝાડે જવું સુમ=સૂવું. =જુગાર રમ નિવા=નિર્જીવન, થુકવું વિગેરે. | જરૂ=જગતીમાં કેટમાં જાથાર્થતંબોલ ખાવું, પાણી પીવું, ભેજન કરવું, પગરખાં પહેરવાં, મૈિથુન સેવવું, શયન કરવું, થુંકવું અથવા નાક નસિંઘવું, મૂત્ર-પિશાબ કરે, વડી નીતિ કરવી, અને જુગાર રમ, એ જઘન્યથી ૧૦ આશાતનાઓ મોટી છે તે શ્રી જિનેશ્વરના દેહરાસરની જગતીમાં-કોટમાં પ્રવેશતાં જ વર્જવાદવા માવાર્થ–સુગમ છે. વિશેષ એજ કે મધ્યમ આશાતના કરે છે, અને ઉત્કૃષ્ટથી સર્વ આશાતના ૮૪ છે તેનું સ્વરૂપ અન્ય ગ્રંથી જાણવું. અહિં સા એટલે આય (અર્થાત જ્ઞાનાદિકન) લાભ તેની રાતના=ખંડના જે અવિનયવાળા આચરણથી થાય તેવા અવિનચી આચરણનું નામ આશાતના છે, // તિ ત્યઘંનાથાશ્ચતુર્વિતિ(ર)રાજ અવતરણ-હવે આ ગાથામાં ઉત્કૃષ્ટ ચિત્યવંદના કરવાનો વિધિ તે રાત્રે સૂતી વખતનું ચિત્યવંદન ન કરે તો ૬ ચિત્યવંદન હોય છે, પરંતુ જાગવાના સમયનું ચૈિત્યવંદન પ્રભાતના પ્રતિક્રમણું જોડી દીધેલું હેવાથી (પ્રાત:પ્રતિક્રમણ નહિં કરનારને એટલે ) ૧ સંધ્યા પ્રતિક્રમણ કરનારની અપેક્ષાએ પ્રભાતનાં ૨ ચિત્યવંદન (જે પ્રાતઃ પ્રતિક્રમણાન્તર્ગત છે તે) ન હોવાથી ગાથામાં ૫ ચૈિત્યવંદન કહેલાં સંભવે છે, અન્યથા ૧ પ્રતિક્રમણ કરનારને ૬ ચૈત્યવંદન હોય છે. “ઇવરૂપ તુ , દ્વાપરમ તવાળે વવાર ”-ઈતિ ધર્મસંગ્રહવૃત્તિઃ Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ચેત્યવંદનાને વિધિ. ) इरि-नमुकार-नमुत्थुण-रिहंत-थुइ-लोग-सव्व-थुइ-पुरक । ગુરૂ-સિદ્ધા-યા-ગુરૂનમુલ્થ-વંતિથ-જ્ઞચવી ઘરા શબ્દાર્થ–ગાથાર્થને અનુસરે, જાથાર્થ–ઇરિયાવહિયં-નમસ્કાર-નમુસ્કુર્ણ-અરિહંતચે-હુતિ (ાય ),-લોગસ્સ-સવ્વલેએ-શુઈપુખરવરદી–થઈ– સિદ્ધાણં–વેયાવચ્ચગરણું–શુઈ-નમુથુણં–જાવંતિ બે-સ્તવન– અને જ્યવીરાય એ કમથી ઉત્કૃષ્ટ (જઘeચૈત્યવંદના થાય છે, ભાવાર્થઅહિં ઇરિયાવહિયં એટલે પ્રથમ ૧ ખમાસમણ દઈ આદેશ પૂર્વક દરિયાવહિયં તસ્યઉત્તરી અન્નત્થ૦ કહી ૧ લેગસ્સને (રપઉચ્છવાસ પ્રમાણને ચંદસુ નિમ્મલયરા સુધી) કાઉસ્સગ કરી પારીને પ્રગટ લેગસ કહે તે ઈરિયાવહિયં કહેવાય ત્યારબાદ ૩ ખમાસમણ દઈ ચૈત્યવં૦ ને આદેશ માગી નમુકાર એટલે જઘન્યથી ૩ ગાથાવાળું અને ઉત્કૃષ્ટથી ૧૦૮ ગાથાવાળું દેશ ભાષાનું અથવા સંસ્કૃત કે પ્રાકૃત ભાષાનું જે ચૈત્યવંદન કરવામાં આવે છે તે ૩ અથવા ૧૦૮ નમસ્કાર કહેવાય, અને તે ઉપરાન્તાિ સૂત્ર પણ કહેવું ત્યારબાદ નમુત્થણું કહેવાય છે, ૨-૨ અધિકાર છે ત્યારબાદ અરિહંત એટલે અરિહંત ચેટ અને અન્નત્થ કાડી ૧ નવકારને કાઉસ્સગ્ન (૮ ઉચ્છવાસ પ્રમાણ) કરે. ત્યારબાદ થઈ એટલે (૧ નવકારને કાઉસ્સગ્ગ પારી) અધિકૃત એક ચિત્ય વા જિન સંબંધી ૧ ય કહેવી. તિ ३ जो अधिकार ॥ * વંવિત્તિ સૂત્ર ભાષ્યાદિમાં કહ્યું નથી, પરતું વૃદ્ધ સંપ્રદાયથી કહેવાય છે, અને તે નમસ્કારમાં અંતર્ગત જાણવું. ૧ સમુદાયમાં વડીલે જેને આદેશ આપેલ હોય તે એક જણ થાય કહે અને બીજા સાંભળે, તેમાં પુરુષની કહેલી થેય ચતુર્વિધ સંઘને સાંભળવી કહ્યું, અને સ્ત્રીએ કહેલી થેય સાધ્વી અને શ્રાવિકા એબેનેજ કન્ધ (એ રીતે દેવવંદના પણ જાણવી).–સંઘાચાર ગાથા ૫૦૦ મી. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, ત્યારબાદ લેગસ્સ સંપૂર્ણ કહી ( તિ વતુથff ) “સલ્વલેએ અરિહંત ચેઈયાણું કરેમિ કાઉસ્સગ્ગવંદણવત્તિયા એ ઇત્યાદિ પદેથી અરિહંત ચેઈડ સૂત્ર સંપૂર્ણ કહી પુનઃ અજસ્થ૦ કહી ૧ નવકારને કાઉસ્સગ્ન કરી પારીને સર્વજિન સંબંધી બીજી બેય કહેવી (તિ મોષિકાર:) ત્યારબાદ પુખરવરદી સૂત્ર કહી સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણુવત્તિયાએ ઈત્યાદિ સૂત્ર બોલી અશ્વત્થા કહી ૧ નવકારને કાઉસગ કરી પારીને સિદ્ધાન્તની વંદના સંબંધિ ત્રીજી થાય કહેવી, (ત્તિ ૬-૭ વિવાર) ત્યારબાદ સિદ્ધાણં (તિ ૮-૧-૨૦-૧૨ વિજાર) અને વેયાવચ્ચગરાણું કહી અશ્વત્થ૦ કહી ૧ નવકારને કાઉસ્સા કરી પારીને શાસનદેવ દેવીના સ્મરણ સંબંધિ ચોથી થાય કહેવી, (તિ ૨૨ મો સંધિવાર:). એ પ્રમાણે ૧૨ અધિકાર પણ પ્રસંગથી અહિં પુનઃ સ્પષ્ટ કહ્યા - ત્યારબાદ નમુત્થણંદ-જાવંતિચેખમા-જાવંતકવિ. કહી નમેહંત કહી પૂર્વાચાર્ય રચિત ગંભીર અર્થવાળું સંસ્કૃત પ્રાકૃત અથવા દેશ ભાષાત્મક સ્તવન જઘન્યથી પણ પાંચ ગાથાવાળું કહેવું. ત્યારબાદ જયવીઅરાય કહેવા અહિં ૧ થય જોડાથીજ ચૈત્યવંદન સમાપ્ત કરવું હોય તે જયવીરાયની સંપૂર્ણ પાંચે ગાથા કહેવી, અને જો ઉ ત્કૃષ્ટ ચત્યવંદન કરવું હોય તે જયવીરાયની પહેલી ૨ ગાથા કહેવી.. ગાથામાં કહેલ એ જ થાયવાળું ઉત્કૃષ્ટ ચિત્યવંદન ૯ ભેદને અનુસારે તે જઘન્યત્કૃષ્ટ ચિત્યવંદન જાણવું અને ઉત્કૃષ્ટત્કૃષ્ટ ચૈત્યવંદન તે ૮ થી પ્રણિધાનત્રિક સહિત થાય છે. અવતરણ—હવે ગ્રન્થકર્તા આ ગાથામાં ચ૦ ભાષ્યને ઉપ * અહિં ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ચિત્યવંદન કરવાનું હોય તો ઉપર કહેલો ૧૨ અધિકાર સંપૂર્ણ થયા બાદ પુનઃ નમુ કહી અરિહંત ચેટ ઇત્યાદિ ૪ દંડક પૂર્વક પૂર્વોક્ત ક્રમ પ્રમાણે ચારે થાય (બીજીવાર) કહીને ત્યારબાદ Page #90 -------------------------------------------------------------------------- ________________ (ચૈત્યભાષ્યને ઉપસંહાર) ૫ સંહાર કરી (સમાપ્ત કરી) ગર્ભિત રીતે પિતાનું નામ સૂચવવા પૂર્વક પર્યન્ત મંગળ કરે છે, सव्वोवाहि विसुद्धं, एवं जो वंदए सया देवे। देविंदविंद महिअं, परमपयं पावइ लहु सो॥ ३ ॥ શબ્દાર્થવાહ ઉપાધિ, ધર્મચિંતા | મદિ પૂજિત નો જે મનુષ્ય [હિ અધિ, અધિક | સા=સદા, પ્રતિદિન =ક જ્ઞાનવાળું ? ધદેવના ઈ, અથવા દેવે | પરમપથં પરમપદ,મેક્ષ પાવ=પામે વિ-સમૂહ ઘુ લઘુ, શીઘ (વિ=વિચાર, જ્ઞાનવાળું) | તો તે મનુષ્ય નાથાર્થ-એ પ્રમાણે સર્વ ઉપાધિ એટલે સર્વ ધર્મચિંતવનવડે વિશુદ્ધ રીતે જે મનુષ્ય દેવને પ્રતિદિન વંદના કરે તે મનુષ્ય દેવેન્ચેના સમૂહ વડે પૂજિત એવા એક્ષપદને શીઘ પામે. બીજો અર્થ–સર્વધર્મચિંતવનવડે વિશુદ્ધ, તથા વિશ્રી દેવેન્દ્રસૂરિએ દર્શાવેલા વિચારવાળું (એટલે જેનું વિધિ સ્વરુપ એ નમુત્થણું તથા બે જાવંતિ અને સ્તવન તથા જ્યવી. કહેવા. એ પ્રમાણે કરવાથી શાસ્ત્રોક્ત દ્વિગુણ ચૈત્યવંદના થાય છે, અને એજ ઉત્કૃષ્ટીત્કૃષ્ટ ચિત્યવંદના ગણાય છે, અને વર્તમાનમાં પણ એ દ્વિગુણ ચૈત્યવંદના કરવાનો વિધિ ઉત્કૃષ્ટ દેવવંદન તરીકે પ્રસિદ્ધ છે. १ उपाधयो धर्मानुविद्धाचिंताः “ उपाधिर्धर्मचिंतनम्" ત્તિવાનાર પુનઃ પાકિઅપનનાિિવજા-અર્થ અહિં “ઉપાધિઓ” એટલે ધર્મ વડે વ્યાસ એવી ચિંતાઓ જાણવી, કારશુ કે “ઉપાધિ એટલે ધર્મચિંતવન” એમ શાસ્ત્રનું વચન છે માટે, પરતુ સાવઘ એવી આ લોકના પ્રયોજનાદિ વિષયવાળી ચિંતાપ ઉપાધિએ આ સ્થાને ન જાણવી. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૬ * (ચૈત્યવંદન ભાષ્ય ) જણાવનારા શ્રી દેવેન્દ્રસૂરિ છે એવું અને મંત્રજ્ઞાન તે વડે સહિઅધિ=અધિક,(એટલે શ્રી દેવેન્દ્રસૂરિએ પિતાના બોધને અનુસારે જેવી રીતે જાણ્યું તેવી રીતે દર્શાવેલું) એવું જે દેવવંદન (ચ૦ ભાષ્ય) gવં તેમાં કહેલી રીતિ પ્રમાણે જે મનુષ્ય પ્રતિદિન દેવને વંદના કરે તે શીધ્ર મોક્ષપદ પામે (આ બીજો અર્થ અવચૂરિના આધારે છે), ૬૩ Decemesterone oceeeeeeeeees * इति महिसानाख्यनगरनिवासि-शेष्ठिवर्यश्रीयुतवेणिचन्द्र सुरचन्द्र संस्थापित-श्रीजैनश्रेयस्करमंडलाख्यसंस्थायाः सत्प्रेरणातः भृगुकच्छनिवासिश्रेष्ठिवर्य-श्रीयुतानुपचंद्र मलुकचंद्र विद्यार्थि-चंदलाल-लिखितो चैत्य वंदनभाष्यस्य भावार्थः समाप्तः સદાકારક F, W/ છે જ Page #92 -------------------------------------------------------------------------- ________________ / શ્રી નિન્દ્રાય નમઃ | श्री गुरुवंदन भाष्य (भावार्थ सहित) (મૂર્તા થી તેવેન્દ્ર) વિતરણ –ગુરુવંદન ભાષ્યની આ પહેલી ગાથામાં ગુરૂવંદનના ત્રણ પ્રકાર કહેવાય છે – गुरुवंदणमह तिविहं, तं फिट्टा बोभ बारसवित्तं । सिरनमणाइसु पढम. पुन्नखमासमणदुगि बीयं ॥१॥ શબ્દાર્થ– ગુર્ઘ = ગુરુવંદન ઉત્તર = મસ્તક ૩૬ = અથ (=દેવવંદન નમMવુિં = નમાવવા વિગેકહ્યાબાદ) રેમાં (વ), સિવિર્દ = ત્રણ પ્રકારનું પઢમં = પહેલું (ફટાવંદન) તે = તે ગુરુવંદન પુત્ર = પૂર્ણ સંપૂર્ણ જિદ્દ = ફેટાવંદન મામ = ખમાસમણ છમ = ભવંદન કુનિ = બે દેવા વડે વારસાવત્ત = દ્વાદશાવર્તવંદન | વર્ગ = બીજું (છોભવંદન) નાથાશે-હવે દેવવંદન કહ્યા બાદ ગુરુવંદન કહેવાય છે તે ફેટાવંદન, છોભવંદન, અને દ્વાદશાવર્તવંદન એમ ૩ પ્રકારનું છે, તેમાં મસ્તક નમાવવાદિ વડે પહેલું ફેટાવંદન થાય છે, ગુરુને બે ખમાસમણ સંપૂર્ણ દેવા વડે બીજું કોભનંદન થાય છે, ૧ . * ગાથામાં સપ્તમી છે તે પ્રાકૃતના નિયમથી તૃતીયાના અર્થમાં આવી છે, માટે બને સ્થાને અર્થમાં તૃતીયા વિભક્તિ જાણવી. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરૂવદન ભાષ્ય. માવાર્થ:--ગાથાવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કેસિરનમળા ધ્રુમાં કહેલા ર્િ રાખ્તથી બે હાથ જોડવાથી તેમ જ અંજલિ કરવા વિગેરેથી પણ પહેલું ફેટાવદન થાય છે એમ જાણવું, તેમ જ અહિં પુન્ન (લમાલમળ યુનિ) પદ્મથી એ પૂર્ણ ( ખમાસમણ કહ્યાં તે સંપૂર્ણ ×પાંચે અંગને નમાવવાથી બીજી વંદન થાય એમ સૂચવ્યું. ૮૮ ગવતર્ા——પૂર્વ ગાથામાં બે પ્રકારના ગુરુવંદનના અર્થ કહીને હવે ત્રીજા પ્રકારના ગુરુવંદનના અર્થ કહેવાના છે, પરન્તુ બીજા પ્રકારવાળા ગુરુવંદનમાં અને આગળ હેવાતા ત્રીજા પ્રકારના ગુરુવંદનમાં પણ જે એ બે વાર વંદના કરવી કહી છે, તેનું શું કારણ ? તે શિષ્ય જિજ્ઞાસાના ઉત્તર પ્રથમ જ (વચ્ચે) કહેવાય છેઃ—— जैह दूओ रायाणं, नमिडं कज्जं निवेइउं पच्छा । वीसजिओ वि वंदिय, गच्छइ एमेव इत्थ दुगं ॥२॥ શબ્દા: ૪ = જેમ યૂત્રો = કૃત (રાજસેવક) રાયાણં = રાજાને नमिउं = – નમસ્કાર કરીને कज्जं કા નિવેદ્યું = નિવેદન કરીને ૫ = પછીથી, ત્યારબાદ વીÍપ્રયો-વિસર્જન કર્યા છતા (૪) વિ वंदि = પણ નમસ્કાર કરીને = गच्छइ = જાય છે एमेव = એ પ્રમાણે થ = અહિં (ગુરુવંદનમાં) દુઃ= બે વાર વંદના હોય છે. × જે એકાંગાદિ ૪ પ્રકારના પ્રણામ ચૈ॰ ભાષ્યમાં કહેવાયા છે તેવા પ્રણામ અહિં ગુરુવંદનના સંબંધમાં પહેલા કિટ્ટાવંદન તરીકે ગણાય, કારણ કે ખમાસમણુ તે પંચાગ પ્રણામરૂપ જ હોય, પરંતુ એકાંગાદિ પ્રણામરુપ નહિં. ૧ આ ગાથા આવશ્યક નિયુક્તિની છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ગુરૂવંદન ભાષ્યની પીઠિકા ) ગાચાર્ય--જેમ દૂત ( રાજસેવક ) પ્રથમ રાજાને નમસ્કાર કરીને કાર્યનું નિવેદન કરે, અને ત્યારબાદ રાજાએ વિસન કર્યા છતા પણ ( રાજાએ વિદાય કર્યા બાદ પણ) પુન: (બીજી વાર) નમસ્કાર કરીને જાય છે તેમ અહિં ગુરુવદનમાં પણ એ વાર વંદના કરાય છે (અર્થાત્ તે કારણથી જ ગુરૂને ખમાસમણ પણ એ દેવાય છે, અને દ્વાદશાવવંદન પણ એ વાર કરાય છે. ) ॥ ૨॥ માવાર્થ:--ગાથાવત્ સુગમ છે. अवतरणः- (પુનઃ પ્રસ`ગથી) વંધ્રુણા તે શું ? અને તે શી રીતે થાય છે ? તે બન્ને વાત ( હજી કહેવા આકી રાખેલા ત્રીજા પ્રકારના ગુરુવદન પહેલા) કહેવાય છે— आयारस्स उ मूलं, विणओ सो गुणवओ य पडिवत्ती । साय विहि वंदनाओ, विही इमो बारसावते ॥ ३ ॥ શબ્દાર્થઃ— આચારજ્ઞ = આચારનું, ધર્મનું ૩ = (૩), વળી मूलं મૂળ વિળયો = વિનય = ૮૯ સૌ = તે (વિનય ) શુળવો = ગુણવંતની ક્રિયÎ = પ્રતિપત્તિ, ભક્તિ = ન = તે (ગુણવંતની ભક્તિ) દિ = વિધિપૂર્વક वंदनाओ = વંદના કરવાથી ( થાય છે. ) વિદ્દી = (અને તે) વંદનાવિધિ મો= આ, આગળ કહેવામાં આવશે તે (વિધિ). વારસાવત્ત=દ્વાદશાવત્ત વદનમાં છે. ગાથાર્થ:—આચારનું મૂળ ( ધર્મનું મૂળ ) વિનય છે, અને વિનય તે ગુણવંત ગુરૂની ભક્તિરૂપ છે, અને તે ( ગુણવંત ગુરૂની ) ભક્તિ વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે, અને તે વિધિ આ ( આગળ કહેવામાં આવશે તેવા પ્રકારના) છે, કે જે વિધિ દ્વાદશાવત્ત વદનમાં કહેવાશે. ૫૩ ૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરૂવદન ભાષ્ય, ભાવાર્થ-વિનય તે ધર્મનું જ્ઞાનનું અને આચારનું મૂળ છે; જે વિનય (દેવ ગુરૂ પ્રત્યે ભક્તિ અને નમ્રતા) ન હોય તો તેવા વિનય હિત ધર્મનું કંઈ પણ ફળ નથી. તે કારણથી જ શ્રી મુનિ મહાત્માઓના આચાર વિચારને દર્શાવનાર અને શ્રી આચારાંગ સૂત્રથી પણ પહેલાં જ યોગવહન (તપ વિશેષ) કરીને અધ્યયન કરવા (ભણવા) યોગ્ય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ૩૬ અધ્યયનમાં સર્વથી પહેલું વિના નામનું જ અધ્યયન વર્ણવ્યું છે. શ્રી આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે – विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाउ विप्पमुक्कस्स, कओ धम्मो कओ तवो ? १२१६ ॥ जम्हा विणयइ कमं, अविहं चाउरंतमुरकाए । तम्हा उ वयंति विऊ, विणउत्ति विलीनसंसारा ॥ १२१७ ॥ અર્થ-દ્વાદશાંગ ગ્રુતજ્ઞાનરૂપી શ્રી જિનેન્દ્રશાસનનું મૂળ વિનય છે, તે કારણથી જે વિનયત હોય તે જ સંત-સાધુ હોય છે. પરંતુ જે વિનયથી રહિત હોય તેવા સાધુને ધર્મ પણ ક્યાંથી ? અને તપ પણ ક્યાંથી ( કેવી રીતે) હોય ?, ૧૨૧૬ (હવે “વિનય શબ્દને અર્થ કહે છે-) જે કારણથી ચાર ગતિ રૂપ સંસારને મોક્ષ-વિનાશ કરવા માટે (જે આચાર-ક્રિયા), આઠ પ્રકારનાં કર્મને વિનતિ વિશેષતઃ નાશ પમાડે છે, તે કારણથી વિનષ્ટ સસારવાળા વિદ્વાને (શ્રી સર્વજ્ઞ ભગવંત તેવા આચારને) “વિન” એમ કહે છે, જે ૧૨૧૭ છે ઝવતા :-હવે ત્રીજા પ્રકારની ગુરૂવંદનાને અર્થ (જે પ્રથમ કહે બાકી રાખ્યો હતો તે , અને તે ત્રણ પ્રકારની વંદના કેને કરવી? તે બે વાત આ ગાથામાં કહેવાય છે. तइयं तु छंदणदुगे, तत्थ मिहो आश्मं सयलसंधे। बीयं तु दंसणीण य, पयट्ठियाणं च तइयं तु ॥४॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ (૩ પ્રકારની ગુરૂવંદનાનું સ્વરૂપ) v woman શબ્દાર્થ – તાં ત્રીજું વદન | ત=સલ, સર્વ શંખ વાંદણમાં, વંદનકમાં સંપે સંઘમાં, સંઘને ટુ બે વારના વયં બીજુ (છાભ) વંદન તથ ત્યાં, ૩ પ્રકારના વદનમાં રંત=દીનીને, મુનિને મિ=મિથ: પરસ્પર ચિત્રપદ, પદવીમાં ગા=પહેલું (ફિટ્ટા) વદન દિયા=રહેલા મુનિને તા-ત્રીજુ (દ્વાદશા૦)વંદન જયાર્થ-ત્રીજું દ્વાદશાવર્ત વંદન બે વંદન વડે (બે વાંદણ દેવા વડે ) કરાય છે. તથા એ ત્રણ વંદનમાં પહેલું ફેટા. વંદન સંઘમાં-સંઘને પરસ્પર કરાય છે. બીજુ છોભ વંદન (ખમાસમણ વંદન) સાધુ સાધ્વીને જ કરાય છે, અને ત્રીજી દ્વાદશાવ વંદન આચાર્ય આદિ પદવીધર મુનિઓને કરાય છે ૪ છે ભાવાર્થ-પહેલી ગાથામાં ૨ પ્રકારનું વંદન કહીને આ ૪ થી ગાથામાં ત્રીજા પ્રકારનું વંદન કર્યું, તે ત્રણે વંદન ક્રમશઃ આ પ્રમાણે– છે ૩ પ્રકારની ગુરુવંદના કેવી રીતે થાય? ૨ કિટ્ટા કંઢન-શીષ નમાવવાથી, હાથ જોડવાથી અંજલિ રચવાથી, અથવા પાંચ અંગમાં યથાયોગ્ય ૧-૨-૩ વા ૪+અંગ વડે નમસ્કાર કરવાથી ફિટ્ટાવંદન થાય છે, ૨ મિથંન–(પંચાંગ વંદન) પાંચે અંગને નમાવવા પૂર્વ ખમાસમણ દેવાથી થાય છે, રૂ દ્વારા ચંદ્રન-હે કાર્ય કાય” એ પ્રસિદ્ધ પદવાળા વદનક સૂત્રથી (આગળ કહેવાતા વિધિ પ્રમાણે) આ ત્રીજુ + એ ચાર પ્રકારને પ્રણામ ચૈત્યવંદન ભાષ્યના અર્થ પ્રસંગે કહ્યો છે ત્યાંથી જાણ. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરૂવંદન ભાષ્ય, વંદન થાય છે. અહિં ગુરૂવંદન નામના ભાષ્યમાં મુખ્ય અધિકાર આ દ્વાદશાવર્ત વંદનની વિધિનેજ કહેવાશે, એ પ્રમાણે ત્રણે પ્રકારની ગુરૂવંદનાને સામાન્ય વિધિ કહ્યા બાદ હવે કઈ વંદના કેને થાય? (કરવી?) તે દર્શાવાય છે – ૫ ૩ પ્રકારની ગુરુવંદના કોને કરવી? ૨ ાિ વંદન-સંઘમાં પરસ્પર કરવું, એટલે સાધુ સાધુએ પરસ્પર, સાધ્વી સાધ્વીએ પરસ્પર, શ્રાવક શ્રાવકે પરસ્પર, અને શ્રાવિકા શ્રાવિકાએ પરસ્પર ફિફ્ટવંદન કરવું. અથવા શ્રાવક સાધુ વિગેરે ચારેને, તેમજ શ્રાવિકા પણ સાધુ વિગેરે ચારેને અને સાધ્વી સાધુને તથા સાવીને, અને સાધુ તે કેવળ સાધુનેજ ફિટ્ટાવંદન કરે. ૨ મવંદન–સાધુ વડીલ સાધુને, સાવી વડીલ સાવીને અને લઘુ પર્યાયવાળા પણ સાધુને, શ્રાવક સાધુને, અને શ્રાવિકા સાધુ તથા સાધ્વીને પંચાંગ વંદન કરે, એ પ્રમાણે ખમાસમણ પૂર્વક ગુરૂવંદના સાધુ સાધીને જ થઈ શકે પરન્તુ શ્રાવક ગમે તે ભાવથી ચારિત્રની ઇચ્છાવાળે હોય તેમજ ઉત્કૃષ્ટ ક્રિયાપાત્ર હોય તે પણ તેવા શ્રાવકને ખમાસમણવાળી વંદના થાયજ નહિ, અને જો તેમ કરે છે તે શ્રી જિનેન્દ્રની આજ્ઞાને મહા ઘાતક જાણો, ૧ સે વર્ષની દીક્ષિત સાધ્વી હોય તેમજ જ્ઞાનાદિકમાં અધિક હોય, તો પણ ૧ દિવસના દીક્ષિત લઘુવયવાળા સાધુને પણ ખમાસમણ પૂર્વક વંદના કરે, એ પ્રમાણે ધર્મમાં પુરુષની પ્રધાનતા તે શ્રી જૈન સિદ્ધાન્તની મર્યાદા છે. * (કોઈ અવશ્ય) કારણસર ગુણ રહિત વેષધારી સાધુને પણ થઈ શકે (અવચૂરિ). ૨ વર્તમાન સમયમાં કેટલાક શ્રાવકે પિતાને આત્મજ્ઞાન હેવાના આડંબરથી ભાવ સાધુપણું માની પોતાના ભક્ત શ્રાવક શ્રાવિકાઓ પાસે ખમાસમણ દેવડાવે છે, અથવા ભક્તો ભક્તિના મિષથી ખમાસમણ દે છે, છતાં નિવારતા નથી એમ સંભળાય છે, તે જે સત્ય હોય તો તેઓ બન્ને શ્રીજિનેન્દ્રની આરાના વિઘાતક જાણવા. Page #98 -------------------------------------------------------------------------- ________________ ( આવ૦ નિયુકિતમાં કહેલાં હું દ્વાર ) ૯૩ ३ द्वादशार्तवंदन- —આ વંદન સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ ચારે કરે, અને તે પણ આચાર્યાદિ પાંચપદવીવાળા સાધુને જ કરે, અને સમાનઢવાળા સાધુઓ વધારે દીક્ષા પર્યાયવાળા (=રત્નાધિક)ને કરે, તેનું વિશેષ સ્વરૂપ ૧૩ મી ગાથામાં કહેવાશે. અવતર—હવે ગ્રન્થકર્તા (પાતાની રચેલી ગાથા વડે નહિ પરન્તુ )સિદ્ધાન્ત પરની ભક્તિ વડે શ્રી આવશ્યકનિયુક્તિમાં કહેલી એ ગાથાઓ વડે દ્વાદશાવવનની વિધિને દર્શાવનાર ૯ દ્વારનાં નામ કહે છે. તળ—ચિ—વિમાં, ચામાં જ વિળયાં આ कायव्वं कस्स व केण वावि का व कइतो ||५|| ૧ ૩. ૪ ૬ ૭ ૫ × कइ ओणयं कइ सिरं, कइहि व आवस्सएहि परिसुद्धं । ૯ कइदोसविप्पमुक्कं, किइकम्मं कीस कीरइ वा ॥ ६ ॥ હાયવ્યું=કરવું સ્સ=કાને ? વ=અથવા જે=કાણે ? વા=અથવા, વળી શબ્દા ગાથા ૫ સીને (x)=વિ પણ જાહે=કંઈ વખત ? જા કેટલી વ્રુત્તો=વાર શબ્દાર્થ ગાથા ૬ ઠ્ઠીના સોળચ=કેટલા અવનત ? નીત્ત=શું કારણ? શા માટે? વિપમુદ્દ=રહિત હાર =કરાય ગાથાર્થ—વદનક, ચિતિમ, કૃતિ, પૂજાક, અને વિનસ કર્મી ( એ પાંચ નામ ગુરૂવંદનનાં છે) તે કોને કરવું ? Xવિદ ( =કેટલા ) એવેશ પણ પાઠ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરૂવંદન ભાષ્ય, કેણે કરવું ? કયારે કરવું ? કેટલીવાર કરવું ? તથા વંદનમાં અવનત (શિષ્યના પ્રણામ) કેટલા? શીર્ષનમન કેટલાં ? અને આ ગુરૂવંદન કેટલાં આવશ્યક વડે વિશુદ્ધ કરાય છે? કેટલા દેષ વડે ૨હિત કરાય છે ?, તથા કૃતિકર્મ (વંદના-વાંદણાં) શા માટે કરાય છે (દેવાય છે)? એ હું સ્વરૂપ (કાર) આ વંદન વિધિમાં કહેવાનાં છે. | પ ૬ - ભાવાર્થ-ગાથાવત સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કેઆ ભાષ્યમાં જે બાબતે કહેવાશે તે આ ૯ દ્વારનાજ ધરણથી નહિ કહેવાય, પરન્તુ આગળ બીજી રીતે કહેવાતા ૨૨ દ્વારના ધોરણથીજ કહેવાશે. આ ૯ દ્વારે પણ તે ૨૨ દ્વારમાં અન્ત તપણે કહેવાઈ જશે, જેથી આ બે ગાથાઓ તો શ્રી આવશ્યક સૂત્રમાં વર્ણવતા (ત્રીજા) વંદન આવશ્યકની (નિર્યુક્તિમાં) પ્રારંભની મુખ્ય હોવાથી અને ચાલુ પ્રકરણનાજ અવશ્ય સંબંધવાળી હેવાથી સિદ્ધાંત પરની ભક્તિ નિમિત્તે કહી છે. અવતર-પૂર્વે બે ગાથાઓમાં જે (આવશ્યક નિર્યક્તિમાં કહેલાં) ૮ દ્વાર કહ્યાં તેજ ૯ દ્વારેનું વિશેષ સ્વરૂપ સમજાવવાને માટે બીજી રીતે ૨૨ દ્વારા ગ્રંથકાર (પોતાની રચેલી)૩ગાથાઓ વડે કહે છે તે આ પ્રમાણે– ૧ એ ૯ દ્વારને સંબંધ આગળ કહેવાતા રર દ્વારમાં આ પ્રમાણે છે ૧ લું દ્વાર ૨ જું ,, ૩ જું , છું ,, ૪ થા દ્વારમાં • ૫-૬ ઠા, ૭-૮ માં, ૯ મા,, | ૫-૬-૭ મું ૧૦ મા, ૮ મું ૧૩ મા ,, ૯ મું ૧૪ મા, | (અતિ આવશ્યક નિર્યુક્તિ અનુસારે). જ (e Page #100 -------------------------------------------------------------------------- ________________ (साभ्यत्तमिदा २२६२) पण नाम पणाहरणा, अजुग्गपण जुग्गपण चउ अदाया। चउदाय पण निसेहा, चउ अणिसेह छैकारणया ॥७॥ आवरसय मुहर्णतय, तणुपेहपणीस दोसबत्तीसा । छगुण गुरुठवण दुग्गह, दुछवीसस्कर गुरुपणीसा॥१॥ पय अडवन्न छठाणा, छग्गुरुवयणा असायणतितीसं । दुविही दुवीस दारेहिं चउसया बाणउइ ठाणा ॥९॥ ५८ २० શબ્દાર્થ ૭ મી ગાથાને पण पांय निसहा-निषेय स्थानो आहरणा-Suse, शान्त अणिसेह-मनिष स्थाना अजुग्ग=(वहनन) अयोग्य. (अ)=2418 जुग्ग-(नने) योग्य कारणया ॥२॥ अदाया=(१४) नहि नार શબ્દાર્થ ૮ મી ગાથાને मुहणंतयम्भुमानत, पत्तिः । गुरुठवण शु३नी स्थापना तणुपेह-शरीरनी परिसह दुग्ग2 सवय पणीस-पच्यास दुछवीसरकर पसे। छवीस શબ્દાર્થ ૯ મી ગાથાને अडवन्न-यापन । दुवीस-पास . असायण-यातना (४३नी) | गाथार्थः-४३५४नन नामशे, ५२ष्टान्त श, पहन દેવાને અગ્ય ૫ પ્રકારના સાધુ કહેશે, ૫ પ્રકારના સાધુ વંદન Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરૂવંદન ભાષ્ય, દેવા યોગ્ય છે તે કહેશે, ચાર પ્રકારના સાધુ વંદના ન કરે તે કહેશે (એટલે ૪ જણ પાસે વંદના ન કરાવવી તે કહેશે ), અને ચાર પ્રકારના સાધુ વંદના કરે તે કહેશે, વંદન દેવા માટે ૫ નિષેધ સ્થાન (વંદન નહિ કરવાનો અવસર ) કહેશે, અને ૪ અનિષેધ સ્થાને (વંદન કરવાનો અવસર ) કહેશે, તથા વંદન કરવાનાં ૯ કારણે કહેશે. ( એ ૯ દ્વાર આ સાતમી ગાથામાં કહ્યાં ) છે ૭ છે તથા રપ આવશ્યક કહેશે, મુહપત્તિની ૨૫ પડિલેહણા કહેશે, શરીરની ૨૫ પડિલેહણ કહેશે, વંદન સમયે ટાળવા ગ્ય ૩ર દોષ કહેશે, વંદનથી થતા ૬ ગુણ કહેશે, ગુરૂની સ્થાપના કહેશે, બે પ્રકારને અવગ્રહ ( ગુરૂથી દૂર ઉભા રહેવાની ક્ષેત્ર મર્યાદા ) કહેશે, વંદનક સૂત્રના રર૬ અક્ષર કહેશે, અને તેમાં રપ ગુરૂ અક્ષર (જોડાક્ષર) પણ કહેશે. (એ૮ દ્વાર આ ગાથામાં કહ્યાં ) . ૮ તથા વદનસૂત્રમાં ૨૫૮ ૫દ છે તે કહેશે, વંદનનાં ૬ સ્થાન (૬ અધિકાર તે શિષ્યના પ્રશ્નરૂપે ) કહેશે, વંદન સમયે ગુરૂને બોલવા યોગ્ય ૬ વચન ( તે પ્રશ્નના ઉત્તરરૂપ ) કહેશે, ગુરૂ પ્રત્યે થતી ૩૩ આશાતના કહેશે, અને વંદનની ૨વિધિ (રાત્રિ સમયની અને દિવસની વંદનવિધિ ) કહેશે, એ પ્રમાણે ૨૨ મુખ્યધારે વડે કટર સ્થાન (દ્વારા ઉત્તરભેદ ૪૯ર) થાય છે Page #102 -------------------------------------------------------------------------- ________________ (ભાષ્યકર્તાએ કહેલાં રર દ્વાર) ૯૭ છે રર મૂળદ્વારના ૪૯૨ ઉત્તર ભેદનું કોષ્ટક છે ૧ વંદનનાં નામ પર ૩ર ૨ દ્રષ્ટાંત ગુણ વંદન અગ્ય ૫ ૧૫ ગુરૂ સ્થાપના ૪. વંદન યોગ્ય અવગ્રહ વંદન અદાતા વંદન સૂવની ) વંદન દાતા અક્ષર સંખ્યા) રર૬ નિષેધસ્થાન પદ સંખ્યા ૫૮ અનિષેધ સ્થાન ૪ સ્થાન (શિષ્યના પ્રશ્નો) ૬ ૯ વંદનનાં કારણ ૮ ગુરૂવચન (ઉત્તરે) ૬ આવશ્યક ગુરૂ આશાતના ૩૩ મુહપત્તિ પડિલેહણારૂપ રર વિધિ ૧૨ શરીર પડિલેહણા રપ *૪૯૨ * શાસ્ત્રોમાં દ્વાદશા વંદનના ૧૯૮ બેલ કહ્યા છે, તેમાં ૨૨૬ અક્ષર ૫૮ પદ, ૪ વંદનદાતા, ૪ વંદન અદાતા, જે અનિષેધ સ્થાન, ૨ વિધિ, ૧ ગુરૂ સ્થાપના એ (૨૯૯) ભેદ ગણાવ્યા નથી, તેમજ અવગ્રહ બેને બદલે ૧ ગણેલો હોવાથી સર્વ મળી ૩૦૦ ભેદ ગણાવ્યા નથી, અને માન-અવિનય–બિંસા (નિંદા)-નીચગોત્ર બંધ–અધિ-તથા ભવવૃદ્ધિ એ વંદન નહિ કરનારને ૬ દોષ અધિક ગણાવ્યા છે, માટે (૪૯૨-૩૦ =૧૯૨૫૬ = ) ૧૯૮ બોલ ગણ્યા છે. (છે. સં. વૃત્તિઃ ) Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી ગુરૂવંદન ભાષ્ય, અવતર -પૂર્વે કહેલાં ર૨ દ્વારમાંથી ગુરૂવંદનનાં ૫ નામનું ઘેલું દ્વાર આ ગાથામાં કહેવાય છે– वंदणयं चिइकम्मं. किइकम्मं विणयकम्म पूअकम्मं । गुरुवंदणपणनामा,दव्वे भावे दुहोहेण (दुहाहरणा)॥१०॥ | શબ્દાર્થ – પનામા=પાંચનામ | સોળ-ઘથી-સામાન્યથી દુહા=બે પ્રકારે | સાદરા-ઉદાહરણે દ્રષ્ટાન્તો માથાર્થ-વંદનકર્મ-ચિતિકર્મ-કતિકર્મ-વિનયકર્મ–અને પૂજાકર્મ એ પ્રમાણે ગુરૂવંદનનાં ૫ નામ છે, પુનઃ તે દરેક નામ ઘથી (સામાન્યત:) દ્રવ્યથી અને ભાવથી એમ -૨ પ્રકારે જાણવાં છે ૧૦ છે ભાવાર્થ-ઘટતું જેમ ઘટ-કુંભ-કળશ ઈત્યાદિ જૂદું જુદું નામ છે, પરંતુ ઘટ વસ્તુ એકજ છે, તેમ અહિં વંદનકર્મ ચિતિકર્મ આદિ પણ ગુરૂવંદનનાંજ પર્યાયનામ (એકજ અર્થવાળાં નામ) છે, તે પણ વ્યુત્પત્તિના ભેદથી કિંચિત ભિન્નતા છે તે આ પ્રમાણે | | ગુરૂવંદનના ૫ નામના અર્થ - પ્રશસ્ત મન વચન કાયા વડે (વંદાયક)સ્તવના કરાય તે ૨ ચંનર્મ, રજોહરણ આદિ ઉપધિ સહિત કુશલ કર્મનું જિતિ-સંચયન કરવું તે ૨ નિતિકર્મ, મેક્ષાથે નમસ્કાર (નમન) આદિ વિશિષ્ટ ક્રિયા કરવી તે રૂ શનિવાર્ય, મન વચન કાયાના પ્રશસ્ત વ્યાપાર તે જ પૂનાબાર્મ, અને જેના વડે કર્મને વિનાશ થાય (તેવી ગુરૂ પ્રત્યે અનુકૂળ પ્રવૃત્તિ ) તે વિનયશર્મ ( આવશ્યકવૃત્તિઃ ) આ છે પાંચ ગુરૂવંદન દ્રવ્યથી અને ભાવથી છે અહિં દ્રવ્ય શબ્દ અપ્રાધાન્યવાચક અને “ભાવ” શબ્દપ્રાધાન્યવાચક ઉત્તમ- એવાઅર્થવાળો)ગણવે જેથી સમ્યફપ્રકારના Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ લું (વંદનનાં ૫ નામ દ્રવ્ય-ભાવથી) ૯૯ ફળને ન આપી શકે એવી વંદનાદિ કિયા તે દ્રવ્યથી જાણવી, અને સમ્યક પ્રકારના ફળને આપી શકે તેવી વંદનાદિ ક્રિયા તે મવિથ જાણવી એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ જીવની ગુરૂસ્તવના તેમજ ઉપયોગ રહિત સમ્યદ્રષ્ટિની ગુરૂસ્તવના તે દૃષ્ય વંવનવી જાણવું, અને ઉપયોગ સહિત સમ્યગદ્રષ્ટિએ કરેલી ગુરૂસ્તવના તે માવચંદ્રન જાણવું તથા તાપસ વિગેરે મિથ્યાદ્રષ્ટિ જીવની જે તાપસાદિ યોગ્ય ઉપધિ-ઉપકરણ પૂર્વક કુશળ ક્રિયા એટલે તાપસાદિનાં ઉપકરણને સંચય-ગ્રહણ અને તપૂર્વક તાપસી આદિ ક્રિયા તેમજ સમ્યમ્ દ્રષ્ટિ જીવોની ઉપયોગ રહિત રહરણાદિ ઉપધિ પૂર્વક કુશળ ક્રિયા તે દ્રષ્ય તિર્મ, અને ઉપયોગ સહિત સમ્યદ્રષ્ટિની રજોહરણાદિ ઉપકરણ પૂર્વક ક્રિયા તે માત્ર ચિંતિર્મ. - તથા નિન્હવ વગેરે (મિથ્યાદ્રષ્ટિએ)ની અને ઉપયોગ રહિત સમ્યદ્રષ્ટિની નમસ્કાર કિયા તે રૂલ્ય તિર્મ, અને ઉપગ સહિત સમ્યદ્રષ્ટિની નમસ્કાર કિયા તે મા તિવર્ષ તથા મિથ્યાદ્રષ્ટિઓની અને ઉપયોગ રહિત સમ્યકષ્ટિએની મન વચન કાય સંબંધિ ક્રિયા તે દ્રવ્ય પૃષા, અને ઉપયોગ પૂર્વક સમ્યગદ્રષ્ટિએની પ્રશસ્ત મન વચન કાયા સંબંધિ ક્રિયા તે મા પૂજ્ઞામ. તથા મિથ્યાદ્રષ્ટિ અને ઉપયોગ હિત સમ્યગુદ્રષ્ટિને જે ગુરૂ પ્રત્યે વિનય તે દ્રવ્ય વિજય અને ઉપગ પૂર્વક સમ્યગદ્રષ્ટિએ કરેલ ગુરૂ પ્રત્યેને વિનય તે માત્ર વિચાર્ય કહેવાય. (ઈતિ. આવ૦ વૃત્તિ તથા પ્રવ૦ સારેવૃત્તિને અનુસરે), એ પાંચમાંથી આ ભાષ્યમાં મુખ્ય વિષય ત્રીજા કૃતિક સંબંધિ છે, એમ જાણવું Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ગુરૂવંદન ભાષ્ય, ગવતિન-હવે ૨ નું ઉદાહરણ દ્વારા કહેવાય છે, તેમાં પૂર્વે કહેલ ૫ નામવાળું પ્રત્યેક ગુરૂવંદન દ્રવ્યથી કેણે કર્યું ? અને ભાવથી કેણે કર્યું ? તેનાં દ્રષ્ટાન્ત દર્શાવાય છે— सीयलय खुड्डए वीरकन्ह सेवगदु पालए संवे। पंचे ए दिलंता, किइकम्मे दव्वभावेहि ॥ ११॥ શબ્દાર્થ – સીયા = શીતલાચાર્ય પરિઘ = પાલક = ક્ષુલ્લકાચાર્ય સં = શામ્બકુમાર વીર = વીરક શાલવી જે ૪ = એ પાંચ = કૃષ્ણ વિદ્ધતા = દ્રષ્ટાન્ત સેવા દુ= બે રાજસેવક | માથાર્થ –-દ્રવ્ય કૃતિકર્મ અને ભાવકૃતિકર્મ (એટલે પાંચ દ્રવ્ય ગુરૂવંદન અને પાંચ ભાવ ગુરૂવંદન)ને વિષે અનુક્રમે શીતલાચાર્યનું, ક્ષુલ્લકાચાર્યનું, વીરા શાલવી અને કૃષ્ણનું, બે રાજસેવકનું તથા પાલક અને શામ્બકુમારનું એ પાંચ દ્રષ્ટાંત છે ૧૧ માવા-ગુરૂવંદનનાં પાંચ નામ જે દ્રવ્યથી અને ભાવથી પૂર્વ ગાથામાં કહ્યાં તે પ્રત્યેકનું હવે એકેક દ્રષ્ટાંત મળી દ્રષ્ટાન્ત કહેવાય છે, જેમાં પહેલા અને બીજા દ્રષ્ટાન્તમાં દરે. કમાં એકજ મુનીએ જુદા જુદા વખતે પ્રથમ દ્રવ્યવંદન કર્યું, અને ત્યારબાદ ભાવવંદન કર્યું, અને શેષ ત્રણ દ્રષ્ટાન્તમાં દરેકમાં બે બે જણની વંદનામાં એક પ્રયવંદન કર્યું અને બીજાએ ભાવવંદન કર્યું એવી હકીકત છે, તે આ પ્રમાણે – ૧ આ ગાથામાં કૃતિકર્મ (વિરમ) શબ્દ ૫ વંદનમાંના કેવળ ત્રીજા વંદનનાજ અર્થવાળો નથી, પરંતુ સામાન્યથી “ગુરુવંદન” એવા અર્થવાળે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨ જું (પાંચ વંદનનાં ૫ ઉદાહરણ) ૧૦૧ વંદનકર્મમાં શીતલાચાર્યનું દ્રષ્ટાન્ત છે શ્રીપુર નગરના શીતલ નામના રાજાએ શ્રી ઘમ ઘોષસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ગુરૂએ અનુક્રમે આચાર્ય પદવી આપી જેથી શીતલાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ થયા. એ શીતલ રાજાની શગારમંજરી નામની બેનને ચાર પુત્ર હતા, તે શિંગારમંજરી પિતાના પુત્રને જ તમારા મામાએ સંસાર છોડી આત્મકલ્યા ને માર્ગ ગ્રહણ કર્યો છે, અને સંસાર વસ્તુતઃ અસાર છે) ઇત્યાદિ ઉપદેશ નિરન્તર આપતી હતી, જેથી પુત્રએ પણ વૈરાગ્ય પામી કેઈ વિર પાસે દીક્ષા ગ્રહણ કરી અને ચારે ગીતાર્થ થયા ત્યારબાદ પિતાના મામા શીતલાચાર્યને વંદના કરવા માટે ગુરુ પાસેથી આજ્ઞા લઈ વિહાર કરી શીતલાચાર્ય જે નગરમાં હતા તે નગરે આવ્યા, પરંતુ સંધ્યા સમય થઈ જવાથી નગર બહાર રહી કે શ્રાવક દ્વારા પોતાના આચાર્યને ચાર ભાણેજ મુનિઓ વંદના કરવા આવ્યા છે એવા સમાચાર પહેચાડવા. અહિં રાત્રિને અવસરે દયાન દશામાં એ ચારે મુનિઓ કેવળજ્ઞાન પામ્યા તે વાતની શીતલાચાર્યને ખબર પડી નહીં, જેથી પ્રભાત થતાં ભાણેજ મુનિએ આવવાની ઘણી રાહ જેવા છતાં પણ આવ્યા નહિ ત્યારે શીતલાચાર્ય પોતેજ ભાણેજ મુનિઓ પાસે આવ્યા. ભાણેજ મુનિઓએ કેવલી હોવાથી શીતલાચાર્યને ગુરુ તરીકે ગ્ય સત્કાર ન કર્યો. તેથી શીતલાચાર્યે રેષ સહિત અવિનયી અને દુષ્ટ શિખ્યો જાણીને પોતે તેમને વંદના કરી, તે દ્રવ્ય વંવર્મ જાણવું. પછી કેવલિમુનિઓએ કહ્યું કે એ તે દ્રવ્યવંદના થઈ માટે હવે ભાવવંદના કરે, શીતલા –શી રીતે જાણ્યું? કેવલી-જ્ઞાનથી; શીતલાવ–કયા શાનથી ? કેવલી–અપ્રતિપાતી જ્ઞાનથી. એમ સાંભળતાં જ શીતલાચાર્યને ક્રોધ શાન્ત થયે, અને પિતાને અપરાધ ખમાવી પુનઃ ચારે મુનિને વંદના કરી, તેને પરિણામે શુભ ભાવે ચડતાં તેઓ પણ તુર્ત કેવળજ્ઞાન પામ્યા. એ શીતલાચાર્યની બીજી ૧ શ્રી જ્ઞાનાવિમલસૂરિકૃત બાલાવબોધમાં હસ્તિનાપુર ઇત્યાદિ નામે કહ્યાં છે, પરંતુ કોઈ ગ્રંથમાં ન દેખવાથી અહિં કહ્યાં નથી. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ગુરૂવદન ભાષ્ય. વારની વંદના તે માવ વંનામ જાણવુ' (પ્રવ॰ સારે।૦ વૃત્તિ ). ॥ કૃતિ ? વૈદાન્ત | ૫ ૨ ચિતિકમ માં ક્ષુલ્લકાચાર્યનું દ્રષ્ટાન્ત ॥ શ્રી ગુણસુંદરસૂરિ નામના આચાર્ય એક ક્ષુલ્લકને (લઘુવયવાળા મુનિને) સંઘની સન્મતિ પૂર્વક સૂરિપદે સ્થાપી કાળધર્મ પામ્યા. સર્વે ગચ્છવાસી મુનિએ તે ક્ષુલ્લકાચા ની આજ્ઞામાં વર્તે છે, અને ક્ષુલ્લકાચાય પણ પાતે ગીતા પાસે શ્રુત અભ્યાસ કરે છે, એક વખતે માહનીય કર્મીના પ્રમલ ઉદ્ભયથી ચારિત્ર છેડવાની ઇચ્છાએ એક મુનિને સાથે લઇ તે ક્ષુલ્લકાચા દેચિંતાના ન્હાનાથી બહાર નિકળ્યા, સાથે આવેલા મુનિ વૃક્ષાને આંતરે ઉભા રહેતાં તે ન દેખે તેવી રીતે ક્ષુલ્લકાચા એક સીધી દિશા તરફ ચાલ્યા ગયા. આગળ જતાં એક સુંદર વનમાં અનેક ઉત્તમ વ્રુક્ષા હોવા છતાં પણ લેાકેાને પીડથીબદ્ધ (પીઠિકા વાળાચેાતરા વાળા) એવા એક ખીજડાનું વૃક્ષ પૂજતા દેખી વિચાર્યું કે આ વૃક્ષને પૂજવામાં તેને પૂજ્ય ઠરાવીને આ આધેલી પીડિ કાજ કારણ છે, નહિતર બીજા વૃક્ષાનેકેમ પૂજતા નથી ! લોકોને પણ પૂછતાં એજ ઉત્તર મળ્યા કે અમારા પૂર્વજો એનેજ પૂજતા આવ્યા છે, માટે અમે આ ખીજડાનેજ પૂજીએ છીએ. તે સાંભળી ક્ષુલ્લકાચાર્ય ને વિચાર થયો કે “ આ ખીજડા સરખા હું નિર્ગુણ છું, ગચ્છમાં તિલક બકુલ આદિ ઉત્તમ વૃક્ષ સરખા ઘણા રાજકુમાર મુનિએ છે, છતાં પણ ગુરૂએ તેમને સૂરિપદ ન આપતાં મને આપ્યું, અને આ ગચ્છના મુનિ મને પૂજે છે, તેનું કારણ શું ? મારામાં શ્રમણપણું તેા છે નહિ, પરન્તુ આ રજો હરણાદિ ઉપકરણમાત્ર રૂપ મારા ચિતિગુણવડે ( રજોહરણાદિ ઉપકરણને અંગે) અને ગુરૂએ મને આચાર્ય પદ આપેલ હેાવાથી વાંદે છે,’ એમ વિચારી તુ પાછા વળ્યા અને ઉપાશ્રયે આવ્યા. તેમની શેાધ કરનારા મુનિઓએ પૂછતાં દેહુચિ'તાએ જતાં ફૂલની અકસ્માત વેદનાથી આટલા વિલ`ખ થયાના ઉત્તર આપ્યા. ત્યાર માદ ગચ્છ સ્વસ્થ થયા, અને ક્ષુલ્લકાચાય પ્રાયશ્ચિત્ત અંગીકાર કરી શુદ્ધ થયા. અહિઁ ક્ષુલ્લકાચાય ને વ્રત છેડવાની ઈચ્છા વખતે Page #108 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨ જું (પાંચ વંદનનાં ૫ ઉદાહરણ) ૧૦૩ તેમને રજોહરણાદિ ઉપકરણને વિતિ=સંચય તે દ્રવ્ય વિતિચંદ્ર અને પ્રાયશ્ચિત્ત વખતે એજ ઉપકરણને સંચય તે માત્ર નિતિર્થન જાણવું. (આવ૦ વૃત્તિ અને પ્રવ૦ સારે વૃત્તિને અનુસાર), નિ દ્વિતીય છ7 | છે ૩ કૃતિકર્મમાં કૃષ્ણ અને વીરકનું દ્રષ્ટાંત છે દ્વારિકા નગરીમાં કૃષ્ણવાસુદેવ અને તેમનું મુખ જોયા પછી જ ભેજન કરનાર વીરક નામને કેળી રાજસેવક હતેચમાસામાં કૃષ્ણ વાસુદેવ રાજવાડીએ ન જતા હોવાથી રાજમહેલની બહારજ નીકળતા ન હતા તેથી દર્શનના અભાવે વીરક શાળાપતિ દુર્બળ થયે, ચાતુર્માસ વીત્યાબાદ સર્વ રાજાઓ આવ્યા અને વીરક પણ દર્શનાર્થે આવ્યો. કૃષ્ણ દુર્બળતાનું કારણ પૂછતાં દ્વારપાલે ચાર મહિના સુધી આપના દર્શનવિના ખાધાપીધા સિવાય બેસી રહેવાની સર્વ વિગત કહી, તે સાંભળી વીરકને અતઃપુરમાં પણ રજા વિના પ્રવેશ કરવાની આજ્ઞા આપી. હવે કૃષ્ણની જે જે પુત્રી વિવાહ યોગ્ય થાય તેને માતા કૃષ્ણ પાસે શણગાર પહેરાવી મોકલે ત્યારે તેને “રાણ થવું છે કે દાસી? એમ કૃષ્ણ પૂછે, અને રાણી થવું છે” એમ કહેનારને કૃષ્ણ મહત્સવ પૂર્વક શ્રી નેમિનાથ પાસે દીક્ષા અપાવે. એક વખતે માતાએ શીખવેલી એક પુત્રીએ દાસી થવાનું કહેતાં તે વીરક કેળીને પરણાવી, અને પિનાની પુત્રી પાસે સખ્ત ઘર કામ કરાવાની વીરકને ફરજ પાડતાં પુત્રીએ અકળાઇને અને રાણી થવાનું કહેતાં વીરકની અનુમતિ લઈ કૃષ્ણ દીક્ષા અપાવી. આમાં કૃષ્ણને હેતુ એજ કે મારી પુત્રી દુર્ગતિમાં ન જાય. એક વખતે શ્રી નેમિનાથ પ્રભુ રૈવતકગિરિ (ગિરનાર) સમવસર્યા. તે વખતે કૃષ્ણ વાસુદેવ અને એજ વીરક શાળાપતિ પ્રભુને વંદન કરવા ગયા, ત્યાં કૃષ્ણ તો સર્વ સાધુઓને દ્વાદશાવર્તવંદન વડે વંદન કર્યું, બીજા રાજા કૃષ્ણની સાથે વંદના કરતાં કરતાં થાકીને ચેડા ઘણુ મુનિઓને વાંદીને બેઠા અને વીરકે તે કૃષ્ણની અનુવૃત્તિઓ સર્વ સાધુને વંદન કરી. કૃષ્ણ પરિણામે અત્યંત થાકી ગયા ત્યારે પ્રભુને કહ્યું કે, “હે પ્રભુ! ૩૬૦ સંગ્રામમાં પણ મને આ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ગુરૂવંદન ભાષ્ય. થાક નથી લાગ્યો.’ પ્રભુએ કહ્યું હે કૃષ્ણ ! હું ક્ષાયિક સમ્યકત્વ અને તીર્થંકર નામક ઉપાર્જન કર્યું છે, તેમજ સાતમી નરકનું આંધેલું આયુષ્ય તેાડીને ત્રીજી નરકનું કર્યું છે. ” અહિં કૃષ્ણની દ્વાદશાવ વંદના તે માત્ર ઋતિમ, અને કૃષ્ણનું મન સાચવવ માટે વીકે કરેલી વદના તે દ્રવ્ય કૃતિમ જાણવું ॥ િ द्रष्टान्त ॥ ૫ ૪ વિનયક માં એ રાજસેવકનુ દ્રષ્ટાન્ત ! નજીક રહેલા એ ગામમાં વસતા એ રાજસેવકાને પાત પેાતાના ગામની સીમા માટે વાદવિવાદ થતાં તેને ન્યાય કરાથવા રાજદરબારમાં જતાં સાધુ મહારાજના શુકન થયા. જેથી એક જણ તેા ભાવપૂર્વક “મુનિના દર્શનથી મારૂં કાર્ય અવશ્ય સિદ્ધ થશે” એમ કહી પ્રદક્ષિણા પૂર્વક વંદના કરીને રાજ દરબારમાં ગયા, અને બીજો . પહેલાના અનુકરણથી ( ભાવ રહિત) વંદના કરી રાજદારમાં ગયા. ત્યાં ન્યાય થતાં ભાવ વંદના વાળાની તરફેણમાં ન્યાય ઉતર્યા, અને બીજાનો પરાજય થયા. એમાં પહેલાનું માવ વિનયમ અને તેનું અનુકરણ માત્ર કરનાર મીજાને મુખ્ય વિનયમેં જાણવું, ત્તિ ? શું દ્રષ્ટાન્તી ॥ ૫ પૂજાકર્મ વિષે પાલક અને શામ્બનું દ્રષ્ટાન્ત ! દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના પાલક અને શામ્બકુમાર વિગેરે અનેક પુત્રો હતા; એક વખતે શ્રી નેમિનાથ પ્રભુ સમવસર્યાં ત્યારે વાસુદેવે કહ્યું કે કાલે જે (પુત્ર) પ્રભુને પહેલી વંદના કરશે તેને હું મારા અન્ધ આપીશ. જેથી શામ્બકુમારે તા પ્રભાતમાં શય્યાપરથી ઉઠીને ત્યાં રહ્યા રહ્યાજ વંદના કરી, અને પાલકે તા અન્ધ મેળવવાની લાલચથી શીઘ્ર પ્રભાતમાં ઉડી અશ્વરત્ન ઉપર બેસી પ્રભુ પાસે જઈ ને વંદના કરી, પાલક ૧ કમપ્રકૃતિ આદિમાં ઉદયમાં નહિ આવેલું આયુષ્ય તૂટે (એછું થાય ) નહિ એમ કહ્યું છે, તેા પણ શ્રી ભગવતીજી વિગેરેમાં કૃષ્ણે નરકાચુષ્ય એછું કર્યાનું સ્પષ્ટ કહ્યું છે, તે અપવાદ વા આશ્ચર્ય રુપ સમજાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩ જું (પ અવંદનીય સાધુ) ૧૦૫ કુમાર અભવ્ય હતું તેથી કાયાથી વંદના કરી પરંતુ ચિત્તમાં તે લોભ વૃત્તિ જ હતી. કણે પ્રભુ પાસે જઈને આપને પ્રથમ વંદના કોણે કરી ? એમ પૂછાતાં પ્રભુએ કહ્યું કે–પાલકકુમારે પ્રથમ અહીં આવીને દ્રવ્ય વંદના કરી, અને શામ્બકુમારે ઘરે બેઠા ભાવવંદના કરી છે, જેથી કૃષ્ણ શામ્બકુમારને અશ્વરત્ન આણ્યે. એમાં પાલક અભવ્યનું દ્રવ્ય કાવ, અને શાબકુમારનું માવ પૂગર્મ જાણવું. નિ ૯મું દાન છે એ પાંચમાં વંદના વિષય છે કે તુલ્ય છે, તે પણ પ્રથમ કહેલ વ્યુત્પત્તિ અર્થવાળી ક્રિયાઓની મુખ્યતા ગણીને તે તે વંદના જુદા જુદા નામવાળી જાણવી. અવતર-હવે એ પ્રકારના અવંદનીય સાધુનું રૂનું દ્વાર આ ગાથામાં કહેવાય છે – पासत्थो ओसन्नो, कुसील संसत्तओ अहाउँदो । दुग-दुग-ति-दु-णेगविहा, अवंदणिज्जा जिणमयंमि।१२। | શબ્દાર્થ—ગાથાવત સુગમ છે. નાથાર્થ–પાર્થસ્થ ( અથવા પાશસ્થ ), અવસર્જા, કુશીલ, સંસક્ત, અને યથાઈદ (એ ૫ પ્રકારના સાધુ તે અનુક્રમે ) ૨-૨-૩-૨ અને અનેક પ્રકારના છે, અને તે જૈન દર્શનને વિષે અવંદનીય ( નહિ વાંદવા યોગ્ય) કહ્યા છે. ૧૨ છે માવાર્થગાથામાં કહેલા ૫ અવંદનીય પાર્થસ્થાદિ સાધુએનું કિંચિત સ્વરૂપ આ પ્રમાણે| ૧ (અવંદનીય) પાર્થસ્થ સાધુના ૨ ભેદ છે જ્ઞાન દર્શન ચારિત્રની પાર્શ્વ=પાસે રશ=રહે (એટલે જ્ઞાનાદિકને પાસે રાખે પરંતુ સેવે નહિ) તે પર્યંચ કહેવાય, અથવા કર્મબંધના હેતુ જે મિથ્યાત્વ વિગેરે તે રૂપ પર પાશ (જાળ) માં વર્તે તે પરાસ્થ કહેવાય, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી ગુરૂવંદન ભાષ્ય. તે પાસ્થના ૨ પ્રકાર આ પ્રમાણે-સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર એ સર્વ રહિત કેવળ વેષધારી હોય તે ૧ સર્વ પાર્શ્વસ્થ, અને શય્યાતરાદત પિંડ, રાજપિંડ, નિત્યપિંડ, તથા અગ્રપિંડને વિને કારણે ભેગવે, કુલનિશ્રાએ વિચરે, સ્થાપના કુલમાં પ્રવેશ કરે, સંખડી (ગૃહસ્થનાં જમણવાર) જેત ફરે, અને ગૃહસ્થની સ્તવના કરે તે ૨ પાથ જાણ. એ બને પાસસ્થા સાધુ વંદન કરવા ગ્ય નથી. || ૨ (અવંદનીય) અવસર્ભ સાધુના ૨ ભેદ સાધુ સામાચારીમાં જે અવસગ્ન એટલે શિથિલ (ખેરવાળા) હોય તે વસન્ન કહેવાય; તેના દેશથી અવસન્ન અને સર્વથી અવસગ્ન એમ ર ભેદ છે, ત્યાં ઋતુબદ્ધ પીઠ ફલકને ઉપભેગી ૧ જેના મકાનમાં રહ્યા હોય તેને આણેલો આહાર તે પાશ્ચાત્તાપૂર ૨ રાજ અને રાજાના અમુક મુખ્ય અધિકારીઓના ઘરનો આહાર ते राजपिंड. ૩ એક ઘેરથી પ્રથમ કરી રાખેલી નિમંત્રણું પ્રમાણે નિત્ય આહાર લે તે નિપિંડ. ૪ ભાત વિગેરેને પ્રથમ અગ (ઉપરલો) ભાગ ગ્રહણ કરે (એટલે ગૃહસ્થ પોતાને માટે આહાર કાઢયા પહેલાંજ ગ્રહણ કરે ) તે મfપં. ૫ આટલાં મારાજ (ભાવિત કરેલાં) કુળ (સમુદાય વિશેષ) જાણું ત્યાંજ આહાર માટે વિચરે તે કુનબા. - ૬ ગુરૂ આદિની વિશેષ ભક્તિ કરનારા કુળ (સમુદાય) તે स्थापना कुल. * એ પ્રમાણે પાર્થસ્થ સાધુ બે પ્રકારના હોવાથી જે કેટલાએક આચાર્યો પાર્થસ્થને સર્વથા ચારિત્ર રહિતજ માને છે તે અયુક્ત છે. (પ્રવે. સારો વૃત્તિઃ) ૭ સંથારા માટે પાટ વિગેરે ન મલે તો વર્ષાઋતુમાં વાંસ વિગેરેના ઘણું કકડાઓને દેરીએથી બાંધી સંથારો કરવો પડે, પરંતુ તેની પુનઃ બંધ છોડીને પડિલેહણ કરવી જોઈએ તે કરે નહિ, તે ઋતુબદ્ધ પીઠ ફલક દેશ, અથવા વારંવાર શયન માટે સંથારો કરે અથવા સંથારો પાથર્યો રાખે અથવા ચોમાસા વિના પાટપાટલાદિ વાપરે તે પણ તુલા ઉપદેષ જાણવો. Page #112 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩ જું (પ અવંદનીય સાધુ) ૧૦૭ હેય અને સ્થાપના ભેજી તથા પ્રાકૃતિકાભેજી હોય તે થિી વણજ; અને પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, દયાન, ઉપવાસાદિ, આગમન, નિગમન, સ્થાન, બેસવું, અને શયન કરવું એ સર્વ સાધુ સામાચારી કરે નહિ, અથવા કરે તે - હીનાધિક કરે, અથવા ગુરૂના વચનથી બલાત્કાર કરે તે હેરાથી જવર જાણ, એ બને અવંદનીય છે. છે (અવંદનીય) કુશલ સાધુના 3 ભેદ કુત્સિત (ભાઠા) આચારવાળે તે કુશલ સાધુ કહેવાય, તેને ૩ ભેદ આ પ્રમાણે છે –“ કાલે વિષ્ણુએ બહુમાણે” એ પદવાળી ગાથામાં કહેલા ૮ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તે ? જ્ઞાનકુશજનિસંકિય નિકકખિય એ પદવાળી ગાથામાં કહેલા ૮ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે ૨ નવું; તથા યંત્ર મંત્ર કરે, એક અંગમાં ગોળ નાખીને બીજા અંગમાંથી કાઢવા, અથવા મુખમાંથી અગ્નિ કાઢ, ઇત્યાદિ ચમત્કાર દેખાડે, સ્વપ્નફળ કહે, તિષ પ્રકાશે, ભૂત ભાવીને લાભાલાભ કહે, જડીબુટ્ટી કરે, પિતાનાં જાતિ કુલ પ્રકાશ કરે, સ્ત્રી પુરૂષાદિનાં લક્ષણ કહે, કામણ વશીકરણ કરે, સ્નાનાદિકથી શરીર વિભૂષા કરે, ઇત્યાદિ અનેક પ્રકારે ચારિત્રની વિરાધના કરનાર તે રૂ વાન્નિશીટ જાણો. એ ત્રણે અવંદનીય છે, ૧ સાધુને માટે આહાર રાખી મૂકો તે સ્થાપના. ૨ તથા પ્રાકૃતિકા ભજી તે પોતાના ઈષ્ટ વા પૂજ્ય મુનિને જે ઈષ્ટ - આહાર હોય તે બહુમાન પૂર્વક વહેરાવવો તે કામતિ. તેનું ભોજન કરે. ૩ ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે પગ પ્રમાર્જનાદિ વિધિ તથા નિસીહી કહેવાની વિધિ તે મારા મન સામાવા, ૪ ઉપાશ્રયમાંથી નિકળતી વખતે આવસહિ કહેવા વિગેરેની વિધિ त निर्गमन सामाचारी. ૫ કાર્યોત્સર્ગાદિ વખતે ઉભા રહેવાની વિધિ તે સ્થાન પામવા. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ગુરૂવંદન ભાષ્ય. ૪ (અવંદનીય) સંસક્ત સાધુના ૨ ભેદ છે ગુણ અને દોષ એ બંને વડે સંસક્ત એટલે મિશ્ર હોય તે સંત કહેવાય; જેમ ગાય વિગેરે પિતાને ખાવાની ટેપલામાં એઠું અથવા સારું ભેજન ખોળ કપાસીઆ વિગેરે સર્વ મિશ્ર થયેલું ખાય છે, તેમ આ સંસક્ત સાધુના મૂળગુણ (૨૫ મહાવ્રત), અને ઉત્તરગુણ (પિંડવિશુદ્ધિ-આહારશુદ્ધિ )રૂપ ગુણેમાં તેમજ તેથી વ્યતિરિક્ત બીજા પણ ગુણામાં ઘણા દોષ પ્રાપ્ત થચેલા હોય છે. તેના ૨ ભેદ છે તે આ પ્રમાણે-પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવયુક્ત રસ ગારવાદિ ૩( રસ–દ્ધિ-શાતા ) ગારવ ચુક્ત, સ્ત્રી અને ગૃહયુક્ત ઈત્યાદિ દોષયુક્ત હોય તે શું વિષ્ટ સંસા, અને પાર્થસ્થાદિ પાસે જાય ત્યારે તેવા ગુણવાળે થાય, અને સંવિજ્ઞ સાધુઓમાં વસે ત્યારે જાણે સંવિજ્ઞ ગુણવાળ હોય એવા આચારવિચાર રાખે એ પ્રમાણે જ્યાં જાય ત્યાં તેવા પ્રકારને આચાર પાળે તે ગર્લાસ્ટિક સં. એ બને અવંદનીય છે. છે ૫ (અવંદનીય) યથાણંદ સાધુના અનેક ભેદ છે ઉત્સવ પ્રરૂપણા કરે, પિતાની મતિકલ્પના પ્રમાણે અર્થ પ્રરૂપે, ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, અન્ય સાધુના કે શિષ્યના અલ્પ અપરાધમાં પણ વારંવાર ક્રોધ-આક્રોશ કરે, પોતાની કલ્પના પ્રમાણે આગમને અર્થ વિચારી વિગઈ વિગેરેના ઉપભેગથી સુખશીલ થઈ વિચરે, ત્રણ ગારવ યુક્ત થાય, ઇત્યાદિ અનેક પ્રકારનાં લક્ષણવાળો અથાઝું (એટલે આગમની અપેક્ષા વિના પિતાના ઈદે ચાલનાર) સાધુ જાણ, તે જૈનદર્શનમાં અવદનીય ગ છે. એ પાર્થસ્થાદિ સાધુઓને વંદના કરવાથી કીર્તિ કે કર્મનિર્જરા ન થતાં કેવળ કાયલેશ અને કર્મબધજ થાય છે. ( ઇત્યાદિ વિશેષ ભાવાર્થ આવ૦ નિયંતિમાં ઘણું કહે છે ) તો પણ જ્ઞાન દર્શન ચારિત્રાદિકના ગાઢ કારણે કેઈ વખતે પા“સ્થાદિકને પણ વંદના કરવાનું કહ્યું છે, તેનું કારણ કે, પા. સ્થાદિક સાધુએ જે કે ચારિત્રના અસંભવવાળા છે તે પણ Page #114 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩ જું (પ અવંદનીય સાધુ) ૧૦૯ સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા ન હોય; વળી એ પ્રભુને વેષ ધરનાર છે માટે સાધુ વેષ દેખીને પણ પાર્થસ્થાદિકને વંદના કરવી એમાં કેટલાક કહે છે, પણ તેવા અભિપ્રાયથી કરેલી વેદના પણ મોટા. અનર્થવાળી છે; એ સંબંધિ ઘણી ચર્ચા આવશ્યક નિર્યતિથી. જાણવા જેવી છે. વળી પ્રમાદવાળા પાર્વેસ્થાદિકને વંદના કરવાથી તે પ્રમાદી સાધુમાં રહેલાં સર્વે પ્રમાદસ્થાને વંદનીય થાય છે, માટે પ્રમાદી મુનિ અવંદનીય છે, તેમજ પાર્શ્વ સ્થાદિને સંગ. કરનારા સાધુઓ પણ અવંદનીય છે. પ્રશ્ન–પરિચયમાં આવેલા સાધુઓને તે પાર્શ્વ સ્થાદિનાં લક્ષણવાળા જાણી વંદના ન કરીએ; પરન્તુ અપરિચિત (અજા ધ્યા) સાધુ મહારાજ ગામમાં પધાર્યા હોય તે તેમને વંદના. કરવી કે નહિ ? ઉત્તર-પૂર્વે પરિચયમાં નહિ આવેલા સાધુ મહારાજને પ્ર-- થમ તે ઉચિત વિનય અને વંદનાદિ કરવા એગ્ય છે, પરંતુ * दसणपरको सावय, चरित्तभठे य मंदधम्मे य । दसणचरित्तपरको તમને પરાક્રમ. એમાં “મજ રવાસ્થા ઈતિ વચનાત્ (આવ૦ નિર્યુક્તિ). એ ગાથાનો ભાવાર્થ–શ્રાવકમાં, કોઈક અનવસ્થિત સાધુમાં, અને પાર્થસ્થાદિ સાધુઓમાં દર્શનપક્ષ=સમ્યકત્વ હોય છે, અને પરલોકની આકાંક્ષાવાળા સુસાધુમાં તો દર્શનપક્ષ (ઉપલક્ષણથી જ્ઞાનપક્ષ) અને ચારિત્ર પક્ષ એ બન્ને (ત્રણે) હોય છે. ૧ આ સંબંધમાં શ્રી આવશ્યક નિર્યુક્તિમાં જે ઉપયોગી ચર્ચા છે તેને સંક્ષિપ્ત સાર આ પ્રમાણે. . શિષ્ય પ્રશ્ન–અધ્યવસાયની વિશુદ્ધિથી આ સુવિહિત સાધુ છે અને અવિશુદ્ધિથી આ પાર્થસ્થાદિ પતિત સાધુઓ છે, એમ અમો ઇશ્વસ્થ હેવાથી ઓળખી શકીએ નહિં માટે અને તે તેમને સાધુવેષ દેખીનેજ વાદના કરીએ તે ઉચિત છે. ગુરૂ ઉત્તર–જે કેવળ સાધુવેષ દેખીનેજ વંદના કરતા હો ત્યારે તે જમાલી વિગેરે જાણીતા મિથ્યાષ્ટિઓને પણ સાધુવેષ હોવાથી, Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ગુરૂવંદન ભાષ્ય. ' શિથિલ વિહારી માલુમ પડયા પછી તે વંદનાદિ કરવા યોગ્ય નથી. વંદના કરવી પડશે, અને જે એવા સ્પષ્ટ મિથ્યાદ્રષ્ટિઓને સાધુવેષ છતાં વંદના નહિ કરો તો કેવળ સાધુવેષ જ વંદનીય છે” એમ શા માટે કહો છો ? શિષ્ય પ્રશ્ન-જો વંદના કરવામાં સાધુવેષ મુખ્ય ન ગણીએ તો. છઘસ્થ જીવ સાધુ અસાધુને કેવી રીતે જાણે ? કઈક વખત અસાધુઓ પણ કારણસર સાધુવતુ પ્રવૃત્તિવાળા હોય છે, અને કોઈ વખત સુવિહિત સાધુઓ પણ કારણસર અસાધુ સરખી પ્રવૃત્તિવાળા હોય છે, તો એ પ્રમાણે હોવાથી મુનિઓએ સાધુષવાળા મુનિને જોઈને શું કરવું ? ગુરુ ઉત્તર–અષ્ટપૂર્વ(=પૂર્વે પરિચયમાં નહિ આવેલા-અજાણ્યા) સાધુઓને દેખી મુનિઓએ અભ્યત્થાનાદિ સત્કાર અવશ્ય કરો, જેથી આ અવિનીત છે, એમ આવેલા સાધુઓ ન સમજે અને કષ્ટ પૂર્વ (પ્રથમ - જાણવામાં આવેલા) સાધુઓ ઉઘતવિહારી અને શીતલવિહારી એમ બે પ્રકારના છે. ત્યાં ઉઘતવિહારીને અભ્યસ્થાન અને વંદનાદિ યથાયોગ્ય સત્કાર કરો, અને શીતલવિહારીને તે સત્કાર ન કરવો એ ઉત્સર્ગ માર્ગ છે; તેમને તો કોઈ ગાઢ કારણુના અપવાદથી પર્યાય (બ્રહ્મચર્ય)–પરિષદૂપુરૂષ-ક્ષેત્ર-કાળ–અને આગમને વિચાર કરીનેજ લાભાલાભ જાણી વંદ- નાદિ સત્કાર કરવો યોગ્ય છે. શિષ્ય પ્રશ્ન–જેમ તીર્થકરની પ્રતિમામાં તીર્થકરના ગુણ નથી, તે પણ (તીર્થકરના ગુણનું આરોપણ કરીને ) સાક્ષાત્ તીર્થકર માનીને વંદન પૂજા કરીએ છીએ તેમ પાર્થસ્થાદિ સાધુઓમાં સાધુના ગુણ નથી, તો પણ સાધુના ગુણનું આરોપણ કરીને (સાધુ માનીને) વંદના કરીએ તો શું ? ગુરૂ ઉત્તર–પ્રતિમામાં તે ગુણ અને અવગુણ બને ન હોવાથી જેવા ગુણવાળી માનવી હોય તેવી માની શકાય, પરંતુ પાર્થસ્થાદિમાં તો અવગુણ વિદ્યમાન છે; તેથી તેમાં ગુણનું આરોપણું થાય નહિ. જેમ ખાલી પાત્રમાં જે ભરવું હોય તે ભરાય, પરંતુ કોઈપણ એક વસ્તુથી ભરેલા પાત્રમાં બીજી વસ્તુ ન ભરાય, માટે પ્રતિમાનું દ્રષ્ટાન્ત આ સ્થાને ઘટી શકતું નથી. (ઇત્યાદિ સવિસ્તર ચર્ચા આવ. નિર્યુક્તિથી જાણવી. ) Page #116 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪-૫-૬ ૬ (૫ વંદનીય, ૪ અદાતા, ૪ દાતા) ૧૧૧ ગવત —હવે આ ગાથામાં ૫ વંદનીય સાધુનું કે શું તાર કહેવાય છે – आयरिय उवज्झाए, पवत्ति थेरे तहेव रायणिए । किइकम्म निजरट्ठा, कायव्वमिमेसि पंचण्हं ॥ १३ ॥ | શબ્દાર્થ – નિર=નિર્જરાને ફરિ-એ (એએન), સટ્ટા અર્થ, માટે, નાથાર્થ આચાર્ય–ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર તેમજ રાત્મિક એ પાંચને નિર્જરાને અર્થે વંદન કરવું છે ૧૩ છે માવાર્થ-ગણના નાયક તથા સૂત્ર અર્થ બનેના જાણ અને અર્થની વાચના આપે તે ગાવા, તથા ગણના નાયક થવાને ગ્ય (નાયક સરખા), સૂત્ર અર્થ બન્નેના જાણુ પરંતુ વાચના સૂત્રની આપે તે ૩૫Tચાચ, સાધુઓને ક્રિયાકાંડ વિગેરે માં પ્રવર્તાવે તે પ્રવર્તા, મુનિમાર્ગથી ખેદ પામતા અને પતિતપરિણામી થતા સાધુઓને અથવા પ્રવર્તકે સાધુને જે માર્ગમાં પ્રવર્તાવેલા હોય તે સાધુઓ પાછા તે માર્ગથી ખેદ પામી પતિતપરિણામી થતા હોય તો તેઓને ઉપદેશાદિ વડે તે માર્ગમાં સ્થિર કરે તે અથવા વૃદ્ધાવસ્થાવાળા હોય તે રવિ, અને પર્યાયમાં વડીલ હોય તે રાત્નિવા અથવા રત્નાષિા કહેવાય, તેમજ જાળવવા પણ કહેવાય. એ પાંચમાં આચાર્યાદિ ચાર દીક્ષા પર્યાય વડે ન્યૂન હેય * જ્ઞાન પર્યાય, દિક્ષા પર્યાય, અને વયપર્યાય એ ૩ પ્રકારના યથોગ્ય પર્યાય જાણવા. ૧ આવવૃત્તિમાં ગણાવચ્છેદક (ગણુને) સ્થવિર સાથે ગણ્યા છે, અને ભાષ્યની અવસૂરિમાં રત્નાધિકનું જ બીજું નામ ગણાવચ્છેદક કહ્યું છે, ત્યાં ગચ્છના કાર્ય માટે ક્ષેત્ર ઉપાધિ આદિકના લાભાર્થે વિચરનાર અને સૂત્ર તથા અર્થ બન્નેને જાણનાર તે જણાવશે કહેવાય. ૨ જે કે રત્ન એટલે દર્શન જ્ઞાન અને ચારિત્ર (એ ૩ રત્ન)માં અધિક હોય તે રત્નાધિક કહેવાય, પરન્તુ અહિં ચારિત્રપર્યાયમાં જયેષ્ટ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ગુરૂવંદન ભાષ્ય, તે પણ તેઓને દ્વાદશાવર્તવંદન કર્મની નિર્જરા માટે કરવું જોઈએ; તેમજ એ પાંચને અનુક્રમે વંદન કરવું, કેટલાએક આચાર્યો એમ પણ કહે છે કે-સર્વથી પ્રથમ આચાર્યને, અને ત્યારબાદ રત્નાધિક્ષણની યોગ્ય મર્યાદાવડે અનુક્રમે વંદન કરવું એટલે દીક્ષા પર્યાય અધિક હોય તેને પહેલું વંદન કરવું, (આવ૦ નિ વૃત્તિ) અવતર–હવે વંદન કેણે ન કરવું, એટલે વંદના કેની પાસે ન કરાવવી? તે કહેવાનું (૨૪ જણ પાસે વંદન ન કરાવવા સબંધિ) ૬ શું દ્વાર આ ગાથામાં દર્શાવાય છે. તથા ૪ જણે વંદના કરવી તે સંબંધિ હસું દ્વાર પણ દર્શાવાય છે. माय-पिय-जिट्ठभाया,ओमावि तहेव सव्वरायणिए । किश्कम्म न कारिजा, चउ समणाई कुणंति पुणो१४॥ | શબ્દાર્થ – મ=અવમ, વયાદિકમાં લઘુ | (ના ગ્રહણ માટે અપિ વિતે પણ અથવા મા- | શબ્દ છે.) તામહ પિતામહ વિગેરે ! રિઝા (વંદન) કરાવવું, નાથાર્થ –દીક્ષિત માતા દીક્ષિત પિતા, દીક્ષિત છભાઈ (મોટેભાઈ) વિગેરે, તેમજ વયમાં લઘુ હોય છતાં પણ એવે તે રત્નાધિક એવો અર્થ મુખ્ય હોવાથી રત્નાધિકને “ દીક્ષા પર્યાય વડે ન્યૂન હોય તો પણ (વાંદવા)” એ અર્થ સંગત નથી, કારણ કે રત્નાધિક તો દીક્ષાપર્યાયવડે અધિક જ હેય એમ અહિં ગણેલું છે માટે દીક્ષા પર્યાય વડે ન્યૂન એવા ચાર કહ્યા છે. - ૧ માતામહ વિગેરેનું ગ્રહણ આવવૃત્તિમાં (વિ= ) આ શબ્દથી કર્યું છે, અને અવસૂરિમાં માતાપિતાના ઉપલક્ષણથી કર્યું છે, [એટલે માતપિતા કહેવાથી માતામહ ( =માતાના બાપ ) પિતામહ (બાપના બા૫) વિગેરે પાસે પણ વંદન ન કરાવવું ]. Page #118 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૭-૮ મું (પ નિષેધ-૪ અનિષેધ સ્થાન) ૧૧૩ રત્નાધિક (જ્ઞાનાદિ ગુણવડે અધિક) એ ચાર જણ પાસે મુનિએ વંદના ન કરાવવી, પરંતુ એ ૪ સિવાયના શેષ શ્રમણ આદિક (સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા) પાસે વંદના કરાવવી, એટલે સાધુ આદિક ચારેએ વંદના કરવી. આ ૧૪ છે એ ૫મું તથા ૬ હું દ્વાર કહ્યું, માવાર્થ-ગાથાર્થવત સુગમ છે, પરંતુ વિશેષ એ છે કેસાધુ થયેલ માતપિતા અને જયેષભાઈ વિગેરે પાસે (માતામહ પિતામહ વિગેરે) પાસે વંદના ન કરાવવી પરન્તુ ગૃહસ્થપણુમાં રહેલા માતાદિક પાસે વંદના કરાવવી, તથા જ્ઞાનાદિ ગુણમાં અધિક એવા રત્નાધિક લઘુ હોય છતાં પણ વંદના ન કરાવવી તે જ્ઞાનાદિ ગુણનું બહુમાન છે, અને તે ઉચિત વ્યવહાર છે, ગવતરણ—હવે આ ગાળામાં પાંચ સ્થાને વંદના ન કરવી તે પાંચ નિષેધસ્થાન સંબંધિ ૭ શું દ્વાર કહે છે, विकित्त-पराहुत्ते, अ पमत्ते, मा कयाइ वंदिजा। आहारं नीहारं, कुणमाणे काउकामे अ॥ १५ ॥ | શબ્દાર્થ – લિપિત્ત વ્યાક્ષિત-વ્યગ્રચિત્ત, ચા-કદાચિત, કદી પણ પર દુત્તકપરાડભૂખ હોય સુમાને કરતા હોય vમત્તે પ્રમાદમાં હેય ! રામે કરવાની ઇચ્છાવા નાથાર્થ–ગુરૂ જ્યારે વ્યગ્ર (કે ધર્મ કાર્યની ચિંતામાં વ્યાકુળ ) ચિત્તવાળા હેય, પરાડમુખ (એટલે સન્મુખ ન ૧ આવ નિયુક્તિમાં વંદના કરનાર (વંદન દાતા) સાધુજ હેય એમ કહ્યું છે તે સાધુ સામાચારીને અંગે સંભવે છે.. ૨ અવસૂરિ આદિ તેમાં પણ એ ખૂટતે જ કાર આવ૦ નિર્યુંતિમાંથી લીધે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ગુરૂવંદન ભાષ્ય, બેઠેલા ) હેય, ક્રોધ નિંદ્રા વિગેરે પ્રમાદમાં વર્તતા હોય, આહાર નિહાર કરતા હોય તેમજ કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે કદી પણ વંદના ન કરવી, જે ૧૫ માવાર્થ-ગાથાર્થવત સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કેએ પાંચ વખતે વંદના કરવાથી અનુક્રમે ધર્મને અન્તરાય, વંદનનું અનિવારણ (=અલક્ષ્ય), કેધ, આહારને અત્તરાય અને નિહારનું અનિર્ગમન ( લઘુનીતિ વડી નીતિ બરાબર ઉતરે નહિ તે) ઇત્યાદિ દોષ પ્રાપ્ત થાય છે. (આવક વૃત્તિ) તર-આ ગાથામાં ગુરૂને ૪ સ્થાનકે (પ્રસંગે) વાંદણાં દેવારૂપ ચાર અનિષેધસ્થાનનું ૮ મું દ્વાર કહે છે, पसंते आसणत्थे अ, उवसंते उवट्टिए। अणुन्नवित्तु मेहावी, किइकम्मं पउंजइ ॥ १६ ॥ | શબ્દાર્થ – રૂપિsઉપસ્થિત, | મેદાબુદ્ધિમાન #gવસ્તુ=અનુજ્ઞા માગીને ; પરન=પ્રજે, કરે. નાથાર્થ–ગુરૂ જ્યારે પ્રશાન્ત (અવ્યગ્ર) ચિત્તવાળા હોય, આસન ઉપર બેઠેલા હોય, ઉપશાન્ત (ક્રોધાદિ રહિત) હોય, અને વંદન વખતે શિષ્યને “દેણુ” ઈત્યાદિ વચન કહેવા માટે ઉપસ્થિત-ઉદ્યત (તત્પર) હોય ત્યારે (એ ૪ પ્રસંગે) બુદ્ધિમાન શિષ્ય ગુરૂની આજ્ઞા માગીને વંદન કરે છે ૧૬ છે ભાવાર્થ-ગાથાવત સુગમ છે, અવતરણ–હવે ૮ કારણે વંદના કરવાનું ૮ મું બાર કહે. વાય છે.पडिकमणे सज्झाए, काउस्सग्गा-वराह-पाहुणए । સોયા-સંવર, ૩ત્તમ(ચ)ટે જ જંપડ્યું . ૨૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૯ મું (ગુરૂવ`દનનાં ૮ કારણ ) શબ્દોઃ--ગાથાને અનુસારે ગાથાર્થ:—પ્રતિક્રમણમાં (માટે), સ્વાધ્યાયમાં, કાઉસ્સગ્ગમાં, અપરાધ ખમાવવામાં, મોટા સાધુ પ્રાહુણા આવે . તેમને, આ લાચનામાં, સંવરમાં ( પ્રત્યાખ્યાન માટે), અને ઉત્તમ અર્થમાં ( એટલે સલેખનાદિ માટે) ગુરૂને વંદન કરવું । ૧૯૫ ૧૧૫ માવાર્થ:—પ્રતિક્રમણમાં ચારવાર છે એ વાંદણાં દેવાય છે તે પ્રતિમા માટે ગુરૂવંદન જાણવું, તથા ગુરૂ પાસે વાચના લેતી વખતે પ્રથમ ગુરૂને ૩ વાર વંદન કરવુ' તે સ્વાધ્યાય માટે જાણવું, તથા યોગા વહન વખતે આયખિલ છેાડી નીવીનું ૫ચ્ચખાણ કરવા માટે જે કાઉસ્સગ્ગ કરવાના હાય છે તે કાઉસગ્ગ કરવા પહેલાં ગુરૂને વંદન કરવું તે હ્રાનÆગ્ન માટે જાણવું ગુરૂ પ્રત્યે થયેલા અપરાધ ખમાવવા માટે જે પ્રથમ ગુરૂવંદન કરવું તે અપરાધ માટે જાણવું, તથા વડીલ સાધુ ગ્રાહુણા પધારે ત્યારે તે પ્રાહુણા સાધુને (સભાગિક અર્થાત્ સરખી સામાચારીવાળા હાય તે। ગુરૂને પૂછીને અને અસભાગિક હોય તા પ્રથમ ગુરૂને વંદના કરીને પૂછે, અને ગુરૂ આદેશ આપે તે) વંદના કરવી તે પ્રાદુળા માટે જાણવું, તથા કોઇ અતિચાર અનાચારનું આલેાચનાઢિ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવુ હોય ત્યારે ગુરૂને પ્રથમ વદના કરવી તે માહોષના માટે જાણવુ, વિહારગમન સમયે પણ જે વંદન તે આ ભેદમાં અંતત થાય છે. તથા ઘણા આગારવાળા એકાશનાદિ પચ્ચખ્ખાણને ભાજન કર્યા બાદ ઓછા આગારવાળું કરવું' તે દિવસચર પચ્ચખાણુરૂપ સવર (=સંક્ષેપ), અથવા નમુક્કારસહિય આદિ લઘુ પચ્ચખ્ખાણ બદલીને ઉપવાસાદિ મોટું પચ્ચખ્ખાણ કરવું' તે * પવણાનું પવૈયાનું અને પઠન બાદ કાળ વેળાનું ગુરુવંદન તે સ્વાધ્યાયનાં ૩ વંદન સાધુસામાચારીથી જાણવા યાગ્ય છે. ૧ એમાં માહુણા મુનિ લઘુ ડેાય તે તે માહુણા મુનિએજ વંદન કરવું, અને માહુણા જ્યેષ્ટ હેાય તે માહુણાને તત્રસ્થ લઘુ મુનિએ વંદન કરવું એ બન્ને અર્થ છે. ( પ્રવ॰ સારા વૃત્તિ ) * આએવનાાં વિધાĪપાયસેમિન્નાયાં ઇતિ આવ॰ વૃત્તિ વચનાત્. Page #121 -------------------------------------------------------------------------- ________________ ગુરૂવંદન ભાષ્ય, . પણ સંવર (સંવરણ) કહેવાય, માટે તે સંવરએટલે પ્રત્યાખ્યાન કરવા પહેલાં ગુરૂને વંદના કરવી તે પ્રચાર માટે જાણવું, તેમજ અનશન તથા સંલેખણ (રૂ૫ ઉત્તમ અર્થ) અંગીકાર. કરવા માટે પ્રથમ ગુરૂવંદન કરવું તે ઉત્તમાર્ય માટે જાણવું, એ. પ્રમાણે ૮ કારણે ગુરૂને વંદન કરવું, એમાં પ્રતિકમણના ૪ અને સ્વાધ્યાયનાં ૩ એ ૭ વંદન દિવસના પૂર્વાર્ધનાં તથા ઉત્તરાર્ધનાં મળી ૧૪ ધ્રુવન છે, કે જે દરેજ કરવા યોગ્ય છે, અને શેષ કાર્યોત્સર્ગાદિકનાં વંદને. તેવા તેવા કારણ પ્રસંગે કરવાનાં હેવાથી મધુવવંતો છે, અવતા—હવે આ ગાથામાં ર૫ (પચીસ) આવશ્યકનું ૨૦ શું કહેવાય છે. दोऽवणयमहाजायं, आवत्ता बार चउसिर तिगुत्तं । दुपवेसिगनिरकमणं, पणवीसावसय किइकम्मे ॥१८॥ શબ્દાર્થ – સવા=અવનત નમન | જ નિરમ=૧ નિષ્ક્રમણ મહાકાયં યથાજાત (નિકળવું) આવત્તા=આવર્ત. પાવીજ પચીસ ટુ-પર-બે પ્રવેશ સાવર =આવશ્યક નાથાર્થ- અવનત, ૧ યથાજાત, ૧૨ આવ, ૪ શીર્ષક ૩ ગુણિ, ૨ પ્રવેશ, અને ૧ નિષ્ક્રમણ (નિર્ગમન) એ પ્રમાણે દ્વાદશાવર્તવંદનમાં ૨૫ આવશ્યક છે ૧૮ चत्तारि पडिक्कमणे, किइकम्मा तिन्नि हुति सझाए । | મુખ્ય માર, વિજા ઘર દૃતિ આવ. નિ.૧૨૦ના મેતાનિ ધુવાન કાદ તિવન નુ માિ પ્રતિ આવ૦ વૃત્તિ Page #122 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૦ મું (વંદનનાં ૨૫ આવશ્યક) ૧૧૭ - માવાયે અવશ્ય કરવા ગ્ય ક્રિયાઓ તે સાવર કહેવાય, તે અહિં ગુરુવંદનમાં વંદનસૂત્ર બેલતી વખતે પચીસ આવશ્યક સાચવવા ગ્ય છે તે આ પ્રમાણે– ૨ વન–ગુરુ મહારાજને પિતાની વંદન કરવાની ઇચ્છા પ્રગટ જણાવવાને માટે છામિ તમામ વિનાવળિઆપ નિદિચાપ એટલાં પાંચ પદ કહીને જે કિંચિત મસ્તક (સહિત શરીર) નમાવવું તે આવનાર કહેવાય તે પહેલા વં દન વખતે પહેલું અવનત, અને બીજીવારના વંદન વખતે બીજું અવનત પણ એજ પાંચ પદના ઉચ્ચાર પૂર્વક જાણવું ? જથાનાત-અહિં શિષ્ય ચા=જેવી રીતે નાત એટલે જ હતો તેવા આકારવાળા થઈને ગુરુવંદન કરવું (એટલે વાંદણાને સૂત્રપાઠ બોલો તે જન્મ સરખી મુદ્રા) તે યથાશાત આવશ્યક કહેવાય. ત્યાં જન્મ ૨ પ્રકાર છે, એક સંસારમાયા રૂપી સ્ત્રીની કક્ષામાંથી (=સંસારમાંથી ) બહાર નિકળવું તે હનિમ, અને બીજો માતાની કુક્ષિમાંથી બહાર નિકળવું તે મવાન. એ બને જન્મનું અહિં પ્રયોજન છે તે આ પ્રમાણેદીક્ષા જન્મ વખતે (દીક્ષા લેતી વખતે) જેમ ચલપટ્ટ (કટિવસ), જોહરણ (એ) અને મહેપત્તિ એ ૩ ઉપકરણ જ હતા તેમ દ્વાદશાવ વંદન વખતે પણ એ ૩ જ ઉપકરણ રાખવાં, અને ભવજન્મ વખતે જેમ કપાળે લાગેલા બે હાથ સહિત જમ્યો હતો તેમ ગુરૂવંદન વખતે પણ શિષ્ય કપાળે બે હસ્ત લગાડી (અંજલી જેડી) વંદન કરવું તે બન્ને પ્રકારના જન્મના આકારવાળું અહિં ૧ યાજ્ઞાતિ આવશ્યક જાણવું ૨૨ મી -(વંદન સૂત્રના અમુક પદચ્ચાર પૂર્વક ગુરૂના ચરણપર તથા મસ્તકે હાથ સ્થાપવા-સ્પર્શાવવારૂપ જે ) કાયવ્યાપાર વિશેષ તે સાવ કહેવાય, તે ૧૨ આવર્ત પદના નામથી આ પ્રમાણે – હો, ૨ વર્ષ, રૂ જાય સંad, ક રમणिज्जो मे किलामो अप्पाकलंताणं बहुसुभेण भे दिवसो वइक्वंतो સત્તા મે, ૧ નવનિ, = રમે એ પહેલા ૬% આવર્ત પહેલા એ ૬ આવર્તામાં પહેલા ત્રણ આવ “અહે કાર્ય કાય” એ પ્રમાણે બે બે અક્ષરના ગણવા, તેમાં પહેલા અક્ષરના ઉચ્ચાર વખતે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ગુરૂવંદન ભાષ્ય, વંદન વખતે અવગ્રહમાં પ્રવેશ કરીને કરવાના હેય છે, અને અવગ્રહમાંથી નિકળીને પુનઃ બીજા વંદન વખતે પણ અવગ્રહમાં પ્રવેશ કરીને એજ ૬ આવર્ત બીજી વાર કરવાના હેવાથી ૧૨ આવર્ત ગણાય છે, કશી–અહિં શીર્ષ માત્ર કહેવાથી પણ ગુરૂ બે વાર, કિચિત મસ્તક નમાવે, તે ગુરૂનાં બે શીર્ષ, અને શિષ્ય બે વાર, વિશેષ શીર્ષનમાવે (બે વાર એ પદ બોલતી વખતે) તે. શિષ્યનાં બે શીર્ષવંદન, એ પ્રમાણે ૪ શીર્ષવંદન જાણવાં, એટલે જે વંદનમાં ૪ શીર્ષનમન હોય તે જ શીર્ષવંદન જાણવા અહિં કેટલાક આચાર્યો બે ખામણા વખતનાં બે અને (બે) સંફાસં વખતનાં બે, એ રીતે ચારે શીર્ષનમન શિષ્યનાં ગણે છે, પરતુ ગુરૂનાં નહિં, પ્રસિદ્ધિમાં પણ શિષ્યનાં ૪ શીર્ષનમન આ મતાંતરે પ્રમાણેજ ગણાય છે, પ્રશ્ન--બે અવનતમાં પણ શીર્ષનમન છે, અને આ ચાર શીષમાં પણ શીષ નમન છે તો એ બે આવશ્યકમાં તફાવત શું? બે હથેલી ઉંધી કરી ગુરૂના ચરણે લગાડવી, અને બીજા અક્ષરના ઉ. ચાર વખતે બે હથેલી ચતી કરી પિતાના કપાળે લગાડવી, એવા પ્રકારની ત્રણ વાર હસ્તચેષ્ટા એજ પહેલા ૩ આવર્ત ગણાય અને “સંકાસ” ના ઉચ્ચાર વખતે મસ્તક ગુરુના ચરણે નમાવવું. તથા બીજા ત્રણ આવર્ત જતા ભે, જવણિ, જજે ચ ભે” એ ત્રણ ત્રણ અક્ષરના ગણવા, તેમાં પહેલા અને ત્રીજા અક્ષરોચ્ચાર વખતે ઉપર કહ્યા પ્રમાણે કરવું, અને મધ્ય અને ક્ષરના ઉચ્ચાર વખતે ચતી કરેલી હથેલીઓને ગુરૂચરણથી પોતાના લલાટ દેશ તરફ લઈ જતાં માર્ગમાંજ (વચમાંજ) સહજ અટકાવવી, એટલે વિસામો આપ, અહિં ત્રીજા આવર્તમાં “સંકાસ” પદ અને ચેથા. આવર્તામાં ખમણિજોથી વઈક તો સુધીનાં પદ કાયવ્યાપાર પૂર્વક થતા આવર્તમાં ગણાતાં નથી, તે પણ સૂત્રનો અસ્મલિત સંબંધ દર્શાવવા માટે એ પદે આવર્તાની સાથે આવશ્યક વૃત્તિ આદિમાં જેમ લખ્યાં છે. તેમ અહિં. પણ લખ્યાં છે, પરંતુ આવર્ત તો બે બે અને ત્રણ ત્રણ અક્ષરનાજ ગણવા. * ૧ ગુરૂથી શિષ્ય ૩ હાથ દૂર રહેવું જોઈએ, તેથી તે શા હાથનું વચ્ચેનું અંતરૂ વા ક્ષેત્ર તે અવB. તેમાં ગુરૂની આજ્ઞા માગીને જ પ્રવેશ થઈ શકે. Page #124 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૦ મું. ( ગુરૂવંદનનાં ૨૫ આવશ્યક) ૧૧૯ ઉત્તર:–અવનત આવશ્યકમાં શિષ્યના શીષ નમનની અને તે પણ 'ચિત્ નમનની મુખ્યતા છે, અને શીષ આવશ્યકમાં નમન કરતા સર્વ શીષની તેમજ શિષ્યના વિશેષ શીષ નમનની પણ મુખ્યતા છે, એ તફાવત છે. અહિ. વામામ લમાસમનો ફેવસિયં વર્મ એ પદાના ઉચ્ચાર પૂર્વક શિષ્યના મસ્તકનું નમન તે ૧ શીશી, અને અદાવે સ્વામમિ તુમ એ પ્રમાણે ખેલતા આચાર્યનું કિંચિત્ શીષ નમન તે ૨ જી ગુરૂશીષ, તે પહેલા વંદન વખતે અને તેવીજ રીતે ખીજા વંદન વખતે પણ ૨ શીષ ગણતાં ૪ શીષ આવશ્યક ગણવાં, અથવા કોઇ સ્થાને એમ પણ ગણાય છે કે સંહારું પદાચ્ચાર વખતે શિષ્યનું સંપૂર્ણ (=ગુરૂના ચરણ સુધીનું નમન) તે ૧ શીષ નમન, અને સામોમ ઘુમા ઇત્યાદિ પૂર્વોક્ત પાચ્ચાર વખતે પણ શિષ્યનુંજ તેવુ` સ્ જી` શીર્ષનમન, તે પહેલા વદનમાં અને ખીજા વૈદનમાં એમ બે વાર ગણતાં શીષ્યનાંજ ૪ શીર્ષ આવશ્યક ગણવાં રુપ્તિ-વંદન કરતી વખતે મનની એકાગ્રતા તે ૧ મન ગુપ્તિ, વંદન સૂત્રના અક્ષરોના શુદ્ધ અને અસ્ખલિત ઉચ્ચાર તે ૨ વચનપ્તિ, અને કાયાવડે આવત્ત વિગેરે (સમ્યક્ પ્રકારે કરે પરન્તુ ) વિરાધે નહિ (=સદાષ ન કરે) તે ૩ કાયગુસિ ૨ પ્રવેશ--પહેલા વંદન વખતે ગુરૂની અનુજ્ઞા (આજ્ઞા) લઈને અવગ્રહમાં પ્રથમ પ્રવેશ કરવા તે પહેલા પ્રવેશ, અને અવગ્રહમાંથી બહાર નિકળ્યા બાદ મીજા વન વખતે પણ આજ્ઞા માગીને પ્રવેશ કરવા તે બીજો પ્રવેશ ? નિષ્ફળ--અવગ્રહમાંથી બહાર નિકળવું તે નિષ્ક્રમણ આવશ્યક કહેવાય, અને તે એ વંદનમાં ( અથવા એ પ્રવેશમાં ) એક વખતજ હાય છે, કારણ કે પહેલી વારના વાંદણામાં અવગ્રહને વિષે પ્રવેશ કરીને ત્યારબાદ ૬ આવર્ત કરીને આસ્તિયાપ ૧ વદન વખતે આવત્ત કરવા પહેલાં અવગ્રહથી મહારજ રહેવાનું, હેાય છે માટે બે વંદન વખતે એ વાર્ અવગ્રહમાં પ્રવેશ કરવાના હાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ગુરૂવંદન ભાષ્ય, એ પદ કહી તુર્ત અવગ્રહમાંથી બહાર નિકળીને ઉભા રહી શેષ સૂત્રપાઠ બોલવાનો હોય છે, અને બીજીવારના વાંદણા વખતે તે બીજીવાર પ્રવેશ કરીને બીજીવારના ૬ આવર્ત કરી રહા બાદ પણ અવગ્રહમાં રહીને જ ઉભા થઇ સર્વ સૂત્રપાઠ બોલવાનું હોય છે, એવો વિધિમાર્ગ છે, જેથી પ્રવેશ બે વાર પરન્તુ નિકળવાનું તે એકવારજ હોય છે, પરંતુ બીજીવાર નિકળવાનું હોતું નથી તે કારણથીજ માવરિતાપ એ પદ પણ બીજીવાર બોલવામાં આવતું નથી. પ્રશ્ન–બીજીવારનું વંદનસૂત્ર સંપૂર્ણ બોલી રહ્યા પછી પણ અવગ્રહથી બહાર તે નિકળવું જ જોઈએ, કારણ કે શિબને અવગ્રહમાં વિના કારણે રહેવાની આજ્ઞા નથી, તો તે વખતે બીજું નિષ્ક્રમણ કેમ ન ગણાય ? ઉત્તર–એ બીજું નિષ્ક્રમણ દ્વાદશાવર્તવંદન કરવા માટે નથી, તેમજ દ્વાદશાવર્ત વંદનમાં વચગાળે પણ નથી તે કારણથી એ નિષ્ક્રમણ દ્વાદશાવત્ત વંદનના આવશ્યક તરીકે ગણાય નહિં એ પ્રમાણે દ્વાદશાવ વંદનમાં પચીસ આવશ્યકે અવશ્ય સા- . ચવવા ગ્ય જાણવા ગવતર-પૂર્વ ગાથામાં કહેલા ૫ આવશ્યકની વિરાધના કરવાથી વંદનનું ફળ (કમ નિર્જર ) ન થાય તે આ ગાથામાં કહે છે – किइकम्मपि कुणंतो, न होइ किइकम्मनिजराभागी। पणवीसामन्नयरं, साहू ठाणं विराहतो ॥ १९ ॥ શબ્દાર્થ – (૪)પિકપણ સન્ન =કઈ એક પણ uતો કરતો ટા સ્થાનને, આવશ્યકને પરીક્ષા પચીસ ( આવ શ્યક) માંના Page #126 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૧ મું ( હેાપત્તિની ૨૫ પડિલેહણા ) ૧૧ માયાથે—ગુરુવદન કરતા એવા સાધુ ( અને ઉપલક્ષણથી સાધ્વી શ્રાવક અને શ્રાવિકા પણ ) એ પચીસ આવશ્યકામાં કોઇ એક પણ આવશ્યકને વિરાધતા છતા (જેમ તેમ કરતા છતા ) વંદનથી થતી ક નિરાના ફળનો ભાગી થતા નથી ( એટલે તેને કર્મની નિજ્જા ન થાય )* ॥ ૧૯ ॥ માવાર્થ:--ગાથા વત્ સુગમ છે. અવતર્ઃ—હવે આ ગાથામાં મુહપત્તિની ૨૫ પડિલેહણાનું ૨૨ મું દ્વાર કહેવાય છે. दिपिडिलेह एगा, छ उड्ड पप्फोड तिगतिगंतरिया । अरकोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा २० શબ્દા વિદ્ધ દ્રષ્ટિની ડિજે =પડિલેહણા, પ્રતિ લેખના ૩ =ઊ ફોs=૫ ફાડા, પ્રસ્ફોટક, ખખેરવી, ઉંચી નીચી કરવી તિયંતિન=ત્રણ ત્રણને અંતરિયા અંતરિત, આંતરે સોનુ=અખાડા, આસ્ફાટક, આખાટક, અંદર લેવું. પ્રમાળયા=પ્રમા ના, ૫ ખ્ખાડા. (ઘસીને કાઢવું) નચાવે?—૧ દ્રષ્ટિડિલેહણા, ૬ ૯ પપ્કોડા, અને ત્રણ ત્રણને આંતરે ૯ અખાડા તથા ૯ પ્રમાના ( એટલે ત્રણ ત્રણ અખાડાને આંતરે ત્રણ ત્રણ `પ્રમાના અથવા ત્રણ ત્રણ પ્રમાનાને આંતરે ત્રણ ત્રણ અખાડા મળી ૯ અખાડા અને ૯ પ્રમાના ), એ પ્રમાણે મુહુપત્તિની ૨૫ પડિલેહણા જાણવી ॥ ૨૦ ॥ માનાર્થઃ—ગુરુવંદન કરનાર ભવ્ય પ્રાણીએ પ્રથમ ખમા ૧ ઈતિ અચૂરિઃ ૨ ઇતિ પ્રવ॰ સારા॰ વૃત્તિઃ, અને ધર્મસંગ્રહવૃત્તિઃ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ગુરૂવંદન ભાષ્ય, સમણ દઈ ગુરુની આજ્ઞા માગી પગના ઉત્કટિક આસનથી બેસીને મનપણે મુહપત્તિની ૨૫ પડિલેહણા બે હાથને બે પગના આંતરામાં રાખી કરવી, તે ૨૫ પડિલેહણા આ પ્રમાણે ? કઈ હિપ-મુહપત્તિનાં પડ ઉખેડી દ્રષ્ટિ સન્મુખ તીઠ્ઠી વિસ્તારીને દ્રષ્ટિ સન્મુખ રહેલું પહેલું પાસું દ્રષ્ટિથી બરાબર તપાસવું, તેમાં જે કંઈ જીવજંતુ માલુમ પડે તો તેને જયણા પૂર્વક યોગ્ય સ્થાને મૂકો. ત્યારબાદ મુહપત્તિને બે હાથ ધરેલ ઉપલો ભાગ ડાબા હાથ ઉપર (જમણા હાથવડે) નાખીને બીજું પાસું એવી રીતે બદલી નાખવું કે પ્રથમ ડાબા હાથમાં ધરેલ દાબેલો ખૂણે જમણા હાથમાં આવે, અને બીજું પાસું દ્રષ્ટિ સન્મુખ થઈ જાય, ત્યારબાદ તે દ્રષ્ટિ સન્મુખ થયેલા બીજા પાસાને પણ પહેલા પાસાવત દ્રષ્ટિથી તપાસવું, એ પ્રમાણે, મહેપત્તિનાં બે પાસાં દ્રષ્ટિથી તપાસવા તે દ્રષ્ટિપતિલેહણા જાણવી. વદ viા ( =૬ g૪)–બીજા પાસાની દ્રષ્ટિ પડિલેહણા કરીને તે કાર્ય એટલે તીઠ્ઠી વિસ્તારેલી એવી મહાપત્તિને પ્રથમ ડાબા હાથ તરફને ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવે તે પહેલા ૩ રિમ કહેવાય, ત્યારબાદ (દ્રષ્ટિ પડિલેહણામાં કહ્યા પ્રમાણે ) મહપત્તિનું બીજું પાસું બદલીને અને દ્રષ્ટિથી તપાસીને જમણે હાથ તરફને ભાગ ત્રણ વાર ખંખેરવા અથવા નચાવવો તે બીજા રૂ પુરિમ ગણાય, એ પ્રમાણે કરેલા ૬ પુરિમ તેજ ૬ ઉર્વપક્ષેડા અથવા ૬ ઉર્વપ્રર્ફોટક કહેવાય. ૩ બે પગ વાળી બને ઘુંટણ ઉંચા રહે તેવી રીતે ઉભા પગે ભૂમિથી. અધર બેસવું તે અહિં ઉકડુ આસન અથવા ઉત્કટિકાસન જાણવું, અને મુહપત્તિપડિલેહણ વખતે બે હાથને બે પગની વચ્ચે રાખવા. ૧ ઉત્કટિકાસને બેસવું તે #ાર્થ અને મુહપત્તિનો તીર્થો વિસ્તાર તે વસ્ત્રાર્થે એમ બન્ને પ્રકારની ઉર્ધ્વતા અહિં ગણાય. ૨ મહેપત્તિને તીર્થો વિસ્તારીને જે પુરિમ એટલે પૂર્વ ક્રિયા-પ્રથમ ક્રિયા કરવામાં આવે છે તે ઉત્તમ કહેવાય. Page #128 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૧ મું (મહેપત્તિની ૨૫ પડિલેહણ) ૧૩ ૧ મોડા–ઉપર કહ્યા પ્રમાણે પુરિમ થઈ ગયા બાદ મુહપત્તિને મધ્યભાગ ડાબા હાથ ઉપર નાખીને ઘડી વાળે. મધ્યભાગને છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લે કે જેથી બરાબર બે પડની ઘડી વળી જાય, અને (તે બે પડવાળી થયેલી મુહપત્તિ ) દ્રષ્ટિ સન્મુખ આવી જાય, ત્યારબાદ તુર્ત તેના ત્રણ (અથવા બે) વધટક કરીને જમણા હાથની ચાર, અંગુલીઓના ત્રણ આંતરામાં ભરાવવા-દાબવા, અને તેવી રીતે ત્રણ વર્ધટક કરેલી મુહપત્તિને ડાબા હાથની હથેલી ઉપર હથે- લીને ન અડે-ને સ્પશે તેવી રીતે પ્રથમ ત્રણ વાર ખંખેરવા પૂર્વક કાંડા સુધી લઈ જવી, અને એ પ્રમાણે ત્રણ વખત વચ્ચે વચ્ચે આગળ કહેવાતા પોડા કરવા પૂર્વક ત્રણ ત્રણવાર અંદર લેવી તે ૯ અખોડા અથવા ૯ આખોટક અથવા ૯ આસ્ફોટક કહેવાય. (તેમાં ગ્રહણ કરવાનું હોવાથી ખંખેરવાનું નથી.) પ્રમાર્ગના (Tોડા)–ઉપર કહ્યા પ્રમાણે પહેલીવાર કાંડા તરફ ચઢતાં ત્રણ અખડા કરીને નીચે ઉતરતી વખતે હથેલીને મુહપત્તિ અડે-સ્પર્શે એવી રીતે (મુહપત્તિવડે) ત્રણ ઘસરકા ડાબી હથેલીને કરવા તે પહેલી ૩ પ્રમાર્જના. ત્યારબાદ (કાંડા તરફ ચઢતાં ૩ અખડા કરી ) બીજી વાર ઉતરતાં ૩ પ્રમાર્જન, અને એજ પ્રમાણે (વચ્ચે ૩ અખેડા કરીને) પુન: ત્રીજી વખત ૩ પ્રમાજને કરવી તે ૯ પ્રમાજના અથવા ૯ પખેડા અથવા ૯ પ્રસ્ફોટક કહેવાય. ( ઉપર કહેલા ૬ પ્રસ્ફોટક તે આથી જાદા જાણવા, કારણ કે વિશેષતઃ એ ૬ ઉદર્વપષ્ફડા. અથવા ૬ પુરિમ કહેવાય છે, પરન્તુ પ્રસિદ્ધિમાં જે કપડા ગણાય છે તે તે આ ૯ પ્રમાજનાનું નામ છે ), ૧ વધૂ એટલે સ્ત્રી જેમ લજજાવડે શીર્ષનું વસ્ત્ર મુખ આગળ લટકતું-લંબાયમાન રાખે છે, તેમ મુહપત્તિના ૩ વળને ચાર અંગુલીઓના ૩ આંતરામાં ભરાવી-દબાવી નીચે ગુલતા-લંબાયમાન રાખવા તે રૂ વટવા કહેવાય. શ્રી પ્રવ૦ સારો વૃત્તિમાં બે વધૂટક પણ કરવા કહ્યા છે, પરંતુ તે પ્રચલિત નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરૂવદન ભાષ્ય. એ ૯ અખાડા અને ૯ પુખ્ખાડા તેનતિન અંતરિયા એટલે પરસ્પર ત્રણ ત્રણને આંતરે થાય છે, તે આ પ્રમાણે-પ્રથમ હથેલીએ ચઢતા ૩ અખ્ખાડા કરવા, ત્યારબાદ હથેલી ઉપરથી ઉતરતા ૩ પુખ્ખાડા કરવા, ત્યારબાદ પુનઃ ૩ અખ્ખાડા, પુન: ૩ ૫ખ્ખાડા, પુન: ૩ અખ્ખાડા, અને પુનઃ પુખ્ખાડા એ અનુક્રમે ૯ અખાડા અને ૯ પુખ્ખાડા પરસ્પર અંતરિત ગણાય છે, અથવા “અખ્ખાડાના આંતરે પુખ્ખાડા ” એમ પણ ગણાય છે. ૧૧૪ એ પ્રમાણે અહિં મુહપત્તિની ૨૫ પડિલેહણા ગ્રંથ વધવાના ભયથી અત્યંત સક્ષિપ્ત રીતે કહી છે, માટેવિસ્તારાથીએ અન્ય ગ્રંથાથી તેમજ ચાલુ ગુરુસ'પ્રદાયથી પણ વિશેષ વિધિ અવશ્ય જાણવી, કારણ કે સંપ્રદાયથી વિધિ જાણ્યા અથવા જોયા વિના મુહપત્તિની યથાર્થ પડિલેહુણા કરી શકાય નહિ. તથા મુહપત્તિની પડિલેહણા વખતે ૨૫ ખેલ પણ ( સ્પષ્ટ ઉચ્ચારથી ખેાલવા નહિં પરન્તુ ) મનમાં ચિંતવવાના કહ્યા છે. વૃત્તિ મુદ્દપત્તિની ર૯ “કિટ્ટા * પ્રવ॰ સારા॰ વૃત્તિ તથા ધર્મસંગ્રહ વૃત્તિમાં પુખ્ખાડાના આંતરે અખ્ખાડા કહ્યા છે. તે પણ અખ્ખાડાના આંતરે પુખ્ખાડા કહેવામાં પણ વિરાધ નથી, કારણ કે કારભથી ગણીએ તેા અખ્ખાડાના આંતરે ૫ખ્ખાડા, અને છેડેથી ગણતાં પુખ્ખાડાના આંતરે અખ્ખાડા અને સામુદાયિક ગણતાં પરસ્પર અંતરિત ગણાય. ૧ મુહપત્તિ શ્વેત વસ્ત્રની ૧ વેંત જ અંગુલ પ્રમાણુની સમચેરસ જોઈએ, અને તેના ૧ છેડા (ચાલુ રીતિ પ્રમાણે ) બંધાયલી કારવાળા જોઈએ, તે કારવાળા ભાગ જમણા હાથ તરફ્ રહે એવી રીતે પહેલી બરાબર અર્ધભાગની ૧ ઘડી વાળીને પુનઃ બીજી ઘડી ઉપલા ભાગમાં આશરે બે અંગુલ પહેાળી દ્રષ્ટિ સન્મુખ પાડવી, જેથી ઉપર બે અંગુલ જેટલા ભાગમાં ૪ પડ અને નીચે ચાર અંશુલ જેટલા ભાગમાં કે પડ થાય. તથા ચરવળે! દશીએ સહિત ૩૨ અંગૂલ રાખવા, જેમાં ૨૪ અંગુલની દાંડી અને ૮ અંકુલની દશીએ હાય. Page #130 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર દ્વાર ૧૨ મું (શરીરની ૨૫ પડિલેહણા) ૧૫ મુહપત્તિની ક્રમવાર ૨૫ પડિલેહણા વખતે ક્રમવાર ચિતવવા યોગ્ય બેલ આ પ્રમાણે– કઈ પડિલેહણા વખતે? કયા બોલ ! પહેલું પાસુ તપાસતાં 1 2 1ો. બીજું પાસુ તપાસતાં અર્થ-તત્ત્વ કરી સદરહું લ પહેલા ૩ પુરિમ વખતે સમકિત મેહનીય, મિશ્ર ૦ મિથ્યાત્વ મે. પરિહરૂ (૩) ( બીજા ૩ પુરિમ વખતે કામરાગ-સ્નેહરાગ-દ્રષ્ટિ રાગ પરિહરે (૩). પહેલા ૩ અખેડા કરતાં સુદેવ-સુગુરૂ-સુધર્મ આદરં (૩) ( પહેલા ૩૫ખાડા કરતાં કુદેવ-કુગુરૂકુધર્મ પરિહર્(૩) બીજા ૩ અખાડા કરતાં જ્ઞાન-દર્શન-ચારિત્રઆદર્(૩) બીજા ૩ વખોડા કરતાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વિરાધના • પરિહરૂ (૩) ત્રીજા ૩ અોડા કરતાં મનગુપ્તિ-વચનગુણિકાય ગુપ્તિ આદરૂ (૩) (ત્રીજા ૩ પખેડા કરતાં મનદંડ-વચન-દંડ-કાયદંડ ૫ રિહરં (૩) ટ ગવતપ-હવે આ ગાથામાં શરીરની પચીસ પડિલેહણાનું ફર ૬ તાર કહે છે, पायाहिणेण तिय तिय, वामेयरबाहु-सीस-मुह-हियए। अंसुट्टाहो पिटे, चउ छप्पय देहपणवीसा ॥ २१ ॥ શબ્દાર્થ – વાણિ =પ્રદક્ષિણા પ્રમાણે | વિપદય ઉપર વામ=ડા ચિ=જમણે (ડાબાથી ઇતર) =ઊદ, ઉપર વા=હાથ માણો નીચે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી ગુરૂવંદન ભાષ્ય, માથાશે–પ્રદક્ષિણાના ક્રમે પ્રથમ ડાબા હાથની, ત્યારબાદ જમણા હાથની, મસ્તકની, મુખની અને હૃદય (છાતી)ની ત્રણ ત્રણ પડિલેહણ કરવી, ત્યારબાદ બન્ને ખભાની ઉપર તથા નીચે પીઠની પ્રાર્થના કરવી તે ૪ પડિલેહણા પીઠની અને ત્યારબાદ ૬ પડિલેહણ બે પગની; એ પ્રમાણે શરીરની પચીસ પડિલેહણ જાણવી છે ૨૧ છે છે પુરુષના શરીરની ૨૫ પડિલેહણા ભાવાર્થજમણા હાથમાં વધૂટક કરેલી મુહપત્તિ વડે પ્રથમ ડાબા હાથના મધ્ય જમણા અને ડાબા ભાગને અનુક્રમે પ્રમાજે તે વામમુનાની રૂ પડિલેહણ જાણવી, ત્યારબાદ મુહપત્તિને ડાબા હાથમાં વધૂટક કરી જમણા હાથની (ડાબા હાથની જેમ) ત્રણ પ્રમાજીને કરવી તે રક્ષિમુનાની રૂ પડિલેહણા, ત્યારબાદ વધૂટક છૂટા કરી દઈ બે હાથથી બે છેડે ગ્રહણ કરેલી મુહપત્તિ વડે મસ્તકના મધ્ય દક્ષિણ (જમણા ) અને વામ (ડાબા) ભાગને અનુક્રમે પ્રમાવા તે ષની રૂ પડિલેહણ, ત્યારબાદ એજ ક્રમ પ્રમાણે જુની રૂ તથા હૃચની ૩ મળી પાંચ અંગની ૧૫ પડિલેહણ થઈ, ત્યારબાદ મહપત્તિને જમણા હાથમાં લઈ જમણા ખભા ઉપરથી ફેરવીને વાંસાને–પીઠને જમણે ભાગ ( =જમણાને ઉપલે ભાગ) પ્રમાર્જ તે પીઠની પહેલી પડિલેહણ જાણવી ત્યારબાદ મુહપત્તિને ડાબા હાથમાં લઈ ડાબા ખભા ઉપરથી કેરવી પીઠનો ડાબો ભાગ (ડાબા વાંસાને ઊપરલે ભાગ) પ્રભાવ તે પીઠની બીજી પડિલેહણ જાણવી, ત્યારબાદ તેજ ડાબા હાથમાં રાખેલી મુહપત્તિને જમણા હાથની કક્ષા ( જમણી કખ) સ્થાને ફેરવીને જમણુ વાંસાને નીચેને ભાગ પ્રમાજે તે પીઠની અથવા ચાલુ રીતિ પ્રમાણે કાખની ત્રીજી પડિલેહણા જાણવી ત્યારબાદ મુહપત્તિ જમણા હાથમાં લઈ ડાબી કક્ષા (કખ) ૧ પીઠની એ ૪ પ્રમાર્જના પ્રસિદ્ધિમાં બે ખભાની અને બે કક્ષાની પડિલેહણું ગણાય છે, તેનું કારણકે મહેપત્તિને પ્રથમ ત્યાંથી જ ફેરવીને લઈ જવાની હોય છે માટે એવી પ્રસિદ્ધિ સંભવે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૨ મું (શરીરની રપ. પડિલેહણ) ૧૨૭ ના સ્થાને ફેરવી ડાબા વાંસાની નીચેનો ભાગ પ્રમાર્જ, એ પ્રમાણે ની વાંસાની જ પ્રમાર્જન થઈ. એ જ પડિલેહણાને ૨ ખભાની અને ૨ પીઠની પડિલેહણા ગણવાને વ્યવહાર પ્રસિદ્ધ છે. ત્યારબાદ ચરલા અથવા એવા વડે પ્રથમ જમણા પગને મધ્યભાગ-જમણે ભાગ-ડાબો ભાગ અનુક્રમે પ્રમાર્જ, ત્યારબાદ એજ રીતે ડાબા પગની પણ ૩ પ્રાર્થના કરવી. એ પ્રમાણે પાની ૬ પ્રમાર્જના થઈ, જેથી સર્વ મળી શરીરની ૨૫ પડિલેહણા કરવી. (શ્રી પ્રવ૦ સારેવૃત્તિમાં તે પગની ૬ પડિલેહણું મુહપત્તિથી કરવાની કહી છે પરંતુ મુખ આગળ રાખવાની મુહપત્તિને પગે અડાડવી યોગ્ય ન હોવાથી ઘા અથવા ચરવળા વડેજ પગની પડિલેહણ કરવાને વ્યવહાર છે.) છે સ્ત્રીના શરીરની ૧૫ પડિલેહણા છે સ્ત્રીઓનું દદય, તથા શીર્ષ, તથા ખભા વસૂવડે સદા આવત (ઢાંકેલા) હોય છે, માટે તે ત્રણ અંગની (અનુક્રમે ૩-૩-૪૩) ૧૦ પડિલેહણા હોય નહિ, માટે શેષ (બે હાથની ૩-૩, મુખની ૩, અને બે પગની ૩-૩ એ) ૧૫ પડિલેહણ સ્ત્રીઓના શરીરની હોય છે, તેમાં પણ પ્રતિક્રમણ વખતે સાદવજીનું શીર્ષ ખુલ્લું રહેવાને વ્યવહાર હેવાથી ૩ શીર્ષ પડિલેહણુ સહ ૧૮ પડિલેહણુ સાધ્વીજીને હોય છે). એ શરીરની પચીસ પડિલેહણા વખતે પણ પચીસ બોલ મનમાં ચિંતવવાના કહ્યા છે. - ૧ પ્રવૃત્તિમાં તેવો વ્યવહાર દેખાય છે. પ્રવ, સારેઅને ધર્મ સં૦ ની વૃત્તિમાં તે સાધ્વીજીની ૧૮ પડિલેહણું કહી નથી, ફક્ત સ્ત્રીની ૧૫ પડિલેહણા કહી છે. પરન્તુ ભાષ્યના જ્ઞાવિ. સૂ૦ કૃત બાલાવબેધમાં કહી છે. * તે પચીસ બોલ આ પ્રમાણે અનુક્રમે જાણવા Page #133 -------------------------------------------------------------------------- ________________ mmmmmmmmmm ૧૨૮ . શ્રી ગુરૂવંદન ભાષ્ય, વેત :–પૂર્વે કહેલાં પચીસ આવશ્યક વિગેરે વિધિ. પૂર્વક કરવાથી શું ફળ થાય? તે આ ગાથામાં દર્શાવે છે– आवस्सएसु जह जह, कुणइ पयत्तं अहीणमइरित्तं । तिविहकरणोवउत्तो, तह तह से निज्जरा होइ ॥२२॥ | શબ્દાર્થ – અલીગઅહીના સંપૂર્ણ અ- | સુથારોઃઉપગ વાળો () સાત્તિ-અધિક (નહિ). | જો તેને નાથાર્થ જે જીવ ગુરુવંદનનાં પચીસ આવશ્યકને વિષે (તેમજ ઉપલક્ષણથી મુહપત્તિની અને શરીરની પણ પચીસ પચીસ પડિલેહણાને વિષે) ત્રણ પ્રકારના કરણ વડે (મન વચન કાયા વડે) ઉપયુકત-ઉપયોગવાળો થઈને જેમ જેમ અન્યનાધિક (૩) ડાબા હાથના ૩ ભાગ પડિલેહતાં(૩) હાસ્યરતિઅરતિ પરિહરું (૩) જમણા હાથના , (૩) ભય-શાક-દુર્ગછા પરિહરું (૩) મસ્તકના (૩) કૃષ્ણ લેશ્યા–નીલ શ્યા કાપોતલેપરિહરું (૩) મુખ ઉપરના ,, (૩) રસગારવ-ઋદ્ધિગારવ-શાતા ગા. પરિહરું (૩) હૃદયના (૩) માયાશલ્ય-નિયાણશમિ થ્યાત્વશ૦ પરિહરું (૪) ૨ ખભાને ૨ પીઠ મળી ૪ ભાગ, (૪) ક્રોધ-માન-માયા-લોભ. પરિહરું (૩) જમણું પગના ૩ ભાગ , | (૩) પૃથ્વીકાય-અકાય તેઉકાય ની રક્ષા કરૂં. (૩) વાયુકાય-વનસ્પતિકાય-વસ (૩) ડાબા પગના ,, , કાયની જયણું કરું. ૨૫ ર૫ બોલ, Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૩ મું (વંદનમાં ટાળવા યોગ્ય ૩ર દેષ) ૧ર૯ (ન્યૂન નહિ તેમ અધિક્ષણ નહિ એ યથાવિધિ) પ્રયત્ન કરે તેમ તેમ તે જીવને કર્મની(ઘણી)અધિક અધિક નિર્જર થાય (અને ઉપગ રહિત અવિધિએ હીનાધિક કરે તો તે મુનિ પણ વિરાધક જાણવા) રરા ભાવાર્થ-ગાથાર્થવત સુગમ છે. વિતરણ હવે આ ૩ ગાથામાં ગુરુવંદનમાં (દ્વાદશાવ વંદનમાં) ટાળવા યોગ્ય ૩ર દોષનું શરૂ કું દ્વાર કહેવાય છે दोस अणाडिय थढ़िय, पविद्ध परिपिंडियं च टोलगई। अंकुस कच्छभरिंगिय. मच्छुव्वत्तं मणपउटुं ॥२३॥ वेइयबध्य भयंत, भय गारव मित्त कारणा तिन्नं । पडणीय रुटु तजिय, सढ हीलिय विपलिउंचियय॥२४॥ दिमदिडं सिंग, कर तम्मोअण अलिद्धणालिद्धं । ऊणं उत्तरचूलिअ, मूअं ढकुर चुडलियं च ॥२५॥ શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર જાથા અનાદત (અનાદર) દેશ-સ્તબ્ધ ષ-વિદ્ધ દિપ-પરિપિડિત દોષ લગતિ છેષ-અંકુશ ષ-કરછરિંગત છેષ- વૃત્ત અને પ્રદુષ્ટ દેષ-વેદિકબદ્ધ ષ-ભજત ૩ ૧ ધર્માનુષ્ઠાન તે જેટલું અધિક થાય તેટલું શ્રેષ્ઠજ ગણાય, એ વાત જો કે સત્ય છે, પરંતુ તે અનિયત વિધિવાળા ધર્મકાર્યોને અંગે સમજવું, અને નિયત (મર્યાદિત) વિધિવાળા ધર્મકાર્યોમાં-ધર્માનુકાનોમાં તો જે વિધિ મર્યાદિત કરી હોય તે વિધિથી કિંચિત્ ન્યૂનતા તેમજ કિંચિત અધિકતા પણ ન થવી જોઈએ, કારણ કે તેથી વિધિમાગ અનવસ્થિત થતાં ધર્મને પણ વિચ્છેદ થવાને પ્રસંગે ઉપસ્થિત થાય. Page #135 -------------------------------------------------------------------------- ________________ રેરા ૩ ૦ ૩૬ ૧૩૦ શ્રી ગુરૂવંદન ભાષ્ય. પ-ભય દેવ-ગીરવ (ગેર) –મિત્ર રાષ-કારણ – સ્તષ-પ્રત્યની ષષ્ઠ પતતિ દોષ-શો - હાલત પરિચિત પ-વેન્ટ રાષ-ગોષ-કર -(તભેચન કર મેચન આશ્લિષ્ટ અનાશ્લિષ્ટ - ન રાષ-ઉત્તરચૂડ (ઉત્તર ચૂલિકા) પ-મૂક શેષ- રાષઅને ચુડલિંક શેષ (એ ૩ર દોષ ટાળી ગુરુવંદન-દ્વાદશાવર્ત વંદન કરવું) ારકારકારપા ભાવાર્ય–ગુરૂવંદનમાં ટાળવા યોગ્ય ૩ર દોષનું કિંચિત સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે– ૧ સનાત (અનાદર) –અનાદરણે સંભ્રમ (એટલે ચિત્તાની ઉત્સુકતા) સહિત વંદન કરવું તે, (અહિં આઢા=આદર તે હિત હેવાથી અણાઢિય દોષ કહેવાય છે.) ૨ 7 —મદ (જાતિમદ વિગેરે મદ) વડે સ્તબ્ધ –અકકડ-અભિમાની થઈ વંદન કરે તે. રૂ રવિન્દ્ર –વંદના અસ્થાને છોડીને એટલે અધૂરી રાખીને ભાડતની પેઠે નાસી જાય છે. આ દોષવાળું વંદન અનુપવાર ચંદ્રન કહેવાય છે. ૧ વાયુ આદિકથી નહિ નમતું અંગ ટૂલ્ય તથ, અને અભિમાનથી નહિ નમવું તે માવહતધે તેના ૪ ભાંગા આ પ્રમાણે-(૧) દ્રવ્યથી સ્તબ્ધભાવથી અસ્તબ્ધ, (૨) ભાવથી સ્તબ્ધ-વ્યથી અસ્તબ્ધ, (૩) દ્રવ્યથી સ્તબ્ધ-ભાવથી પણ સ્તબ્ધ, અને (૪) દ્રવ્યથી અસ્તબ્ધ અને ભાવથી પણ અસ્તબ્ધ. એ ચાર ભાંગામાં જો ભંગ શુદ્ધ છે, અને શેષ ત્રણ ભંગમાં ભાવથી સ્તબ્ધ તો અશુદ્ધજ છે, તથા દ્રવ્યથી સ્તબ્ધ તે (પહેલે ભાંગે) શુદ્ધ અને (ત્રીજે ભાંગે) અશુદ્ધ પણ હોય. ૨ પ્રથમ પ્રવેશ આદિ સાચવવા યોગ્ય સ્થાને અધૂરાં રાખીને નાસી જવું તે અસ્થાને છોડવું ગણાય, ૩ ભાડતી ગાડાવાળો કોઈક વ્યાપારીનાં વાસણે બીજા નગરથી Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૩ મું (વંદનમાં ટાળવા યોગ્ય ૩ર દષ) ૧૩૧ છે કિંડિત –એકત્ર થયેલા ઘણું આચાર્યાદિકને જાદી જાદી વંદનાવડે ન વાંદતાં એકજ વંદનાથી સર્વને વાંદે તે અથવા આવર્તીને અને સૂત્રાક્ષને યથાયોગ્ય જાદા ન પાડતાં ભેગા કરી નાખી વંદના કરે છે. અથવા બે કુક્ષિ ઉપર ( =કેડ ઉપર ડાબે જમણે) બે હાથે સ્થાપવાથી પિંડિત (=ભેગા ) થયેલા હાથ પગ પૂર્વક વંદન કરે તે. એ ૩ અર્થ જાણવા ૫ ટોઢતિ રોપ–ટલ એટલે તીડ તેની માફક (વંદન કરતી વખતે) પાછા હઠે, અને આગળ (સન્મુખ) ખસે, એ પ્રમાણે આગળ પાછળ ફદકા મારતે વાંદે તે ૬ સંપુરા –હાથીને જેમ અંકુશથી યથાસ્થાને લઈ જવાય અથવા બેસાડાય છે, તેમ શિષ્ય પણ વંદનાથે આચાચંને હાથ અથવા કપડું ઝાલી-ખેંચી યથાસ્થાને લાવી અથવા બેસાડી વંદના કરે છે, અથવા રજોહરણને અંકુશની પેઠે બે હાથે ઝાલી વંદના કરે છે. અન્ય આચાર્યો કહે છે કે અંકુશથી હસ્તિ (નાશીર્ષ)ની પેઠે (વંદન કરતી વખતે) શીષને નીચું ઉંચું કરવું તે, એમ ત્રણ અર્થ જાણવા, ૭ દરરિંજિત –કચ્છપ એટલે કાચબો, તેની પેઠે રિગતે એટલે અભિમુખ (સન્મુખ) અને પશ્ચાતમુખ કિંચિત શરીરને ચળાયમાન કરતો વંદના કરે, એટલે ઉભા રહીને તે વ્યાપારીને ત્યાં લાવ્યો. વ્યાપારીએ કહ્યું હું વાસણો ઉતારવાનું સ્થાન દેખું તેટલીવાર જરા ભજે, ત્યારે ભાડુતીએ કહ્યું ભાડું નગર સુધી લાવવાનું ઠરાવ્યું છે, પરંતુ થોભીને તમારા બતાવેલા સ્થાને વાસણો ઉતારવાનું ઠરાવ્યું નથી, એમ કહી અસ્થાનેજ તે વાસણો ઠાલવી ચાલ્યો ગયો તેમ. ૧ એ ત્રીજો અર્થ ધર્મસંગ્રહવૃત્તિમાં કહેલો લખ્યો છે. * બીજો અર્થ આવવૃત્તિ તથા ભાષ્યાવચૂરિમાં પણ છે, તે પણ પ્રવ૦ સારો વૃત્તિમાં એ બીજા અને ત્રીજા અર્થ માટે પણ “સુવાનુસારી નથી માટે તત્ત્વ બહુ મૃતગમ્ય ” કહ્યું છે. ધર્મ સં૦ વૃત્તિમાં ત્રણે અર્થ કહ્યા છે. + કાચબો પિતાની ડોકને પીઠમાંથી વારંવાર બહાર કાઢે છે અને પુનઃ પાછો ખેંચી લે છે તે કાચબાનું રિંગણ કહેવાય. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ગુરૂવંદન ભાષ્ય. “તિરસન્નયરાએ ” ઈત્યાદિ વંદનાક્ષર બોલતી વખતે, અને બેસીને “અહો કાયં” ઈત્યાદિ અક્ષર બોલતી વખતે શરીરને ગુરૂ સન્મુખ અને પશ્ચાત-પોતાના તરફ ઉભા ઉભા તેમજ બેઠાં બેઠાં હિડલાની પેઠે હલાવ્યા કરે તે.. ( ૮ મહુવૃત્ત રો–મસ્ય (માછલું) જેમ જળમાં ઉછાળે ભારતું શીધ્ર ઉપર આવે છે, અને પુનઃ નીચે ડૂબતી વખતે પિતાનું શરીર ઉલટાવી શીઘા ડૂબી જાય છે, તેમ શિષ્ય પણ ઉઠતી અને બેસતી વખતે એકદમ ઉછળવા સરખે શીઘ ઊઠે અને બેસે તે મસ્થવૃત્ત અથવા મતિ દોષ કહેવાય અથવા મસ્ય જેમ ઉછળીને ડૂબતી વખતે શરીર એકદમ ફેરવી–પલટાવી નાખે છે, તેમ એકને વંદના કરતો પુન: (પાસે–પડખે વા. પશ્ચાત બેઠેલા) બીજ આચાર્યાદિકને વાંદવા માટે ત્યાંને ત્યાં જ બેઠા છતે પિતાનું શરીર એકદમ ઘુમાવે ફેરવી દે, પરન્તુ જયણાથી ઉઠીને ત્યાં ન જાય તે માહ્યાવર્ત દોષ પણ આ દોષમાં જ અંતગત છે. અહિં માસ્યનું ઉદધૃત એટલે ઊંચું ઉછળવું અને “આવ એટલે શરીરને ગોળાકારમાં પરાવર્તવું-ફેરવી દેવું-ઘુમાવવું એ શબ્દાર્થ છે. ૯ મનાવુ –વંદનીય આચાર્યાદિ કે ગુણવડે હીન 'હેય તે તે હીન ગુણને મનમાં લાવી અસુયા સહિત (અરૂચિ પૂર્વક) વંદના કરે છે, અથવા આત્મપ્રત્યય અને પરપ્રત્યયથી ઉત્પન્ન થયેલા મનેષ પૂર્વક વંદના કરે છે, ૧૦ વિવાદ્ધ રોષ એ જાનુ (ઘુંટણ) ઉપર બે હાથ સ્થાપીને, અથવા બે જાનુની નીચે બે હાથ સ્થાપીને, અથવા બે જાનુના પડખ બે હાથ રથાપીને, અથવા બે હાથ ખેળામાં રાખીને, અથવા એક જાનુને બે હાથની વચ્ચે રાખીને એમ પાંચ પ્રકારે વંદના કરે તે પાંચ પ્રકારને વેદિકાબદ્ધ દોષ જાણે, (અહિં વેદિકા એટલે હાથની રચના-સ્થાપના તે વડે બદ્ધ એટલે યુક્ત તે વેદિકાબદ્ધ દોષ), ૧ ગુરુએ શિષ્યને પિતાને કહ્યું હોય તો આત્મપ્રત્યય, અને શિષ્યના મિત્રાદિક આગળ શિષ્યને રૂબરૂમાં કહ્યું હોય તો પરપ્રયત્યય મનઃ પ્રદેષ જાણું. (પ્રવો સારે વૃત્તિઃ ) Page #138 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૩ મું (વંદનમાં ટાળવા યોગ્ય ૩ર દોષ) ૧૩૩ ૨૨ મગત –આ ગુરૂ મને ભજે છે એટલે સેવે છે, (એટલે મારી સારી રીતે બરદાસ કરે છે ) મને અનુસરે છે, તેમજ આગળ પણ મને ભજશે ( =અનુવર્તશે-મારી સેવા બરદાસ કરશે ) એવા અભિપ્રાયથી વંદના કરવી; અથવા હે ગુરૂજી ! અમે તમને વંદના કરતા ઉભા છીએ એમ કહેવું તે ૨૨ માં પ–વંદના નહિં કરું તે ગુરૂ મને સંઘથી, કુલથી, ગચ્છથી અથવા ક્ષેત્રથી બહાર કરશે (કાઢશે) એવા ભયથી વંદના કરવી તે, શરૂ મિત્રી રોષ આચાર્ય મારા મિત્ર છે, અથવા આચાય સાથે મારે મિત્રી મિત્રતા) થશે એમ જાણીને વંદન કરવું તે ૨૪ રવ --સર્વ સાધુઓ જાણે કે આ સાધુ વંદનાદિ સામાચારીમાં અતિ કુશળ છે, એવા ગર્વથી-માનથી આવત્ત વિગેરે વંદનવિધિ યથાર્થ કરે તે. ૨૯ સારા વક-જ્ઞાન દર્શન અને ચારિત્રને લાભ એ ત્રણ કારણ વજીને શેષ વસ્ત્ર પાત્ર આદિના લાભના કારણથી વંદન કરવું તે. (અહિં જ્ઞાનાદિકના લાભને જે કે કારણદોષમાં ગણ્ય નથી તો પણ લોકમાં પૂજા મહત્વાદિ માટે જ્ઞાનાદિ ત્રણેના લાભની ઇચ્છા પણ કારણદષમાં ગણાય.) ૨ તેર –વંદના કરવાથી મારી લઘુતા જણાશે એવા અભિપ્રાયથી છાને છૂપો રહી વંદન કરી લેવું, અથવા કોઈ દેખે ન દેખે તેમ ઉતાવળથી કરી લેવું તે તેન (એટલે ચોરવત છાને અને ઉતાવળવાળે) દેષ પણ ૨૭ પ્રત્યેની –પંદરમી ગાથામાં કહેલા વંદના નહિ કરવાના અવસરે વંદના કરવી તે. ૨૮ –ગુરૂ રોપાયમાન હોય તે વખતે વંદન કરવું અથવા પતે રોષમાં-ધમાં વર્તતાં વંદન કરવું તે બન્ને રીતે અષ્ટ દોષ જાણ ૧ આ અર્થ જે કે ૧૭ મા પ્રત્યેનીકના એક અવયવમાં અન્તર્ગત (ગણપણે રહ્યો) છે, તે પણ અહિ રેષની મુખ્યતાએ મુખ્ય ગણુને કહ્યો છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ગુરૂવંદન ભાષ્ય, - ૨૧ વર્ષના વો–“હે ગુરૂ ! કાછના મહાદેવ સરખા તમે ન વાંદવાથી રેષ કરતા નથી, તેમ વાંદવાથી પ્રસન્ન પણ થતા નથી, માટે અમે વાદીએ કે ન વાંદીએ તે બધું તમારે મન સરમુંજ છે” એમ (વચનથી) તર્જના કરતા વંદન કરે છે, અથવા અંગુલિ આદિક વડે ( કાયાથી ) તર્જના કરતો. વંદન કરે છે. ૨૦ ર –વંદન તે વિશ્વાસ ઉપજાવવાનું કારણ છે, એમ માની લેકમાં વિશ્વાસ ઉપજાવવાના અભિપ્રાયથી યથાર્થ વિધિ સાચવી વંદના કરે તે. (અહિં શઠ એટલે પટ ભાવ જાણ.) અથવા માંદગી વિગેરેનું બહાનું કાઢી યથાવિધિ વંદના ન કરે તે પણ શહદોષ જાણો રર હોર્જિત રોક–હે ગુરૂ ! તમને વાંદવાથી શું? ઈત્યાદિ વચનેથી હેલના અવજ્ઞા કરતે વંદન કરે તે. રર લિસ્ટ(f)વિર–જેડી વંદના કરીને વચ્ચે દશકથાદિ વિકથાઓ કરે છે. એનું વિપરિચિત નામ પણ છે, ૨રૂ દ્રષ્ટિ ર–ઘણુ સાધુઓ વંદન કરતા હોય તે વખતે કેઈ સાધુની ઓથે આડમાં રહીને અથવા અંધારામાં ગુરૂ ન દેખે ત્યારે વંદના કર્યા વિના ઉભે રહે અથવા બેસી રહે, અને ગુરૂ દેખે કે તુર્ત વંદન કરવા માંડે છે.' ર –પશુનાં બે શિંગડાં જેમ મસ્તકના ડાબા જમણે બે ભાગમાં હોય છે, તેમ અહિં પોતાના લલાટના બે પડખે વંદન કરે છે, અર્થાત “ અહો કાય કાય ? એ પદોના ઉચ્ચાર વખતે લલાટના મધ્ય ભાગે બે હાથ (ની અંજલિ) * એ શબ્દમાં “વિ” અને “પરિ” એ બે ઉપસર્ગ છે. અને કુંચ ધાતુથી બનતો કુચન શબ્દ અલ્પ કરવાના અર્થવાળે છે જેથી કુંચિત=અલ્પકૃત-અધકૃત વંદના. ૧ સોળમા સ્તન દેષમાં દ્રષ્ટાકર્ણ કહેલ છે તે લોકવડે દ્રષ્ટાદ્રષ્ટ છે, અને આ ત્રેવીસમા દેષમાં ગુરૂવડે દ્રષ્ટાદ્રષ્ટ શિષ્ય જાણવો. Page #140 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૩ મું (વંદનમાં ટાળવા યોગ્ય કર દેષ) ૧૩૫ સ્પર્શી લગાડી આવર્ત (વા વંદન) ન કરતાં લલાટના ડાબા જમણું એ બે પડખે હાથ લગાડી વંદન કરે તે ઈંગ દોષ, ર૦ ર વષ–આ વંદન કરવું તે પણ અરિહંત ભગવંત રૂપી રાજાને વા ગુરૂને કર છે એમ સમજી વંદન કરવું તે, ર૬ મો વન –સાધુ થવાથી લાકિક (રાજાના) કરથી તે છૂટયા, પરંતુ અરિહંતરૂપી રાજાને (વાંદણાં દેવારૂપી) કરથી હજી છૂટા થયા નથી, એમ કર ચુકવવા સરખું સમજી વદન કરે તે. ર૭ આશિક્ષણ સgિ –અહ કાર્ય કાય ઇત્યાદિ ૬ આવર્ત કરતી વખતે બે હાથ રજોહરણને અને મસ્તકે લગાડવા-સ્પર્શવા જોઈએ, તે યથાવિધિ ને સ્પર્શે તે (સાંઢિg= સ્પર્શ, અનાદિ અસ્પર્શ) તે દોષરૂપ છે. અહિં સ્પર્શના ૪ ભાંગા થાય છે તેમાં પહેલો ભાગ શુદ્ધ છે તે આ પ્રમાણે (૧) બે હસ્ત વડે રજોહરણને સ્પર્શે–અને મસ્તકને સ્પર્શ (શુદ્ધ) (ર) by | by સ્પર્શે છે 5) નy (g (૩) jy jy jy - jy jy - jy ( | | | ન 5 - By 5, ને , ર૮ જૂન –વંદનસૂત્રના વ્યંજન (=અક્ષર), અભિલાપ (પદ-વાક્ય), અને આવશ્યક (જે પૂર્વે પચીસ કહ્યાં છે તે) ન્યૂન કરે, પણ પરિપૂર્ણ ન કરે તે. ર૬ ૩ત્તર (ઉત્તર સ્ટિા ) – ઉત્તર એટલે) વંદન કર્યા પછી પર્યન્ત (ચૂડ એટલે ઉચી શીખા તે સરખા) મેટા સાદ પત્થણ વંદામિ” એ ચૂલિકારૂપે અધિક કહેવું છે. • * રૂ –મૂક-મૂંગા મનુષ્યની પેઠે વંદન સૂત્રના અક્ષરે ; આલાપક કે આવર્તાને પ્રગટ ઉચ્ચાર કરે નહિ, પરંતુ મોઢે ગણગણીને અથવા મનમાં બેલી-વિચારીને વંદન કરે તે રૂર હર ઘણા મેટા સાદે બોલીને વંદન કરે તે. રૂર જુહસ્ટિ વોન્ચુડલિક એટલે બળતું ઉંબાડીયું, તે જેમ છેડાથી ધરીને ગોળ ભમાવાય છે (બાળકે ભમાવે છે), (૪) , Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ગુરૂવંદ્મન ભાષ્ય. ' તેમ રજોહરણને છેડેથી ધરીને ભમાવતા વંદન કરે તે, અથવા હાથ લાંખે. કરીને વંદન કરૂં છું” એમ કહેતા છતા વન કરે તે, અથવા હાથ લાંબા કરી ભમાવતા છતા “ સર્વાંતે વાંદુ છું ” એમ કહી વંદન કરે તે. એ ત્રણ અર્થ જાણવા અવતર્ળ—પૂર્વ ત્રણ ગાથામાં જે બત્રીસ દાષ કહ્યા, તે ખત્રીસ દાષ રહિત વંદન કરનારને શું ફળ થાય ? તે આ ગાથામાં દર્શાવે છે— बत्तीसंदोस परिसुद्धं, किइकम्मं जो पउंजइ गुरुणं । सो पावइ निवाणं, अचिरेण विमाणवासं वा ॥ २६ ॥ શબ્દા કો જે સાધુ પરંન=કરે, પ્રદ્યુ જે. અત્તિ=શીધ ગાથાર્થ—જે સાધુ ( સાધ્વી શ્રાવક કે શ્રાવિકા) ગુરૂને અત્રીસ દાષ વડે અત્યંત શુદ્ધ (=અત્રીસ દાજ રહિત) કૃતિકર્મ ( =દ્વ્રાદશાવવંદન) કરે તે સાધુ (વિગેરે) શીઘ્ર નિર્વાણ-માક્ષ પામે અથવા તેા વિમાનમાં વાસ (વૈમાનિક દેવપણું) પામે ારકા માવા૨ે ગાથાવત્ સુગમ છે. = ગવતરા—ગુરુને વંદન કરવાથી ૬ ગુણ ઉત્પન્ન થાય છે તે સંબંધિ o નું દ્વાર કહેવાય છે— इह छच्च गुणा विणओ-वयार माणाइभंग गुरुपूआ । तित्थयराण य आणा, सुयधम्माराहणाऽकिरिया ॥२७॥ શબ્દા-ગાથાને અનુસારે ગાયાયં:—અહિ' ( ગુરૂને વંદન કરવામાં) છ ગુણ થાય છે તે આ પ્રમાણે— Page #142 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૪ મું (વંદનથી ૬ પ્રકારના ગુણ) ૧૩૭ (૧) વિનોપવાર એટલે વિનય ગુણ ઉત્પન્ન થાય છે. (૨) માનામંા એટલે અભિમાન અહંકાર વિગેરેનો ભંગ–નાશ થાય છે. (૩) ગુપૂના ગુરૂજનની સમ્યક્ પૂજા (=સત્કાર) થાય છે, (૪) શ્રી તીર્થકર ભગવતની સાક્ષાનું સાધન એટલે આજ્ઞાનું પાલન થાય છે, (૫) કૃતધર્મના માધના થાય છે, અને પરંપરાએ (૬) ત્રિયા એટલે સિદ્ધિ થાય છે. શરણા ભાવાર્થ-ગાથાર્થવત સુગમ છે. પરંતુ વિશેષ એ છે કે વંદન કરવાથી જે ૬ પ્રકારના ગુણ કહ્યા છે, તેમ ગુરુને વંદન ને કરવાથી ૬ પ્રકારના દોષ પણ કહ્યા છે તે આ પ્રમાણે – माणो अविणय खिसा, नीयागोयं अबोहि भववुढ़ी। મનમંતે છોલી, [ gવું સહનચરથમ િ I ] ધ સંવૃત્તિ - વિનય તેજ ઉપચાર=આરાધનાનો પ્રકાર તે વિનયપવાર. ૧ અભિમાન રહિત વિનીતપણે વંદન કરવાથી જ સખ્ય ગુના ગણાય છે. છે માટે ૨ “વિનય તે ધર્મનું મૂળ છે” એવી તીર્થકર ભગવંતની આજ્ઞા ૩ વંદન પૂર્વકજ શ્રુત ગ્રહણ કરાય છે માટે વંદન કરવાથી પુરાની માધના થાય છે. ૪ ગુરુ વંદનથી પરંપરાએ સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે તે સંબંધિ શ્રી સિદ્ધાતમાં આ પ્રમાણે કહ્યું છે – तहारूवाणं भंते समणं वा माहणं वा वंदमाणस वा पज्जुवासमाणस्स वा રંગા ઘgવાસ ચ પિંપ પત્તા?ઉત્તર-જોયના નવાઈત્યાદિ આલાપકને (કથનને) ભાવાર્થ આ પ્રમાણે હે ભગવન્ ! તથા સ્વરૂપવાળા શ્રમણ અથવા માહણને વંદન કરતા અથવા પJપાસના કરતા એવા સાધુની તે વંદના અને પર્ય પાસના શું ફળવાળી કહી છે ? (હાય ?) ઉત્તર–હે ગૌતમ! શાસ્ત્રવણુ રૂપ ફળ હેય. પ્રશ્ન–તે શ્રવણનું શું ફળ ? ઉત્તર-શાન ફળ. પ્ર–જ્ઞાનનું ફળ શું? ઉ૦–વિજ્ઞાન ફળ. પ્ર–વિજ્ઞાનનું શું ફળ ? ઉ–પચ્ચખાણ ફળએ પ્રમાણે પચ્ચખાણનું સંયમ ફળ, સંયમનું અનાશ્રવ ( સંવર) ફળ, અનાથવનું તપ ફળ, તપનું વ્યવદાન (નિર્જર) ફળ, નિર્જરાનું અક્રિયા ફળ, અને અક્રિયાનું સિદ્ધિ ગતિ ફળ છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ગુરૂવંદન ભાષ્ય, અર્થ:–ગુરુને નમસ્કાર (વંદન) નહિ કરવાથી અભિમાન -અવિનય-ખિસા (નિંદા અથવા લેકને તિરસ્કાર)-નીચ ગેત્રને બંધ-સભ્યત્વને અલાભ-અને સંસારની વૃદ્ધિ એ ૬ દોષ ઉત્પન્ન થાય છે, [ એ પ્રમાણે દ્વાદશાવર્ત વંદનના ૧૯૮ બેલ જાણવા-] ગવતિ –ગુરુ સાક્ષાત ન વર્તતા હોય ત્યારે કેની આગળ વદન કરવું? તે સંબંધિ (એટલે ગુરુના અભાવે ગુરુની સ્થાપના સ્થાપવા સંબંધિ) ૨૬ મું દ્વાર કહેવાય છે – गुरुगुणजुत्तं तु गुरुं, ठाविज्जा अहव तत्थ अरकाई। अहवा नाणाइ तियं,ठविज सरकं गुरुअभावे ॥१८॥ શબ્દાર્થ – કુર=સહિત મર=અક્ષ વિગેરે (અવિIEસ્થાપવા રિયા વિગેરે) રહરહં=સાક્ષાત, પ્રત્યક્ષ માથાથ-સાક્ષાત ગુચના અભાવે ગુરૂના ૩૬ ગુણ યુક્ત સ્થાપનાગુરૂ સ્થાપવા ( એટલે ગુરૂની સદ્દભૂત સ્થાપના સ્થાપવી), અથવા ( તેવી સદૂભૂત સ્થાપના સ્થાપવાનું ન બને તે ) અક્ષ (ચંદન–અરિયા ) વિગેરે ૯ (ની અસભૂત સ્થાપના ) અથવા જ્ઞાનાદિ ત્રણને સ્થાપવાં, (એટલે જ્ઞાન દર્શન ચારિત્રનાં ઉપકરણને ગુરુ તરીકે માનીને તેવી અભૂત સ્થાપના સ્થાપવી). માવાગાથાર્થવત સુગમ છે. અવતરણ–પૂર્વ ગાથામાં ગુરૂના અભાવે ગુરૂની સ્થાપના ૧–૨ ગુરુના સરખા પુરૂષ આકારવાળી મૂર્તિ તે ગુરૂની સંભૂત સ્થાપના, અને પુરૂષાકાર સિવાય ગમે તેવા આકારવાળી વસ્તુમાં ગુરુપણું આપવું તે ગુરૂની અમૂત સ્થાપના, એ બન્ને સ્થાપના ગાળામાં ગર્ભિત દશાવી છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૫ મું (ગુરૂની સ્થાપના) ૧૩૯ સર એટલે અક્ષ વિગેરેથી સ્થાપવાની કહી તેમાં “અક્ષ વિગેરે એમ કહેવાથી ક્યા ક્યા પદાર્થો ( વડે ગુરૂ સ્થાપના સ્થપાવી)? તેમ જ તે સ્થાપના કેવા પ્રકારની ? અને કેટલા કાળ સુધીની ગણવી? તે આ ગાથામાં દર્શાવાય છે– अरके वराडए वा, कटे पुत्थे अ चित्तकम्मे अ। सम्भावमसब्भावं, गुल्ठवणा इत्तरावकहा ॥ २९ ॥ શબ્દાર્થ – સરજે અક્ષામાં) સમાવં અસદ્દભાવસ્થાપના. વરદા=વરાટક, કેડા ત્તર=હત્વર, અલ્પ કાળની સાવંસદ્દભાવ સ્થાપના સાવવા યાવતકથિત, હમે માથાર્થ –ગુરૂની સ્થાપના અક્ષમાં, વાટક-કેડામાં, કાષ્ટમાં પુસ્તકમાં અને ચિત્રકર્મમાં (ચિત્રમાં) કરાય છે તે સદભાવ સ્થાપના અને અસદ્દભાવ સ્થાપના એમ બે પ્રકારની છે; પુનઃ તે પ્રત્યેક ઇવર અને વાવતકથિત એમ બે બે પ્રકારની છે રેલા માવાર્થ એટલે અરિયા કે જે વર્તમાન કાળમાં પણ મુનિ મહારાજે સ્થાપનામાં રાખે છે, તે સમુદ્રમાં શંખની પેઠે ઉત્પન્ન થતા દ્વીન્દ્રિય નું અચિત્ત કલેવર-શરીર છે, પરતું શંખ વિગેરેની માફક તે પણ બહુ ઉત્તમ-શ્રેષ્ઠ પદાર્થ હેવાથી શાસને વિષે તેમાં ગુરની સ્થાપના કરવાનું કહ્યું છે, તેમ જ તેનાં લક્ષણ તથા ફળ વિગેરે ચાદ પૂર્વ ધર શ્રી ભદ્રબાહુ સ્વા ૧ વર્તમાનમાં અક્ષાદિકની જે ગુરુસ્થાપના સ્થપાય છે, તે વર્તમાન સાધુપરંપરાના મૂળ ગુરુ શ્રી સુષમ અપાધર ની જાણવી. કારણ કે તેમની જ શિષ્ય પરંપરા પંચમ આરાના પર્યન્ત સુધી ચાલવાની છે, અને શેષ ગણુધરે કેવળજ્ઞાન પામી ગયા હોવાથી તેમણે પોતાની સાધુ સંતતિ સુધર્માસ્વામીને સેપેલી છે. તેથી જ શ્રી વીર પ્રભુએ વર્તમાન શાસન શ્રી સુધર્મા ગણધરને સેપ્યું હતું. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ગુરૂવંદન ભાષ્ય. મીએ સ્થાપના કલ્પ (કુલક)માં કહેલ છે. તથા વરાટ એટલે ત્રણ લીટીવાળા કોડા જાણવા, તે હાલ સ્થાપનાચાર્ય તરીકે દેખવામાં આવતા નથી, તે પણ તેમાં ગુરુની સ્થાપના થઈ શકે છે. અક્ષ અને કોડામાં ગુરુની સ્થાપના કરવી તે અમાવ સ્થાપના જાણવી, કારણ કે તેમાં ગુરુ સરખા પુરૂષ આકાર નથી. તથા ચંદનના કાઇ સરખા બીજા પણ ઉતમ કાને ઘડીને ગુરુ સરખા આકાર બનાવી તે કામૂર્તિમાં ગુરુના ૩૬ ગુણ પ્રતિષ્ઠા વિધિ પૂર્વક સ્થાપી તેને ગુરુ માનવા તે ગુરુની સહૂમાય સ્થાપના જાણવી, અને ચારિત્રના ઉપકરણ તરીકે દાંડા અથવા આઘાની દાંડી વિગેરે સ્થાપવી તે ગુરુની કાષ્ટ સંધિ અસદ્ભાવ સ્થાપના જાણવી. તથા પુસ્ત્ર એટલે લેખ કર્મ અર્થાત્ રંગ વિગેરેથી ગુરુની મૂર્તિ આલેખવી તે, અથવા પુસ્તક જે જ્ઞાનનું ઉપકરણ છે તેને ગુરુ તરીકે સ્થાપવું તે પણ ગુરુ સ્થાપના જાણવી. તથા ચિત્રર્મ એટલે પાષાણ વિગેરે ઘડવા ચેાગ્ય પદાર્થને ઘડીને અથવા કારીને ગુરુ મૂર્તિ બનાવી હોય તેમાં પણ ગુરુની સ્થાપના કરાય છે, એ પુસ્તકર્માદિમાં ચથાયાગ્ય સદ્ભાવ અથવા અસદ્ભાવ સ્થાપના સ્વબુદ્ધિથી વિચારવી. તથા ઉપર કહેલી અને પ્રકારની સ્થાપના. ગુરુવદન અથવા સામાયિક વિગેરે ધર્મ ક્રિયા કરતા સુધી જ અલ્પકાળ સ્થાપવી તે સ્વર સ્થાપના એટલે અલ્પકાળની સ્થાપના જાણવી, અને પ્રતિષ્ઠાદ્રિક વિધિ પૂર્વક કરેલી સ્થાપના તે તે દ્રવ્ય-વસ્તુ જ્યાં સુધી રહે ત્યાં સુધી ગુરુ રૂપે મનાય છે, માટેતે થાવથિત સ્થાપના જાણવી. (એમાં યાવતા=જ્યાં સુધી કાયમ રહે ત્યાં સુધીની કથિત=કહેવાયલી–કહેલી તે “ ચાવઋથિત ” એવા શબ્દાર્થ છે). એ સ્થાપનાને પણ સાક્ષાત્ ગુરુ તુલ્ય ગણી તેની સાક્ષીએ ધર્મક્રિયા કરવી, અને ગુરુની જેમ ગુરુ સ્થાપનાની પણ અશાતના ન કરવી. ૧ વર્તમાન કાળમાં ખરતર ગચ્છના મુનિરાજે કાષ્ઠની અસદ્ભાવ સ્થાન પના રાખે છે, અને તે સુખડની એક જ નાની પટીમાં ઘડેલી ૫ સાગઠી સરખા આકારની હાય છે કે જે પંચપરમેષ્ઠિને સૂચવનારી મનાય છે. ૨ એ અર્થ ચિત્રકર્મમાં પણ કરવા હાય તેા કરી શકાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૫-૧૬ મું ( ગુરૂ સ્થાપના અને અવગ્રહ) ૧૪૧ વતરણ–ગુરુ ન હોય તો ગુરની સ્થાપના કરવાનું શું કારણ? અને તેથી કાર્ય સિદ્ધિ કેવી રીતે મનાય? તે દ્રષ્ટાત. સહિત આ ગાથામાં દર્શાવાય છેगुरुविरहंमी ठवणा, गुरूवएसोवदंसणत्थं च। जिणविरहमि जिणबिंब-सेवणामंतणं सहलं ॥३०॥ | શબ્દાર્થ – ૩વર ઉપદેશ-આદેશ- 1 નામંતdi=આમંત્રણ આજ્ઞા સહ૮ સફલ ઉર્વાદશં દર્શાવવાને અર્થે . નાથાર્થ –સાક્ષાત ગુરનો વિરહ હોય ત્યારે (ગુની ) સ્થાપના કરાય છે, અને તે સ્થાપના ગુરુને આદેશ દેખાડવાને હોય છે, [માટે ગાથામાં કહેલા શબ્દથી સ્થાપના વિના ધર્માનુષ્ઠાન ન કરવું. ] (તેમાં દ્રષ્ટાત- ) જેમ સાક્ષાત જિનેશ્વરને -તીર્થંકરનો વિરહ હોય ત્યારે જિનેશ્વરની પ્રતિમાની સેવા અને આમન્ત્રણ સફલ થાય છે (તેમ ગુરૂના અભાવે ગુરૂની પ્રતિમા. –સ્થાપના સમક્ષ કરેલી ધર્મ ક્રિયા પણ સફળ થાય છે-ઈતિ સંબંધ). ૩૦ છે ભાવાર્થગાથાર્થવત સુગમ છે. તાત્પર્ય એજ કે-સ્થાપના આગળ સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્માનુષ્ઠાન કરતી વખતે જાણે સાક્ષાત ગુરૂ આગળ જ તે ક્રિયાઓ કરીએ છીએ, અને તેમાં માગવામાં આવતા આદેશે--આજ્ઞા-સમ્મતિ પણ સાક્ષાત ગુરૂ મહારાજ પાસે જ માગીએ છીએ, અને સાક્ષાત ગુરૂ મહારાજ જ તે આદેશ-આજ્ઞા આપે છે એમ સમજવું જોઈએ. - આ ગાથાઓના ભાવાર્થ દર્શાવી આપે છે કે-શ્રી જિનેન્દ્ર શાસનમાં ગુરૂનું કેટલું અત્યંત માન છે! તેમ શિષ્યોએ ગુરૂને કેટલે બધે વિનય સાચવ જોઈએ! તેને અનહદ ચિતાર એ ગાથાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે, ગવતરણ-હવે “અવગ્રહ” એટલે ગુરૂથી કેટલે દૂર રહેવું તેનું ૨૬ ૬ કહે છે – Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ગુરૂવંદન ભાષ્ય, चउदिसि गुरुग्गहो इह, अहुट्ठ तेरस करे सपरपरके। अणणुन्नायस्स सया, न कप्पए तत्थ पविसेउं ॥३१॥ શબ્દાર્થ ૩હો=અવગ્રહ (૫)=સ્વ(પક્ષમાં) . દં=હવે, અથ પરવર પર પક્ષમાં ઉર્દૂ સાડાત્રણ (હાથ) અણુસાયર=ગુરૂની આજ્ઞા નહિ લીધેલ એવા સાધુ આદિક)ને જાથાર્થ-હવે અહિં ચારે દિશામાં ગુરૂને અવગ્રહ સ્વપક્ષને વિષે લા હાથ છે, અને પરપક્ષને વિષે ૧૩ હાથ છે, માટે તે અવગ્રહમાં ગુરૂની આજ્ઞા નહિ લીધેલ એવા સાધુને-સાધુએ પ્રવેશ કરે હંમેશાં-કદીપણ ન કપે છે ૩૧ છે ભાવાર્થ –અહિં પુરૂષ આયિ પુરૂષ સ્વપક્ષ, અને સ્ત્રીની અપેક્ષાએ સ્ત્રી સ્વપક્ષ એમ બે પ્રકારને સ્વ છે, તથા પુરૂષાપેક્ષાએ સ્ત્રી અને સ્ત્રી અપેક્ષાએ પુરૂષ, એમ કરપા પણ બે પ્રકારને જાણ ત્યાં સ્વપક્ષે ૩ હાથ અને પક્ષે ૧૩ હાથ દૂર રહેવું તે આ પ્રમાણે રા હાથ અવગ્રહ ૧૩ હાથે અવગ્રહ [ ગુરુથી સાધુને [ ગુરુથી સાવીને ગુરુથી શ્રાવકને છે ! ' શ્રાવિકાને ગુસણીથી સાવીને | * | ગુસણીથી સાધુને * | ગુસણુથી શ્રાવિકાને છે કે, શ્રાવકને એ કહેલા અવગ્રહમાં ગુની અથવા ગુણીની આજ્ઞા લીધા વિના પ્રવેશ કરે કહ્યું નહિ. એ અવગ્રહથી ગુરૂનું સન્માન સચવાય છે, ગુરુની આશાતનાઓ ટળે છે, તેમજ પિતાનું શીલ-સદાચાર પણ સારી રીતે સચવાય છે. ઈત્યાદિ અનેક ગુણ ઉત્પન્ન થવાના કારણથી શ્રીજિનેન્દ્ર ભગવંતોએ અવગ્રહની મર્યાદા બાંધેલી છે, માટે તે સભ્યપ્રકારે સાચવવી એજ પરમકલ્યાણનું કારણ છે, ૨ સ્વપક્ષ Page #148 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧-૧૮-૧૯ મું (રર૬ અક્ષર, ૨૮ પદ, દસ્થાન) ૧૪૩ નવતરણ—હવે વંદનસૂત્રના સર્વ અક્ષરની સંખ્યાનું ૭ શું દ્વાર તથા પદની સંખ્યાનું ૨૮ મું દ્વાર કહેવાય છે– पण तिग बारसद्ग तिग, चउरोछट्ठाण पय इगुणतीसं गुणतीस सेस आवस्सयाइ सव्वपय अडवन्ना ॥३२॥ શબ્દાર્થ–ગાથાર્થને અનુસાર સુગમ છે. નાથાર્થ-૧૩ મું અક્ષરદ્વાર સુગમ હોવાથી કહ્યું નથી, અને ૧૮ મું પદદ્વાર આ પ્રમાણે—(વંદનનાં આગળ કહેવાતાં ૬ સ્થાનને વિષે અનુક્રમે) ૫-૩-૧૨-૨-૩-૪ એ પ્રમાણે છ સ્થાનમાં ૨૯ પદ છે, તેમજ એ ઓગણત્રીસથી શેષ રહેલાં બીજાં પણ આવસિઆએ ઇત્યાદિ ર૯ પદ છે, જેથી સર્વ પદ ૫૮ (અઠ્ઠાવન) છે. ૩ર છે ભાવાર્થ– મું અક્ષરદ્વાર સુગમ હોવાથી ગાથામાં કહ્યું નથી, તેપણુ અહિં કિંચિત દર્શાવાય છે–વંદનસૂત્રમાં સર્વાક્ષર ૨૨૬ (બસ છવીસ) છે, તેમાં લઘુ અક્ષર ૨૦૧ (બસોએક) છે, અને ગુરુ અક્ષર (જોડાક્ષર) પચીસ છે તે આ પ્રમાણે રછા--જ--cv--ત્તા-----=-=--- દવ-વ==દવ-wi==સર=&srvએ સત્તરમું અક્ષરદ્વાર કહ્યું. ૧૮મું પદદ્વાર આ પ્રમાણે –૩૩ મી ગાથામાં વંદના કરનારનાં જે ૬ સ્થાન કહેવાશે તેમાં અનુક્રમે પ-૩-૧૨-૨-૩-૪ પદ છે, અને શેષ ૨૯ પદ મળી ૫૦ પદ છે તે આ પ્રમાણે– ___ इच्छामि-खमासमणो-वंदिउं-जावणिज्जाए-निसीहियाए (मे પ્રથમ સ્થાનનાં પાંચ પદ. ત્યારબાદ) ગુHTTટૂ--મિલાદું (એ બીજા સ્થાનનાં ૩પદ ત્યારબાદ) નિનાદિ-અ-વાकायसंफासं-खमणिज्जो-भे-किलामो-अप्पकिलंताणं-बहुसुभेण-भेવિવો-વર્વતો ( એ ત્રીજા સ્થાનનાં ૧૨ ૫૬. ત્યારબાદ) * પ ર વિમરચત્તમ રહ્યું–ઈતિ અવરિટ ૧ એ અવ્યય હોવાથી ભિન્નપદ સંભવે છે. અર્થથી તો સાવાએ એકજ ગણાય તેથી જ આવ૦ સત્રમાં એક શબ્દથી લખેલા સભવે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ - ગુરૂવંદન ભાષ્ય, કરા-મે (એ ચોથા સ્થાનનાં ર પદ ) નવનિં -૪-૫ (એ પાંચમા સ્થાનનાં ૩પ૬). સામમિ-૧ માસ મળો-વાણિ- મ (એ છ8ાસ્થાનનાં ૪ પદ) એ પ્રમાણે ૬ સ્થાનનાં ૨૯ પદ થયાં. ત્યારબાદ સારા દિમા-માણમળrf-રેલિયાआसायणाए-तित्तसिन्नयराए-जंकिंचिमिच्छाए-मणदुक्कडाए-वयदु -જાવક-શરા-માળા-માયા-જમાઇ-સાસ ૧૨ ૧૩ ૧૪ ૧૫ राए-सव्वधम्माइकमणाए-आसायणाए-जो૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૦ ૨૧ ૨૨ મે-ગા-જો-તા-મામા-માન-નિંદ્રા-જાमि-अपाणं-बोसिरामि અવતરણ—હવે વંદના કરનાર શિષ્ય જે છે બાબત પૂર્વક ગુરુને વંદના કરે છે તે શિષ્યનાં ૬ સ્થાન કહેવાય, તેનું ૬૬ મું દ્વાર આ ગાથામાં કહે છે – इच्छा य अणुन्नवणा, अव्वाबाहं च जत्त जवणा य । अवराहखामणावि अ, वंदणदायस्स छठाणा ॥३३॥ શબ્દાર્થ – સજીવનr=અનુગાપના સત્તયાત્રા (=સંયમ યાત્રા) (આશા), વાચાપના (દહસમાધિ) વાવહિં અવ્યાબાધ (=સુ- વી=અપરાધ ખશાતા) માથાથે–ઈચ્છા-અનુજ્ઞા-અવ્યાબાધ-સંયમયાત્રા-દેહમાધિ-અને અપરાધખામણા એ વંદન કરનાર શિષ્યનાં ૬ સ્થાન છે. ૩૩ છે * આવશ્યક સત્રમાં ૪િ એ જોડાક્ષર છે. તથા શ્રી જ્ઞાનવિરિ ના બાલાવબોધમાં કહ્યું છે કે “એ પદ અનવસ્થિત હોવાથી ગણત્રીમાં કેટલાક આચાર્યો ગણતા નથી, અને કવિ મિ-છાપ ને એકજ પદમાને છે, માટે શ્રી બહુશ્રુત કહે તે પ્રમાણુ.” Page #150 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૯ મું (શિષ્યનાં ૬ વંદનાસ્થાન) ૧૪૫ માવા-પ્રથમ “છામિ મસમો વફ કાળિકા ઇ નિમિg એ પાંચ પદ બોલવાથી શિષ્ય ગુરૂને પિતાની વંદના કરવાની ઇચ્છા-અભિલાષા દર્શાવી, માટે છે એ શિષ્યનું પહેલું વંદનસ્થાન કહેવાય. પહેલા સ્થાનમાં જણાવ્યું કે હું વંદન કરવા આવ્યો છું માટે અણુનાદ મિયા=હે ભગવંત મને મિતાવગ્રહમાં (પ્રવેશ કરવાની) અનુજ્ઞા આપે ( =આજ્ઞા આપે) એ ત્રણ પદ વડે અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગી તે કામ એ શિષ્યનું બીજું વંદનાસ્થાન ગણાય, ત્યારબાદ નિtfથી વાતો સુધીનાં બાર પદ બોલવા વડે શિષ્ય ગુરુને વંદના કરવા પૂર્વક અવ્યાબાધા-સુખશાતા પૂછી તે વ્યાવધ નામનું ત્રીજું વંદનાસ્થાન જાણવું ત્યારબાદ જ સત્તા મે ” એ બે પદવડે એ હે ભગવંત! આપની વત્તાસંયમયાત્રા સુખપૂર્વક વર્તે છે? એમ પૂછવું તે યાત્રા નામનું ચોથું વંદનાસ્થાન જાણવું ત્યારબાદ નવનિં મે એ ૩ પરવડે શિષ્ય ગુરુની યાપન એટલે શરીરની સમાધિ (સુખરૂપતા) પૂછી છે, માટે થાપના ( દેહસમાધિ) એ પાંચમું વંદન સ્થાન જાણવું ત્યારબાદ રામેfમ મારો ફેવરિત વર્ષ એ ચાર પદ વડે શિષ્ય પોતાના તે દિવસે થયેલા અપરાધને (સામાન્યથી) ખમાવે છે, માટે સાધક્ષમાપના એ શિષ્યનું છ વંદનાસ્થાન જાણવું. (ત્યારપછીના પાઠમાં વિશેષ પ્રકારના અપરાધ ખમાવે છે પરન્તુ તે ક્ષમાપના કોઈ પણ સ્થાનમાં ગણાયેલી નથી), પ્રશ્ન–અવ્યાબાધ, યાત્રા અને યાપના એ ત્રણમાં પરસ્પર શું તફાવત છે? ઉત્તર–ખડ્યાદિના અભિઘાતથી થયેલ વ્યાબાધા એટલે પીડા તે દ્રવ્યવ્યાબાધા, અને મિથ્યાત્વાદિ (શલ્ય)થી થતી પીડા તે ભાવવ્યાબાધા તે બનેને અભાવ તે અહિં વ્યવસ્થા ૧ મિત=ગુના દેહપ્રમાણુવાળો એટલે યા હાથ પ્રમાણને સવપ્રદં= ચારે દિશાને ક્ષેત્રભાગ તે મિતાવગ્રહ. ૧૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૬ શ્રી ગુરૂવંદન ભાષ્ય, જાણવી. તથા સુખપૂર્વક સંયમક્રિયા પ્રવર્તાવી તે ચાત્રા, અને ઔષધાદિ વડે શરીરની વર્તતી સમાધિ તે દ્રવ્યયાપના તથા ઈન્દ્રિય અને મનના ઉપશમવડે વર્તતી શરીરસમાધિ તે ભાવથાપના, એ પ્રમાણે બન્ને પ્રકારની સાપના જાણવી. એ ભાવાર્થથી ત્રણેની પરસ્પર ભિન્નતા શું છે તે સમજાય તેવી છે. વડે. વતરણ–પૂર્વ ગાથામાં કહેલ શિષ્યના પ્રશ્નરૂપ વંદનસ્થાનમાં ગુરૂનાં પણ ઉત્તરરૂપ ૬ વચન હોય છે, તે છ ગુરૂવચન સંબંધિ ર૦ મું દ્વાર આ ગાથામાં કહેવાય છે. छंदेणणुजाणामि, तहत्ति तुम्भंपि वट्टए एवं । अहमवि खामेमि तुमं, वयणाइं बंदणरिहस्स ॥३४॥ | શબ્દાર્થ છળ=ઈચ્છા વડે, અભિપ્રાય | સમવિ હું પણ સામખમાવું છું ગyજ્ઞામિઆજ્ઞા આપું છું. | તુવં તને ત્તિ=તેમજ, તેવી જ વયજું એ (છ) વચને તુમતિને પણ વિંગ()દિર વંદન કરવા યા =વતે છે ગ્યનાં (એટલે ગુરૂનાં) v=એમજ - નાથાથ-ઈદણ-અજામિ-તહત્તિ- તુર્ભુપિવટ્ટએએવં અને અહમવિ ખામેમિ તુમ એ ૬ વચને ગુરૂનાં હોય છે. ૩૪ માર્થ-શિષ્ય પિતાના પહેલા વંદનાસ્થાનમાં છ ઇત્યાદિ પાંચ પદો વડે જ્યારે ગુરૂને વંદન કરવાની ઇચ્છા જણાવે, ત્યારે વંદન કરાવવું હોય તે ગુરૂ “છ” એમ કહે * છા=અભિપ્રાયવડે, અર્થાત્ મારો પણ એ અભિપ્રાય છે (કે તું વંદના કરે )–અવસાવૃત્તિઃ એમાં શિષ્યને “ જેવો તારો અભિપ્રાય” એમ કહેવાનો અર્થ દેખવામાં નથી, પરંતુ સમજી શકાય એ છે, Page #152 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ર૦ મું (૬ ગુરૂવચન) ૧૪૭ તે ગુરૂનું પહેલું વચન જાણવું. તથા કંઈ કારણથી વંદન ન કરાવવું હોય તો વિરહદ કહે, અથવા તિમિળ કહે, ત્યારે શિષ્ય સંક્ષિપ વંદન કરીને એટલે ખમાસમણ દઈને અથવા તો ફક્ત મર્થીએણવંદામિ” એટલું જ કહીને જાય પરન્તુ સર્વથા વંદન કર્યા વિના ન જાય એ શિષ્ટાચાર છે. . * * ત્યારબાદ બીજા વંદનાસ્થાનમાં ગણુનાદ એ મિડવા એ ૩ પદે વડે શિષ્ય વંદના કરવા માટે જ્યારે ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગે ત્યારે ગુરૂ માણાભિ (=આજ્ઞા આપું છું કે મારા અવગ્રહમાં પ્રવેશ કરી એમ કહે તે ગુરૂનું બીજું વચન જાણવું. ત્યારબાદ ત્રીજા વંદનાસ્થાનમાં નિશીથિી રિવનો તો સુધીનાં બાર પદ વડે ( ગુરૂના ચરણને સ્પર્શ કરવાથી થયેલી અલ્પ કિલામણું ખમાવીને ) આપને આજનો દિવસ બહુ સારી રીતે વ્યતીત થયે ? એ પ્રમાણે સુખશાતા પૂછે ત્યારે ગુરૂ તાત્તિ કહે તે ગુરૂનું ત્રીજું વચન જાણવું ત્યારબાદ “કત્તા મે) એ બે પદવડે આપની સંયમચાત્રા સુખપૂર્વક વર્તે છે ?” એમ પૂછે, ત્યારે ગુરૂ તુમ્મર વટ્ટર કહે તે ગુરૂનું ચોથું વચન જાણવું ત્યારબાદ “નવદં ર મે ” એ ત્રણ પદ વડે ગુરૂને ૧ વાદ ( પ્રતિક્ષસ્વ-થોભો) એ આવ ચૂણિનું વચન અર્થસહ પ્રવ૦ સારે વૃત્તિમાં કહ્યું છે. પુનઃ તે કારણ જે શિષ્યને કહેવા યોગ્ય હોય તે કહે નહિતર ન કહે. ર તિવા એ પદ આવશ્યક વૃત્તિમાં કહ્યું છે, અને તેનો અર્થ મન વચન કાયા વડે વંદન કરવાનો નિષેધ છે ” એ અર્થ પ્રવ૦ સારો વૃત્તિમાં કહ્યો છે. તત્તિ એટલે તેમજ. અર્થાત જેમ તું કહે છે તેમ મારે દિવસ શુભ વ્યતીત થયો છે. ૪ અર્થાત “ તને પણ વર્તે છે ?” એટલે તારી સંયમ યાત્રા પણ સુખે વર્તે છે ? મારી તો વર્તે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ગુરૂવંદન ભાષ્ય. થાપના (દેહની સુખ સમાધિ ) પૂછે, ત્યારે ગુરૂ પૂર્વ કહે તે ગુરૂનું પાંચમું વચન જાણવું ત્યારબાદ સામે મામળો રેસિઝં વર્ષ એ છઠ્ઠા વંદનાસ્થાનનાં ચાર પદો વડે હે ક્ષમાશ્રમણ ! મારાથી આપને આજના દિવસ સંબંધિ જે અપરાધ થયો હોય તે ખમાવું છું, એમ કહી ખમાવે ત્યારે ગુરૂ દમરિ વામિ તુમ એમ કહે તે ગુરૂનું છઠું વચન જાણવું. એ પ્રમાણે શિષ્યના છ વંદનસ્થાનમાં દરેક વખતે ગુરૂ એકેક ઉત્તર આપતાં જે છ ઉત્તર આપે છે તે છે ગુરૂવચન જાણવા ગતર–હવે ગુરૂ પ્રત્યે થતી ૩૩ આશાતના ટાળવાનું २१ मुं द्वार हे छ ૧૦ ૧૪ ૧૬ ૧૭ ૧૮ पुरओ पख्खासन्ने, गंता चिट्टण निसीअणा-यमणे आलोअणऽपडिसुणणे पुव्वालवणे य आलोए ॥३५॥ तह उवदंस निमंतण, खद्धाययणे तहा अपडिसुणणे। खद्धत्ति य तत्थगए, कि तुम तजाय नो सुमणे ॥३६॥ तो सरसि कहंछित्ता, परिसंभित्ता अणुट्ठियाइ कहे । संथारपायघट्टण, चिटुच्च समासणे आवि ॥३७॥ ૨૧ ૨૪ ૩૦ - શબ્દાર્થ –ગાથાર્થાનુસારે સુગમ છે. ૧ gવં=હા એમજ ( એટલે મારા શરીરને સુખ સમાધિ વર્તે છે.) • ૨ હું પણ તને ખમાવું છું –ઈત્યર્થ * દેખાતા પાઠમાં “ડ” એવો અવગ્રહ કે કાર સ્પષ્ટ સમજાય એ પાઠ નથી તેથી પાછળના ન માં ડૂબેલો માનવો, અથવા પ્રવ સારો ને અનુસારે તે ગામrriદકુળને પાઠ હોય તો તે પણ ઉચિત છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧૨ મું (ગુરૂની ૩૩ આશાતના) ૧૪૯ જાથા–પરેગમનઝ (પરેગન્તા)–પક્ષગમન-આસનેગમન ( ગમન ) તથા પરસ્થ, ( =પુર:તિષ્ઠન) પક્ષસ્થ (પક્ષેતિન)– પૃષ્ઠસ્થ (આસતિષ્ઠન)-તથા પુરેનિષદન પક્ષેનિધીદન-આસનનિષાદન (ઇનિષદન) [ એ હે અશાતના ત્રણ ત્રિક રૂપ જાણવી.)–તથા પૂર્વ આચમન-પૂર્વ એલેચ-અપ્રતિવણ-પૂર્વાલાપન-પૂર્વાચન-પૂર્વોપર્શન-પૂર્વ નિમંત્રણ—ખદ્ધન–અદ્ધાન-અપ્રતિવણ-પદ્ધ (ખદ્ધભાષણ) તવંગત—કિ ()?—— તત (તજાતવચન)–ને મન-સ્મરણકથા-પરિભેદ એસ્થિત સ્થા-સંથારપાઘ–સંથારાવસ્થાન—ઉચ્ચસન–અને સમાસન આવન તે પણ, એ ૩૩ આશાતનાઓ છે. ૨૩ ૨૪ તજાત ( તવગત ત 1 x ૪ ગાથામાં ગુજરતા એ શબ્દ ( ગુરૂની આગળ ચાલનાર શિષ્ય આશાતનાવાળો જાણવો ” એવા અર્થવાળા હોવાથી ) શિષ્યનું વિશેષણ થાય છે, અને તે પ્રમાણે ગાથામાં કહેલા સર્વે શબ્દ શિષ્યના વિશેષણ તરીકે ગણવાના કહ્યા છે, તે પણ અહિં તે પુનમન (-ગુરૂની આગળ ચાલવું તે આશાતના ” એ અર્થ પ્રમાણે ) એ આશાતનાનું નામ કહ્યું છે, અને તેથી આ ગાથાર્થમાં કહેલા સર્વે શબ્દ આશાતનાના નામ તરિકે ગણાવ્યા છે, પરંતુ શિષ્યના વિશેષણ તરીકે નહિં. એ વિપર્યય કરવાનું કારણ આશાતનાના નામનું જ અહિં પ્રયોજન હોવાથી તે નામોની સુગમતા કરવી તે છે. ૧ ગાથામાં છે કે શબ્દ છે, પરંતુ તે અહિં ના અર્થ સાથે જોડવા માટે છે, તેમજ પક્ષની આશાતના વખતે પણ ઉપલક્ષણથી જોડવાનો છે. માણાર્થ_એ ૩૩ આશાતનાઓનાં નામ અને ભાવાર્થ સંક્ષેપમાં આ પ્રમાણે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ગુરૂવંદન ભાષ્ય, - ~ ma n nannnnnnnnnnnnnnn ૧ પુનમન આશાતના-ગુરૂની (પુત્ર) આગળ આગળ કારણ વિના (નમક) ચાલે તે, ( માર્ગ દેખાડો ઈત્યાદિ કારણથી આગળ ચાલવામાં આશાતના ન ગણવી). ૨ ક્ષમન આશાતના-ગુરૂની (ક્ષ ) પડખે પડખે ( બરાબરીમાં દેખાય એવી રીતે) નજીકમાં ચાલવું તે (નજીકમાં ચાલવાથી શ્વાસ ખાંસી છીંક ઈત્યાદિ થતાં ગુરૂને શ્લેષ્મ વિગેરે ઉડે છે માટે તેવી આશાતના ન થાય તેટલે દૂર ચાલવું) રૂ xgs (ગામ) અમર–ગુરૂની કૃપાછળ નજીકમાં ચાલે તે આશાતના ક પુર–ગુરૂની પુર:=આગળ (ચ=) ઉભા રહેવું તે આશાતના ૯ ક્ષચ–ગુરૂની પડખે નજીકમાં ઉભા રહેવું તે આશાતને. ૬ 9 (નાન્ન) જી–ગુરૂની પાછળ પરન્તુ નજીકમાં ઉભા રહેવું તે આશાતના, ૭ પુનિશન-ગુરૂની આગળ નિવ-બેસવું તે આશાતના, ૮ પક્ષ નિષદ્ર–ગુરૂની પડખે નજીકમાં બેસવું તે આશાતના - ૧ એ “ નજીક ” અર્થ પક્ષની ૩ આશાતનાઓમાં ન જોડીએ તે પણ ચાલે, પરંતુ પૃષ્ઠ સંબંધિ આશાતનાએામાં અવશ્ય જોડે. - ૪ ગાથામાં તો પૃષ્ઠ શબ્દ છેજ નહિ, પરંતુ આસન્ન શબ્દ છે, તે અહિં આસનૂ ગમનને બદલે પૃષ્ઠગમન આશાતના કેમ કહી ? એ શંકાના સમાધાનમાં જાણવું કે ગુરૂની પૃષ્ઠ પાછળ તો શિષ્યને ચાલવા વિગેરેનો અધિકાર છેજ પરતુ આસન=નજીકમાં ચાલવાનો અધિકાર નથી માટે ગાથાંમાં પૃષ્ઠ શબ્દને બદલે આ શબ્દ કહ્યો છે તે જ વિશેષ ઠીક છે, અને તે પૃષ્ઠ સાથે જોડવા માટે છે, જેથી પાછળ ચાલે તે આશાતના નહિં પરંતુ પાછળ નજીકમાં ચાલે તેજ આશાતના એ ભાવ સ્પષ્ટ થાય છે. અને ગ્રંથોમાં પૃષ્ઠગમન આશાતના લખેલી હોવાથી અહિં પણ પૃષ્ઠગમન આશાતના લખી છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨૧મું ( ગુરૂની ૩૩ આશાતના) ૧ * ૧ પ્રુથ્રુ (આપન્ન) નિીન-ગુરૂની પાછળ પરન્તુ નજીકમાં બેસવું તે આશાતના ૨૦ આચમન—ગુરૂની સાથે ઉચ્ચારભૂમિએ (=વડીનીતિ માટે ) ગયેલ શિષ્ય ગુરૂના પહેલાં આચમન (=હાથ પગની શુદ્ધિ) કરે તે આશાતના. આહારાદિ વખતે પણ પહેલી મુખાદિ શુદ્ધિ કરવાથી પણ એ જ આશાતના લાગે છે. શું આહોવન—બહારથી ઉપાશ્રયે ગુરૂની સાથે આવ્યા છતાં ગુરૂથી પહેલાં ગમનાગમન આલેાવવું તે આશાતના. ૨૨ અતિશ્રવ—કાણ ઉધે છે? કોણ જાગે છે? એ પ્રમાણે રાત્રે ગુરૂ પૂછે ત્યારે શિષ્ય જાગતા હોય તા પણ જાણે અતિપ્રવળ=સાંભળતા ન હોય તેમ જવાબ ન આપે તે આશાતના. ૨૨ પૂર્વાહાપન—કોઇ આવેલ ગૃહસ્થાદિકને ગુરૂએ ખેલાવ્યા પહેલાં પાતે ખેલાવે તે। આશાતના. ( પૂર્વપ્રથમ આલાપન= એલાવવું એ શબ્દાર્થ છે. ) છ પૂર્વાલોચનo.-ગોચરી-આહારાદિ લાવીને પ્રથમ બીજા કોઈ સાધુ આગળ તે ગાચરી આલેચે, અને ત્યારòાદ ગુરૂ આગળ આલેચે તે આશાતના. (અહિં ગાચરી સખધિ ગમનાગમનની ઇરિયાવહિ પડિમવી તે ગાચરી આલાવવી અથવા આલેાચવી કહેવાય ). ૨૯ પૂર્વાપીન—લાવેલી ગોચરી ગુરૂને દેખાડયા પહેલાં બીજા કોઇ સાધુને દેખાડે તે। આશાતના (અહિં પૂર્વ=પહેલાં ઉપદ ન દેખાડવું એ શબ્દાર્થ છે). * આગળની ૩, પડખાની ૩, અને પાછળની ૩ આશાતનાએ ( ચાલવું–ઉભા રહેવું અને બેસવા સંબંધિ ) ગણતાં એ ત્રણ ત્રિકની ૯ આશાતના ગણવી. અથવા ચાલવાની ૩ ઉભા રહેવાવી ૩ અને બેસવાની ૩ એ પ્રમાણે પણુ ૯ આશાતના ત્રણ ત્રિકરૂપ ગણાય. ૧ ૧૧ મી અને ૧૪ મી આશાતના નામથી તુલ્ય છે. પરન્તુ અર્થાયી ભિન્ન છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉ૫ર શ્રી ગુરૂવંદન ભાષ્ય, * ૨૬ પૂર્વનિમન્નાલાવેલાં આહાર પાણી વાપરવા માટે પહેલાં બીજા સાધુઓને નિમંત્રણ કરે (બેલાવે), અને ત્યારબાદ ગુરુને નિમંત્રણ કરે તે આશાતના. ૭ હવાન–આહાર લાવીને ગુરૂની આજ્ઞા વિના પોતે જ બીજા સાધુઓને જેમ ઘટે તેમ મધુર સ્નિગ્ધ આદિ =ખાદ્ય આહાર યથાયોગ્ય વાન વહેચી આપે તો આશાતના. ૨૮ વાવ–આહાર લાવીને ગુરૂને કઈક શેડો આપીને જે સ્નિગ્ધ અને મધુર આહાર ઉત્તમ દ્રવ્યોને બનેલો હોય તે પોતે વાપરે તો આશાતના (અહિં એટલે ખાદ્ય-મધુર આહારનું ન ખાવું એ શબ્દાર્થ છે. ) ૨૬ સપ્રતિવા–ગુરૂ બોલાવે ત્યારે ન બોલવું તે આશાતના (બારમાં આશાતના પણ એજ નામવાળી છે, પણ તેમાં અને આમાં તફાવત એ છે કે બારમી આશાતના રાત્રે નિકાના સમચની છે, અને આ ૧૮ મી આશાતના ૧ દિવસે બોલાવવા સંબંધ છે. ). ૨૦ વદ (ભાષા)-કઠિન કર્કશ અને મેટા ઘાંટા પાડીને ગુરૂ સાથે (ખદ્ધ એટલે પ્રચુર–ઘણું ) બોલવું તે આશાતના ૨૨ તરત (મા)–ગુરૂ બોલાવે ત્યારે શિષ્ય “મર્થીએસુવંદામિ » ઇત્યાદિ બોલી તુર્ત ઉઠી ગુરૂ પાસે જઈને નમ્રતાથી ગુરૂ શુ કહે છે તે સાંભળવું જોઈએ તેને બદલે પોતાના આસને બેઠે તો જ જવાબ આપે તો આશાતના. ૨૨ મિષણ--ગુરુ બોલાવે ત્યારે છે કેમ ? શું છે? શું કહો છો ? ઇત્યાદિ બોલે તો આશાતના. કારણ કે ગુરુ બોલાવે ૧ પદ્ધ એટલે પ્રચુર-ઘણું ઘણું આપવું એવો પણ અર્થ છે. ૨ અહિં “ ખદ્ધાદિ અદન ” એ પણ આશાતના કહી છે, જેમાં ખદ્ધ એટલે પ્રચુર -ઘણું અર્થ થાય છે તે પ્રચુર આદિ આહારવાળો અર્થ ભણનારને દીર્ઘ અને સુગમ ન હોવાના કારણથી કહ્યો નથી. ૧ ઈતિ પ્રવ૦ સારો અને ધર્મ સં. વૃત્તિ. ૨ વર્તમાનમાં એ વચન પ્રચલિત નથી, તો પણ તુર્ત કો કહીને ઉઠવું તે ( પ્રચલિત ) રિવાજ પણ વિનય ભર્યો છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ 15/vvvvvvv4 દ્વાર ર૧ મું (ગુરૂની ૩૩ આશાતના) ૧૫૩ ત્યારે શિષ્ય શીઘ મલ્થ એણુ વંદામિ ” કહેવું, (અને તુર્ત ગુરુ પાસે જઈને “ આજ્ઞા ફરમાવે” ઈત્યાદિ નમ્ર વચને લવાં જોઈએ. ) - ર૩ તું (ભાષા )–ગુરુને “ભગવંત, શ્રી, પૂજ્ય, આપ.” ઈત્યાદિ મોટા માનવાળા (બહુવચનવાળા ) શબ્દોથી બોલાવવા જોઈએ, તેને બદલે “તું, તને, હારા ” ઈત્યાદિ તેજીડાઈવાળા ” ( એકવચનવાળા ) શબ્દોથી ઢંકારીતે બોલાવે તે આશાતના.. રક તજ્ઞાત (માપ)–ગુરુ શિષ્યને કહે કે “આ પ્લાન (માદા) સાધની યાવચ્ચ કેમ કરતો નથી ? તું બહુ આળસુ થઈ ગયો છે. * ત્યારે શિષ્ય કહે કે ' તમે પોતે જ કેમ વેયાવચ્ચ કરતા નથી? તમે પોતે જ આળસ થઈ ગયા છે) ઈત્યાદિ રીતે ગુરુ જે શિખામણુનું વચન કહે તેજ વાક્ય-વચન પ્રમાણે ગુરુને પ્રત્યુત્તર ( સામ-ઉલટ જવાબ ) આપે તે તજાત ભાપણ અથવા તજજાત વચન આશાતના કહેવાય. [અહિં તiાત એટલે તેજ જાતિના અર્થાત તે સરખા વચને (વડે ઉલટે જવાબ ) એ શબ્દાર્થ છે. ] ર૬ નોકમર–ગુરુ ( અથવા રત્નાધિક ) કથા કહેતા હોય ત્યારે “અહ આપે આ વચન ઉત્તમ કહ્યું ) ઇત્યાદિ પ્રશંસા વચને ન કહે તેમજ કથાથી પિતાને સારી અસર થઈ છે એ આશ્ચર્યભાવ અથવા હર્ષભાવ પણ ન દર્શાવે, પરન્તુ મનમાં (શું મારાથી પણ એમની અધિક વ્યાખ્યાન કળા છે ? એવી ઈર્ષ્યાથી જ જાણે ) દુભાત હેય તેમ વર્તે તે આશાતના ( અહિં ગુરુપ્રત્યે કથાદિ પ્રસંગે શિષ્યનું સુમન=સારૂં મન નો નહિ તે નકુમન-એ શબ્દાર્થ છે. ) રદ્દ નોરણ–ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે “તમને આ અર્થ સ્મરણમાં-યાદ નથી, એ અર્થ એ પ્રમાણે ન હોય ઈત્યાદિ કહે તે આશાતના ર૭ થઇ--ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે જ એ કથા હું તમને (સભાજને) પછીથી સારી રીતે સમજા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ગુરૂવંદન ભાષ્ય. વિશ ઇત્યાદિ કહીને અથવા તે કથા પુન: સમજાવીને ચાલતી કથામાં વ્યાઘાત-ભંગ કરે તે આશાતના ૨૮ પરિષદુ મે-ગુરુ કથા કહેતા હોય, અને સભા પણ કથાના રસમાં એકતાન થઈ રહી હોય, તેટલામાં શિષ્ય આવીને કહે કે હવે કયાં સુધી કથા લંબાવવી છે? આહાર પાણીને અવસર થઈ ગયો અથવા પિરૂષી વેળા પણ થઈ ગઈ ઈત્યાદિ કહી પરિષદૂસભા (જનના ચિત્ત) ને ભંગ કરે ( તેમજ સભાજને પણ કેટલાક ઉઠી ઉઠીને ચાલવા માંડે છે તે આશાતના, અથવા એવું કંઈ કહે કે જેથી સભા ભેગી ન થાય તે પણ આશાતના ર૬ મનસ્થિત કા–ગુરૂ સ્થા કહી રહ્યા બાદ પર્ષદાસભા હજી ઉઠી ગઈ ન હોય તેટલામાં પિતાની ચતુરાઈ દર્શાવવા ગુરૂએ વ્યાખ્યાનમાં કહેલી કથાને અથવા અર્થને વિશેષ વિસ્તાર કહી બતાવે તે આશાતના - રૂ. સંથારપાઇન-ગુરૂની શવ્યાને અને સંથારા વિગેરને પિતાને પગ લગાડ, તેમજ આજ્ઞા વિના હાથ લગાડ, તથા તેમ કરીને પણ ગુરૂને તે દોષ ખમાવે નહિં આશાતના જાણવી. કારણ કે ગુરૂની પેઠે ગુરૂનાં ઉપકરણ પણ પૂજ્ય છે માટે શિષ્યને ધર્મ છે કે ગુરૂનાં ઉપકરણને પણ પગ વિગેરે લગાડ નહિ અને આજ્ઞા વિના સ્પર્શ પણ કરે નહિં અને જે સ્પર્શ થઈ જાય તો ફરીથી એમ નહિ કરૂં” એમ બોલી અપરાધ ખમાવા [ અહિં શરીર પ્રમાણી (વા હાથની), શયા અને અઢી હાથને સંથારે જાણ ] રૂ સંથારાવસ્થાન-ગુરૂની શવ્યા તથા સંથારા વિગેરે ઉપર અવરથાન-ઉભા રહેવું (તથા ઉપલક્ષણથી) બેસવું, સૂવું, તે આશાતના રૂર યુવાનન–ગુરૂથી અથવા ગુરૂની આગળ તેમના કરતાં ઉંચા આસન ઉપર બેસે તે આશાતના ૨ તરિ મારુ કદ ન ના મિત્ર–ઇતિ પ્રવ૦ સારે વચનાતું. ( ૨ ઉપલક્ષણથી ગુરુનાં વસ્ત્રાદિકથી અધિક મૂલ્યવાળાં વસ્ત્રાદિક વાપરવાં તે પણ આશાતના એમાં અંતર્ગત સંભવે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ દ્વાર રર મું (લઘુપ્રતિકમણ વિધિ.) રૂરૂ તમાર–ગુરૂથી અથવા ગુરૂની આગળ સરખા આસને બેસે તે આશાતના ઉત્તમ શિષ્ય એ ૩૩ આશાતનાઓ વજેવી. કારણ કે ગુરૂની આશાતના (અવિનય) નહિ કરનાર શિષ્ય ઉપર ગુરૂની પરમ કૃપા સ્વાભાવિક હોય છે, અને તેથી જ્ઞાનાદિકની પ્રાપ્તિ સુગમ થાય છે, એ આશાતનાઓ સાધુની મુખ્યતાએ કહી છે, છતાં શ્રાવકને પણ એ આશાતનાએ યથાયોગ્ય (જેટલી શ્રાવને અંગે ઘટે તેટલી) ટાળવાયેગ્ય જાણવી. છે ગુરૂની જઘન્યાદિ ભેદથી ૩ આશાતના - ગુરૂને પગ વિગેરે લગાડ ઈત્યાદિ જ ગરાતિના, થુંક વિગેરે લગાડવું ઈત્યાદિ મધ્યમ મારના, અને ગુરૂની આજ્ઞા ન માનવી, અથવા આજ્ઞાથી વિપરીત કરવું, આજ્ઞા સાંભળવી નહિ, અને કઠોર ભાષણ કરવું વિગેરે ૩ણ મારશતિના જાણવી. એ પ્રમાણે સાક્ષાત ગુરૂની આશાતના ૩૩ પ્રકારે અથવા ૩ પ્રકારે જાણવી. (–શ્રાદ્ધવિધિ વૃત્તિ: ) છે ગુરૂની સ્થાપનાની ૩ આશાતના છે : સ્થાપનાને પગ લગાડ વિગેરે, અથવા આમતેમ ચલવિચલ કરવી તે જ, ભૂમિ ઉપર પાડી નાખવી અને અવજ્ઞાથી જેમ તેમ મૂક્વી-ગોઠવવી તે મધ્યમ, તથા નાશ કરે અથવા ભાગી નાખવી વિગેરે ૩ આશાતના જાણવી (શ્રાદ્ધવિધિ વૃત્તિ છે.' અવતરણ—હવે (બહત ) ગુરૂવંદન કરવાની બે વિધિનું રર મું દ્વાર કહેવાય છે કે જે સવારે અને સાંજનું રુશુપ્રતિમા ગણાય છે. તેમાં પ્રથમ સવારનું લધુપ્રતિક્રમણ આ પ્રમાણે – इरिया कुसुमिणुसग्गो, चिइवंदण पुत्ति वंदणा-लोयं। वंदण खामण वंदण, संवर चउछोभ दुसज्झाओ ३८ શબ્દાર્થ –ભાવાર્થમાં લખેલા ક્રમ પ્રમાણે સુગમ છે. જયાર્થભાવાર્થ માં લખેલા ક્રમ પ્રમાણે સુગમ છે— Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ગુરૂવદન ભાષ્ય. માવાય—પ્રભાતનું પ્રતિક્રમણ કરવાના નિયમવાળાએ કોઈ વખતે પ્રતિક્રમણની સામગ્રીના અભાવે અથવા તેવી શક્તિના અભાવે આ ગાથામાં દર્શાવેલા વિધિ પ્રમાણે બૃહત્ ગુરુવંદન તેા અવશ્ય કરવું જોઈએ, એ બૃહત્ ગુરુવંદન તે ઘુપ્રતિમા ગણાય છે. તે સવારના બૃહત્ ગરૂવદનનેા (એટલે લધુ પ્રતિક્રમણના ) વિધિ રસક્ષેપમાં આ પ્રમાણે ? યિાદય--ગુરુ પાસે ઇરિયાવહિય પડિઝમી પતે લાગસ કહેવા, ૨ જીભુમિનુનુમિળનો જાડHT--ત્યારબાદ રાત્રે રાગથી આવેલ તે ( સ્ત્રીગમનાદિક ) કુસ્વપ્ન, અને દ્વેષથી આવ્યાં હાય તે દુઃસ્વપ્નનેા દાષ ટાળવા માટે ૪ લેગસ્સના કાઉસ્સગ કરવા તે કુસુમિણ દુસુમિણના કાઉસ્સગ્ગ જાણવા. રૂ ચૈત્યવંદન—ત્યારબાદ ચૈત્યવં૦ ના આદેશ માગી જગચિ'તામણી ચૈત્યવંદન જયવીઅરાય સુધીનું કરવું, ૪ મુદ્દપત્તિ—ત્યારબાદ ખમાસમણ પૂર્વક આદેશમાગી હેાપત્તિ પડિલેહવી. ૬ ચંદ્—ત્યારબાદ એ વાર દ્વાદશાવવંદન કરવું. ૬ જ્ઞાહોરના—ત્યારબાદ આદેશ માગી રાઈય આલેાયણા કવી. (= ઇચ્છા॰ સ૦ ભ૦ રાઇય. આલાઉ ? ઇચ્છ આલાએમિ જો મે રાઈઆ ” ઇત્યાદિ કહેવું, ) અહિં એજ ઘુ પ્રતિશ્રમળ સૂત્ર છે. ૭ ચંદ્—ત્યારબાદ પુનઃ એ વાર દ્વાદશાવર્ત વંદન કરવું, ૮ વામળા--ત્યારબાદ રાઇય ભુદ્ધિએ ખામવા. ૬ ચંદ્રન—ત્યારષાદ પુનઃ બે વાર દ્વાદશાવત્ત વંદન કરવું. ૨૦ સંવx ( =ચરાળ )--ત્યારબાદ ગુરુ પાસે યથાશક્તિ પચ્ચખાણ લેવું. ૧ આ ॰ ગુરૂવંદનની અપેક્ષાએ દ્વાદશાવતા વંદન તે અહિં` લઘુ ગુરૂવંદન જાણવું. ૨ ક્રમશઃ વિશેષ વિધિ ગુરૂ વિગેરે પાસે શીખવાથી જાણી શકાય. Page #162 -------------------------------------------------------------------------- ________________ દ્વાર રર મેં ( લઘુપ્રતિક્રમણ વિધિ ) ૧૫૭ ?? ચાર ોમથંન—ત્યારબાદ ૪ ખમાસમણ પૂર્વક ભગવાન હું ” આદિ ૪ ને છે।ભવંદન કરવું. ૨ ને સ્વાધ્યાય આવેશ—ત્યારબાદ એ ખમાસમણ પૂર્ણાંક સજ્ઝાય કરવાના એ આદૅશ માગવા, અને ગુરુ પાસે સ્વાઘ્યાય કરવા. અવતર્ળ—પૂર્વ ગાથામાં સવારના બૃહદ્ ગુરુવંદનના વિધિ કહીને હવે આ ગાથામાં સાંજે કરવા યાગ્ય વૃ॰ જીવન અથવા સાંજના હજુ પ્રતિક્ર્મળ ના વિધિ દર્શાવે છે— इरिया-चिइवंदण-पुत्ति-वंदण चरिम-वंदना-लोयं वंदण खामण चउछो-भ दिवसुस्सग्गो दुसज्झाओ ३९ શબ્દા :—ભાવાર્થ માં કહેલા ક્રમ પ્રમાણે સુગમ છે. ગાથાર્થ:——ભાવાના ક્રમ પ્રમાણે સુગમ છે. માવાથ—સાંજરે પ્રતિક્રમણ કરવાના નિયમવાળાએ કાઇક વખતે પ્રતિક્રમણની સામગ્રીના અભાવે અથવા તેવી શક્તિના અભાવે આ ગાથામાં દર્શાવેલા વિધિ પ્રમાણે મૃ૦ ગુરૂવંદન તા અવશ્ય કરવું જોઇએ. કે જે સંધ્યાનું લઘુ પ્રતિક્રમણ ગણાય છે. તેના વિધિ આ પ્રમાણે— ? યિાદિય—ઇરિયાવહિય પશ્ચિમી પર્યંન્ને લાગસ કહેવા. ૨ વિદ્યું—ત્યારમાદ ખમાર દઇ આદેશ માગી ચૈત્યવંદન કરવું. રૂ મુહપત્તિ—ત્યારબાદ ખમા॰ દઇ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. ૪ ચંદ્ન—ત્યામા બે વાર દ્વાદશાવ વંદન કરવું, વિવસમિ—ત્યારબાદ દિવસચરમ પચ્ચખાણ કરવું. ૬ જૈન—ત્યારમાદ બે વાર દ્વાદશાવર્ત્ત વંદન કરવુ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ગુરૂવંદન ભાષ્ય.'' : ૭ ગોવા-ત્યારબાદ આદેશ માગી દિવસ સંબંધિ અતિચાર આવવા ( એટલે જ ઈઈ આલેમિ જે મે દેવસિઓ અઇયારે ” એ સૂત્ર કહેવું. ) અહિં મુખ્યત્વે એજ સુત્ર છુ પ્રતિક્રમણ સૂત્ર જાણવું. ૮ વૈજ–ત્યારબાદ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૧ વામણા-- ત્યારબાદ આદેશ માગી અભુઠ્ઠિઓ ખામ ૨૦ વાર છોમવદનં--ત્યારબાદ ૪ ખમાસમણ પૂર્વક ૪ છોભવંદન કરવાં. ૨૨ વસલ રાયશ્ચિત્તનો --ત્યારબાદ આદેશ માગી ચાર લેગસ્સનો કાઉસ્સગ્ન કર, ૨૨ ૨ શ્વાચાર મા–ત્યારબાદ બે ખમાસમણ પૂર્વક બે આદેશ માગી સક્ઝાય ( સ્વાધ્યાય) કરવી. 1 તિ ૨૨ મું દ્વાર સમાસ રિ ગુરુવંદની રર રળિ સમાન છે ઝવેતર––હવે આ પ્રકરણના ઉપસંહારમાં (સમાપ્તિના પ્રસંગમાં ) પ્રથમ પૂર્વોક્ત વિધિએ ગુરુવંદન કરનારને જે મહાન લાભ થાય છે તે આ ગાથામાં દર્શાવાય છે – एयं किइकम्मविहि, जुजंता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं, अणेगभवसंचिअमणतं ॥ ४० ॥ શબ્દાર્થ (એવું)=એ પ્રમાણે પૂર્વે સત્તા=ઉપયોગવાળા, સાવધાન કહેલી, નિમ=સંચિત, એકઠાં કરેલ. ગુid=yયુંજતા કરનારા નાથાર્થ એ પ્રમાણે પૂર્વે કહેલી કૃતિકર્મ વિધિને (ગુરુવંદન વિધિને ) કરનારા એવા ચરણ કરણમાં ( ચારિત્રમાં અને તેની ક્રિયામાં અથવા ચરણ સિત્તરિ તથા કરણ સિત્તરિમાં ) Page #164 -------------------------------------------------------------------------- ________________ (ગુરૂવંદન ભાષ્યને ઉપસંહાર) ૧૫૮ ઉથયેગવાળા સાધુઓ અને પૂર્વ ભવનાં (માં) એકઠાં કરેલાં અનન્ત કર્મોને ખપાવે છે (એટલે મેક્ષપદ પામે છે) ૪૦ ભાવાર્થ-ગાથાર્થને અનુસાર જાણો, પરંતુ આ ગાથામાં વિશેષ તાત્પર્ય એ છે કે–સાધુ પિતાની સર્વ ક્રિયામાં ચાહે તે કુશળ અને ઉપયોગવાળે હોય તે પણ ગુરુવંદન વિધિપૂર્વક ન કરતે હેય તે તે (ગુરુના વિનયમાં અનાદરવાળ) સાધુ કર્મની નિર્જ કરી મુક્તિપદ ન પામી શકે, માટે ક્રિયાવંત સાધુએ પણ ગુરુ મહારાજને વિનય કરવામાં અનાદરવાળા ન થવું, એ ઉપદેશ છે. ' ગવતરણ હવે આ છેલ્લી ગાથાવડે ગુરૂવંદન ભાગી સમાપ્તિ થાય છે, ત્યાં એ ભાષ્યના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ પિતાના મતિદોષથી અજાણતાં થઈ ગયેલી (રહી ગયેલી ) કેઈ ભૂલચૂકને માટે પિતાની લઘુતા દર્શાવી શ્રી ગીતાર્થોને તે ભૂલ સુધારી લેવા વિજ્ઞપ્તિ કરે છેअप्पमइभव्वबोह-त्थ भासियं विवरियं च जमिहमए। तं सोहंतु गियत्था, अणभिनिवेसी अमच्छरिणो ४१ ૧ શ્રી સિદ્ધાન્તમાં કહ્યું છે કે-રંગપvi મંતે વો કિંગઝિમ? गोअमा ! अठुकम्मपगडीओ निविडबंधणबद्धाओ सिढिलबंधण વશો ? ઈત્યાદિ આલાપકને અર્થ આ પ્રમાણે–– હે ભગવંત ! ગુરૂવંદન વડે જીવ શું (લાભ) ઉપાર્જન કરે ? ઉત્તરહે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ જે ગાઢ બંધનથી બંધાયેલી હોય તેને શિથિલ બંધનથી બંધાયેલી (=શિથિલ) કરે, દીર્ઘકાળની સ્થિતિવાળી હોય તેને અલ્પકાળની સ્થિતિવાળી કરે, તીવ્ર રસવાળી હોય તેને મંદરસવાળી કરે, ઘણા પ્રદેશસમૂહવાળી હોય તેને અલ્પપ્રદેશ સમૂહવાળી કરે, અને આ અનાદિ અનન્ત સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ ન કરે અને તેને પાર પામે. (બીજા આલાપકનો અર્થ --) તથા વંદનવડે નીચગોત્ર કર્મ ખપાવે, અને ઉચ્ચગોત્રકર્મ બાંધે, તેમજ સૌભાગ્યવાળુ અપ્રતિહત એવું (શ્રી જિનેન્દ્રની ) આજ્ઞાનું ફળ (મુક્તિપદ ) પામે. –ઇતિ ધર્મ સંગ્રહ વૃત્તિ). Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગુરૂવંદન ભાષ્ય, શબ્દાર્થ – અપમરુ=અલ્પમતિવાળા | f=જે કાંઈ =અહિં, તેમાં મ=ભવ્ય જીવોને મg=, મારાવડે વહીબોધ કરવાને અર્થે સોહંતુધ, શુદ્ધ કરે માસિકભાખ્યું, કહ્યું. નિયા=હે ગીતાર્થો ! સમિતિની આગ્રહરહિત વિવ=વિપરીત સમોિમસર(=ઈર્ષા) અને (પરંતુ) નાથાર્થ—અલ્પ મતિવાળા એવા ભવ્ય જીવોને બંધ કરવાને અર્થે (આ ગુરૂવંદન ભાષ્ય નામનું પ્રકરણ મેં દેવેન્દ્ર રિએ ) કહ્યું છે, પરંતુ તેમાં મારા વડે જે કાંઇ વિપરિત કહેવાયું હોય ( એટલે મારાથી અજાણતાં જે કંઈ ભૂલચુક થઇ હેય ) તે ભૂલચૂકને આગ્રહરહિત અને ઈર્ષારહિત એવા હે ગીતાર્થ મુનિ ! તમે શુદ્ધ કરજે છે કા છે ભાવાર્થ-ગાથાર્થવત સુગમ છે. રહિત इति श्री महिसानाख्य-नगरनिवासि-सद्गतश्रेष्ठिवर्य-श्रीयुत % * वेणीचन्द्र-सुरचन्द्र संस्थापित-श्री जैनश्रेयस्करमंडलसत्प्रेरणातः श्री भृगुकच्छनिवासि-श्रेष्ठिवर्य-श्रीयुतानुपचन्द्र-विद्यार्थि-चंदुलाल-लिखितः श्री गुरुवंदनभाष्यभावार्थः समाप्तः Page #166 -------------------------------------------------------------------------- ________________ | શ્રી જિનેન્દ્રાય નમ: II, . | ત્યાં સ્થાન મળ્યું भावार्थ सहित. ( પૂરુ શ્રીમદ્ દ્રારિ II ) તપ:–હવે આ ત્રીજા પચ્ચખ્ખાણ ભાષ્યમાં પચ્ચખ્ખાણ લેવાને વિધિ કહેવાય છે. ત્યાં આ પહેલી ગાથામાં પચ્ચખાણનાં ૧ મુદાર દર્શાવાય છે– दस पञ्चखाण चउविहि, आहार दुवीसगार अदुरुचा। दसविगइ तीस विगई-गय दुहभंगा छसुद्धि फलं १ શબ્દાર્થ – મહુરત્તા=બીજીવાર નહિ, વિકિક પ્રકારનો વિધિ | ઉચ્ચરેલા : સુરી(સા) રિબાવીસ આગાર વિનય વિકૃતિગત, ની વિયાતાં, નાથાર્થ–૧૦ પચ્ચખાણ-૪ પ્રકારને (ઉચ્ચાર) વિધિ૪ પ્રકારનો આહાર-બીજીવાર નહિ ઉચ્ચરેલા (=નહીં ગણેલા) એવા રર આગાર-૧૦ વિગઈ–૩૦ નીવિયાતાં-૨ પ્રકારના ભાંગા૬ પ્રકારની શુદ્ધિ-અને ( ૨ પ્રકારનું ) ફળ (એ પ્રમાણે મૂળ દ્વારના ૯૦ ઉત્તરભેદ થાય છે) ૧ * ગાથાને વિષે વદિ માં કહેલા ૨૩ શબ્દનું અનુસરણ માદાર શબ્દ સાથે પણ કરાય, તેથી “૪ પ્રકારનો આહાર ” એ અર્થ થાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન ભાષ્ય, wwww મવિય–આ પચ્ચખાણ ભાષ્યમાં કહેવાતું પચ્ચખાણનું સ્વરૂ૫ ૯ દ્વારવડે ( એટલે સમજવા યોગ્ય પ્રકારો વડે) સમજાવવાનું છે, તે ૯ મૂળદ્વારની ટુંકી સમજ આ પ્રમાણે– ૨ ફેરા પ્રતાપ દ્વાર આ દ્વારમાં પચ્ચખાણના અનાગત આદિ ૧૦ મૂળભેદ તેમજ ૧૦ મા ભેદના એટલે અદ્ધા ૫અખાણના પણ ૧૦ પ્રતિભેદ ( ઉત્તરભેદ ) કહેવાશે. ( ગા. ૨-૩ માં ) ૨ વાર રિષિ કg-એમાં પચ્ચખાણને પાઠ ઉચ્ચરવાના ૪ પ્રકાર કહેવાશે. ( ગા. ૪ થી ૧૨ માં ) રૂ વાર આહારનું –એમાં અશન-પાન-ખાદિમ-અને સ્વાદિમ એ ૪ પ્રકારના આહારનું સ્વરૂપ કહેવાશે (ગા. ૧૩૧૪-૧૫ માં ) . ક વાવીર સાગરિ-એમાં એકજ જાતિને આગાર જૂદા જૂદા પચ્ચખાણમાં આવતું હોવાથી અનેકવાર બોલવામાં આવે છે, પરંતુ તેને ન ગણતાં એકજ વાર ગણુએ તે તેવા ( અદ્વિરુક્ત એટલે બીજીવાર નહિ ઉચ્ચરેલા અથવા નહિ ગણાયલા) ર૨ (બાવીસ) આગાર એટલે રર અપવાદ છે તે કહેવાશે, ( ગા. ૧૬ થી ર૮ માં ). ૧ વાવા-દૂધ આદિ છે ભક્ષ્ય વિગઈ અને મધ આદિ ચાર અભક્ષ્ય વિગઈ (અથવા એજ છ લઘુવિગઈ અને ચાર મહાવિગઈ ) મળી ૧૦ વિગઈનું સ્વરૂપ કહેવાશે. (ગા. ર૯૩૦–૩૧ માં ) ત્રીસ નિવિયાતાં–છ ભક્ષ્ય વિગઈનાં ત્રીસ નિવિયાતાં થાય છે તે કહેવાશે, (ગા. ૩ર થી ૪૧ માં ) ૭ માં-મૂળગુણ પચ્ચખાણ અને ઉત્તરગુણ પખાણ એ બે ભાંગ મુખ્ય કહેવાશે, અને તે પ્રસંગે ૧૪૭ ભાંગા પણ કહેવાશે. (ગા. ૪૨-૪૩ માં ). ૮ શુદ્ધિ-પચ્ચખાણની સ્પર્શના પાલન વિગેરે ૬ શુદ્ધિ કહેવાશે. (ગા, ૪૪-૪૫-૪૬ માં ). Page #168 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ ૩ (૧૦ પચક્ખાણ ). ૧૪ ફ્ ચે પચ્ચખ્ખાણથી આ લાકમાં અને પરલામાં જે ફળ પ્રાપ્ત થાય તે બે પ્રકારનુ ફળ કહેવાશે. ગાથામાં એ ફળ નથી કહ્યાં તો પણ અધ્યાહારથી તુ ગ્રહણું કરવું. ( ગા. ૪૭ માં ). 7) ૬ ૩=એ એ પ્રમાણે ૯ મૂળદ્વારના ઉત્તરભેદ ( ૧૦+૪+૪+૨+૧૦+૩૦ ૨+૬+R=) ૯૦ થયા. ત્તિ દ્વારસંઘની પ્રથમ ગાથાનોમાવાર્થ: અવતરણ-હવે ( પૂર્વ કહેલાં નવ દ્વારમાં પ્રથમ) ૧૦ પ્રકાએના પચ્ચખ્ખાણનું પહેલું દ્વાર ( એટલે પચ્ચખ્ખાણના ૧૦ ભેદ ) કહેવાય છે– ર 3 ૧ अणागय- मइकतं, कोडीसहियं नियंटि अणगारं । ૬ સાગર નિવત્તેસ, ૯ ૧૦ માળનું સફે અન્ના ॥ ૨ ॥ શબ્દા—ગાથા પ્રમાણે સુગમ છે. ગાથાર્થ —અનાગત પ૨૦, અતિક્રાન્ત પચ્ચ, કેટહિત પચ, નિયન્વિત પ્રચ૦, અનાગાર પચ્ચ, સાગાર પચ્ચ૰, નિર્ વશેષ પચ્ચ, પરિમાણકૃત પચ્ચ॰, સકેત (સંકેત) ૫૦, અને અદ્ધા પ૨૦ (એ પ્રમાણે પચ્ચખ્ખાણ ૧૦ પ્રકારનાં છે). રા માવાથે—એ ૧૦ પ્રકારના પચ્ચખ્ખાણના સક્ષિપ્ત અ આ પ્રમાણે ૨ અનાગત ૧૨૦—અનાગત એટલે ભવિષ્યકાળ, અર્થાત ભવિષ્યકાળે જે પચ્ચખ્ખાણ કરવાનું છે તેને કોઈક કારણસર પહેલુ કરી લેવુ' તે. જેમકે—પષાઢ માં જે અદ્ભૂમ વિગેરે તપ * આ કહેવાતાં અનાગત વિગેરે ૧૦ પચ્ચક્ખાણે સર્વોત્તરગુણ પ્રત્યાના ( સર્વવિરતિવંતના ઉત્તરગુણ સંબંધિ ) ભેદરૂપ હાવાથી બહુધા મુનિની અપેક્ષાએ છે તે પણ તેમાંનાં કેટલાંક પ્રત્યાખ્યાને શ્રાવકને આયિ પણ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન ભાખ્યું. ' A AAAA" - - - કરવાને છે તે તપને પર્યુષણ વખતે ગુરૂની, ગરછની, રેગી મુનિની નવી દીક્ષાવાળા શિષ્યની અને તપસ્વી વિગેરેની વેયાવચ્ચ કરવાના કારણસર પર્યુષણ પહેલાં જ કરી લે તે અનાગત પચ્ચખાણ મુખ્યત્વે મુનિને હોય છે. . . ૨ ગતિના ઘર–અતિકાન્ત એટલે વ્યતીત કોળ-ભૂત કાળનું પચ્ચખાણ અર્થાત પર્યુષણાદિમાં જે અઠ્ઠમ વિગેરે તપ કરવાનું છે તેને ઉપર કહેલા વૈયાવચ્ચ વિગેરેના કારણથી પડ્યું જણાદિ પર્વ વ્યતીત થયા બ દ કરો, તે અતિકાન્ત પ્રત્યામુખ્યત્વે મુનિને અંગે કહ્યું છે રૂ નોટિસહિત ૪૦—બે તપના બે (કોટિ એટલે) છેડા મળતા હોય એવું, એટલે બે તપની સંધિ જોડાણવાળું પચ્ચખાણ તે કટિસહિત પચ્ચખાણ, જેમકે-પહેલે દિવસે ઉપવાસ કરીને પુનઃ બીજા દિવસે પણ પ્રભાતમાં ઉપવાસનું પચ્ચખાણ કરે છે તે પહેલા ઉપવાસને પર્યન્ત ભાગ, અને બીજા ઉપવાસન આદિ ભાગ એ બને ભાગ૫ બે કટિ સંધાવાથીજોડાવાથી એ પચ્ચખાણ કેટિસહિત ગણાય છે. તે સમકેટિવાળું અને વિષમ કેટિવાળું એમ બન્ને પ્રકારનું હોય છે, ત્યાં ઉપવાસ પૂર્ણ થયે ઉપવાસ કર, અને આયંબિલ પૂર્ણ થયે આયંબિલ કરવું ઇત્યાદિ રીતે સરખાં પચ્ચખાણ સાંધવાં તે સમવેર વાળું, અને ઉપવાસ પૂર્ણ થયે એકાશનાદિ કરવું, અથવા એકાશનાદિ પૂર્ણ થયે ઉપવાસાદિ કરવા, ઈત્યાદિ રીતે લગોલગ બે ભિન્ન તપ જોડવાથી—કરવાથી વિષમટિ વાળું પચ્ચખાણ ગણાય છે. છે નિજન્નત પત્ત –નિયત્રિત એટલે નિશ્ચયપૂર્વક પશ્ચખાણ કરવું તે. જેમકે –માંદે હે કે સાજો હઉ, અથવા તે ગમે તેવું મહાન વિદન આવે તો પણ અમુક વખતે મારે અમુક તપ કરેજ. પચ્ચખાણ જિનકલ્પી અને ચાદ પૂર્વધર મુનિઓના વખતમાં પ્રથમ સંઘયણી એવા સ્થવિરાદિ મુનિઓને પણ હતું, પરન્તુ જિનકલ્પાદિના વિચ્છેદ સાથે એ પચ્ચખાણ પણ વિચ્છેદ પામવાથી વર્તમાન કાળમાં થઈ શકે નહિં, કારણ કે તેવા પ્રમ Page #170 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ લું (૧૦ પચ્ચખાણ ). રના આયુષ્યને સંઘયણને અને ભાવિને નિશ્ચય કરવાને અભાવ છે. માટે ' . ' ', ' ' . . * ૧ ના –આગળ કહેવાતા આગાર–એપવાદોમાંથી અનાગ આગાર અને સહસા આગાર એ બે વછને શેષ આગાર રહિત પ્રત્યાખ્યાન કરવું તે સાર ૪૦આગળ કહેવાતા બાવીસ આગારમાંના યથાયોગ્ય આગાર સહિત પચ્ચખાણ કરવું તે, ૭ નિષ પર૦–ચારે પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરે તે. (આ પચ્ચખાણ વિશેષત: અન્ન સમયે સંલેખણાદિ સમયે કરાય છે. ), ' ૮ સ્મિાત વદત્તિનું–કવલનું (કેળીયાનું)-વરેનું-ભિક્ષાનું અને દ્રવ્યનું પ્રમાણ કરી શેષ ભેજનને ત્યાગ કરવો તે, * કારણ કે એ બે આગાર બુધ્ધિપૂર્વક બનતા નથી, પરંતુ અણચિંતવ્યા–અકસ્માત બને છે માટે. ૧ એ પ્રત્યાખ્યાન પહેલા સંઘયણવાળા મુનિએ પ્રાણુન્ત કષ્ટ અને ભિક્ષાનો સર્વથા અભાવ જેવા મોટા પ્રસંગોમાં કરે છે. માટે વર્તમાન કાળમાં પહેલા સંઘયણના અભાવે એ પ્રત્યાખ્યાન કરવામાં આવતું નથી. : ૨ હાથ અથવા વાસણ વિગેરેમાંથી જેટલું અન્ન સતત એક ધારાએ પાટામાં પડે તેટલું અન્ન એક દત્તિ કહેવાય. તેવી ૧-૨-૩ આદિ દત્તિનું પ્રમાણ કરવું તે ઉત્તરમાણ. . ૩ મુખમાં સુખે પ્રવેશી શકે તેવા ૩ર કવલ જેટલો પુરૂષનો અને ૨૮ કવલ જેટલો સ્ત્રીને આહાર ગણીને તેમાંથી અમુક-આટલા કવલ ખાવાનું પ્રમાણુ કરવું તે વરાળ, ૪ આટલા ઘરોમાંથી જ આહાર લે એવું પ્રમાણ કરવું તે પૂનમન - ૫ ખીર ભાત વા મગ આદિ અમુક દ્રવ્ય આહાર લેવો તે રચામાન. Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન ભાખે. " શ ત (અથવા સંત) ૪–કેત એટલે ઘર () સહિત એવા ગૃહસ્થાનું જે પચ્ચખાણ તે સત, અથવા મુનિને આશ્રય વિચારીએ તે કેત એટલે ચિન્હ, તે ચિ સહિત જે પચ્ચખાણ તે સકેત પચ્ચખાણ. એનું સકિત અથવા સાકેત એવાં પણ નામ છે. એ પ્રમાણે એ પચ્ચખાણ શ્રાવકને તેમજ સાધુને પણ હોય છે, અને ૮ પ્રકારના ચિન્હના ભેદથી એ પચ્ચખાણ ૮ પ્રકારનું છે તે આ પ્રમાણે—કેઈ શ્રાવક પરષી આદિ પચ્ચખાણ કરીને તે પચ્ચખાણ પૂર્ણ થયા છતાં પણ જ્યાંસુધી હજી ભેજન સામગ્રી થઈ નથી ત્યાં સુધી ક્ષણમાત્ર પણ પચ્ચ ખાણ વિના ન રહેવાના આશયથી અંગુઠો વિગેરે આઠ પ્રકારના ચિન્હમાંનું કેઈપણ ચિન્હ ધારે તે આ પ્રમાણે– ૧ જ્યાં સુધી મુઠ્ઠીમાં અંગુઠ વાળીને છૂટ ન કરે ત્યાં સુધી મારે પચ્ચખાણ છે એમ ધારી અંગુઠે છૂટો કરે ત્યારેજ સુખમાં ખાવાની વસ્તુ નાખે એવા સંકેતનું નામ ગુણસહિત= અંગુઠસહિયં સંકેત પચ્ચખાણ, ર એ પ્રમાણે મુઠ્ઠી વાળીને છૂટી ન કરે ત્યાં સુધી મુદત =મુસિહિય. ૩ એ પ્રમાણે વસની અથવા દોરા વિગેરેની ગાંઠ વાળીને છૂટી ન કરે ત્યાં સુધી જોિહિત ગંઠિસહિય. - ૪ એ પ્રમાણે ઘરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધીનું પચ્ચ૦ તે સહિત ઘસહિયં, ૫ એ પ્રમાણે પરસેવાને બિંદુ ન સૂકાય ત્યાં સુધીનું પશ્ચ૦ તે સ્વેદિત. ૬ એ પ્રમાણે આટલા શ્વાસોચ્છવાસ ન થાય ત્યાં સુધીનું ૩છવારરહિત પચ્ચ૦ ૭ એ પ્રમાણે પાણી વિગેરેની માંચીમાં લાગેલા જળના (સ્તિબુક=) બિંદુ ન સકાય ત્યાં સુધીનું ર્તિલુ સહિત ૧ માંચીના ઉપલક્ષણથી શેષ વાસણ વિગેરેનું પણ ગ્રહણ કરવું અનુચિત નથી. Page #172 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧લું (૧૦ અદ્ધાપચ્ચખાણ ). • ૮ એ પ્રમાણે આ દીપક ન હલવાય ત્યાં સુધીનું પચ્ચક વિપરિત દીવસહિયં, એ પ્રમાણે કરેલે કઈ પણ પ્રકારને સંકેત પૂર્ણ થયા પહેલાં જે મુખમાં કઈ ચીજ પડી જાય તો તે પચ્ચખાણને ભંગ થયો-કર્યો જાણીને તેનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે લેવું પડે છે ૨૦ સદા પ્રહલાદ–અદ્ધા એટલે કાળ તે મુહૂર્ત પ્રહર બે પ્રહર દિવસ પક્ષ માસ ઈત્યાદિ જાણ, અને તે મુહૂર્ત આદિ કાળની મર્યાદાવાળું જે નવકારસી-પરિસી-સાદ્ધ પિરિસીપુરિમ અવદ એકાસણું, ઉપવાસ વિગેરે પશ્ચ૦ તે અદ્ધા પચ્ચ કહેવાય, તેના ૧૦ પ્રકાર છે તે આગળની ત્રીજી ગાથામાં કહેવાશે. એ પ્રમાણે પચખાણના=પ્રત્યાખ્યાનના મૂળ ૧૦ ભેદ કહ્યા એમાં છેલ્લાં બે પ્રત્યાખ્યાન પ્રતિદિન ઉપયોગી જાણવાં. // તિ ૨૦ પ્રાથોનમેલા ૧ આ સંકેત પચ્ચખાણો એક અથવા ત્રણ નવકાર ગણીને પારવાં. ત્યારબાદ ભૂજન કરીને પુનઃ પણ એ સંકેત પચ્ચખાણ કરી શકાય છે, અને એ પ્રમાણે વારંવાર સંકેત પચ્ચખાણ ધારવાથી ભેજન સિવાયનો સર્વકાળ વિરતિપણામાં લેખાય છે. દરરોજ એકાસણું કરનારને એ પચ્ચ થી એક માસમાં લગભગ ૨૯ ઉપવાસ અને બેસણું કરનારને લગભગ ૨૮ ઉપવાસ જેટલો લાભ મળે છે. તથા એકાસણું બેસણું આદિ રહિત છૂટો શ્રાવક પણ દરરોજ એ પચ્ચખ્ખાણ વારંવાર કરે તો અદ્ધા પચ્ચ૦ માં આગળ કહેવાશે તેવી રીતે પણ તેને વિરતિપણાને સારો લાભ મળે છે, માટે ક્ષણ માત્ર પણ અવિરતિ નહિ ઈચ્છનારા શ્રાવકને ( તથા સાધુને પણ) આ પચ્ચખાણું પ્રતિદિન અને વારંવાર ઉપયોગી છે. તેમજ ૧૦ મું અધ્ધાપત્યા પણ શ્રાવકને અને સાધુને પ્રતિદિન ઉપયોગી છે. + “પચ્ચખાણુ” એ પ્રાકૃત શબ્દ છે, અને “પ્રત્યાખ્યાન” એ સંસ્કૃત શબ્દ છે, તેની વ્યુત્પત્તિ (શબ્દાર્થ) આ પ્રમાણે-તિ-પ્રતિકૂળપણે સા=મર્યાદા વડે થાન=કહેવું અર્થાત્ અમુક રીતે નિષેધ કહે= કરવો તે પ્રત્યાઘાન કહેવાય. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૮: પ્રત્યાખ્યાન ભાષ્ય, - ૧ અવતર-પૂર્વ ગાંથામાં જે દશમું અદ્ધા પચ્ચખાણ કહ્યું તેના ૧૦ ભેદ છે તે આ ગાથામાં કહેવાય છે. [અથવા પહેલી ગાથામાં કહે લાં મૂળ નવ દ્વારમાં જે દશ પચ્ચખાણ નામનું પહેલું દ્વાર કહ્યું છે તે એક રીતે પૂર્વ ગાથામાં દર્શાવીને પુનઃ તેજ દ્વાર ( ૧૦ પચ્ચખાણ) આ ગાથામાં બીજી રીતે દર્શાવાય છે] - नवकारसहिय पोरिसि, पुरिमले-गासणे गठाणे य । आयंबिल अभतट्टे, चरिमे अ अभिग्गहे विगई ॥३॥ શબ્દાર્થ –ગાથાને અનુસાર સુગમ છે. 'જાથાર્થ-નવકાર સહિત (નવકારસી)-પિસ્થી-પુરિમાઈ (પુરિમ)-એકાશન-એકસ્થાન (એકલઠાણું)–આયંબિલ અભક્તાર્થ (ઉપવાસ)-દિવસ ચરિમ-અભિગ્રહ–અને વિકૃતિ (નીવી) એ દશ પ્રકારનાં સતા પહલાજ છે ૩ ભાવાર્થ-હવે અદ્ધા પચ્ચખાણુના ૧૦ ભેદનું કિંચિત સ્વરૂપ આ પ્રમાણે ૨ નવરહિયં (રમel aહત) અત્યાચાર–સૂર્યોદયથી પ્રારંભીને ૧ મુહૂર્ત (=ર ઘડી=૬૮ મિનિટ) સુધીનું અને * ના હિત માં હિત શબ્દ મુહૂર્તાનાજ વિશેષણવાળો છે માટે અને અધ્ધા પચ્ચખાણ ૧ મુહૂર્તથી ઓછું હોય નહિં માટે નવકારસીને ૧ મુહૂર્ત કાળ અવશ્ય ગણવો જોઈએ. જેઓ એમ સમજે છે કે નવકારસી તો ૩ નવકાર ગણીને ગમે તે વખતે પારી શકાય, પરંતુ કાળની લેશ માત્ર પણ મર્યાદા નહિ, સૂર્યોદય પહેલાં તેમજ તુર્ત પણ ૩ નવકાર ગયે નવકારસી પચ્ચખાણ થઈ જાય તો તે સમજવું સર્વથા ભૂલ ભરેલું છે, માટે નવકારસી બે ઘડી પછીજ ૩ નવકાર ગણીને પારી શકાય. કારણ કે બે ઘડી થયા પહેલાં ૩ નવકાર ગણીને પારે તો નવકારસીનો ભંગ થાય છે, તેમજ બે ઘડી થયા બાદ પણ ૩ નવકાર ગણ્યા વિના મારે તો નવકારસી નહિ પારેલી ગણાય છે. I અહિં નવકારસીનો કાળ ૧ મુહૂર્ત કેમ ? તે સંબંધિ વિશેષ ચર્ચા બીજા ગ્રંથેથી જાણવી. Page #174 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧ લું (૧૦ અદ્ધાપચ્ચખાણ). ૧૬૯ - પૂર્ણ થયે ત્રણ નવકાર ગણીને પારવાનું (એ પ્રમાણે મુહુર્ત અને નવકાર એ બે વિધિવાળું ) જે પચ્ચખાણું તે. એ નવકારસીનું પચ્ચ૦ સૂર્યોદય પહેલાં ધારવું-કરવું જોઈએ, અન્યથા અશુદ્ધ ગણાય ૨ પરિકી પ્રત્યા–સવારમાં પુરુષની છાયા જ્યારે (તે પુરુષના ) પિતાના દેહ જેટલી થાય ત્યારે પરિણી એટલે પ્રહર ગણાય છે, માટે સૂર્યોદયથી પ્રારંભીને ૧ પ્રહર સુધીનું પચ્ચ૦ તે પિરિસી પશ્ચ૦ કહેવાય. આ પ્રત્યાખ્યાન સૂર્યોદય પહેલાં ધારવું જોઈએ, અથવા તો નવકારસી સાથે જોડી દેવાથી પણ થાય છે. તથા સર્ષ પરિણી એટલે દોઢ પ્રહરનું પચ્ચખાણ પણ આમાંજ અંતર્ગત ગણાય છે. ' રૂ કુમાર્ગ પ્રત્યા – દિવસના પુરમ=પહેલા સર્વ-અધ ભાગનું એટલે સૂર્યોદયથી પહેલા બે પ્રહર સુધીનું પચ્ચ૦ તે પુરિમાઈ અથવા પુરિમઠ્ઠ. તથા દિવસના સા=પશ્ચાતના-પાછલા સર્વ-અધ ભાગનું એટલે સૂર્યોદયથી ૩ પ્રહનું અને માતા તરે છેલ્લા બે પ્રહરનું એટલે દિવસના ઉત્તરાર્ધ સુધીનું પચ્ચ૦ તે મપાઈ (અવઠ્ઠ) પચ્ચ૦ પણ આમાં અંતભૂત ગણાય. આ પચ્ચ૦ સવારમાં નવકારસી પિરિસી ધાર્યા વિના પણ કરી શકાય છે. પરાના( વાન)–દિવસમાં પણ એકવાર રાજકજન કરવું તે ઇરાન. અથવા ઉઠીને પુનઃ ન બેસી શકાય તેમજ બેઠાં બેઠાં પણ ખસી ન શકાય એવી રીતે ઘ=એકજ અર્થાત નિશ્ચલ સરન=આસનથી બેઠકથી ભેજન કરવું તે પ્રકારના કહેવાય છે. આમાં બેઠક માત્ર ( કેડથી નીચેનો ભાગ ) નિસ્થળ હોય છે, પરન્તુ શેષ હાથ પગ વિગેરે અવયવોનું ચલન વલન થઈ શકે છે. અહિં ભેજન કરીને ઉઠયા બાદ તિવિહાર અથવા ચઉવિહાર કર. * એકાશન–એકઠાણું–આયંબિલ-નીવિ, એ જો કે અનાગતાદિ દશ પ્રકારમાંથી આઠમા પ્રકારનાં પરિમાણકૃત પ્રત્યાખ્યાને છે, પરંતુ પોરિસી આદિ અધ્ધાપ્રત્યાખ્યાન સહિત ઉચ્ચરાય છે-કરાય છે માટે અધ્ધા પ્રત્યાખ્યાનમાં ગણ્યાં છે. (-ઈતિ ધર્મસંવૃત્તિ આદિ. ) Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રત્યાખ્યાન ભાષ્ય. ૯ પરથાન (એકલઠાણું)–જેમાં જમણે હાથ અને મુખ એ બે અંગ સિવાય બાકીનું કઈ પણ અંગ હાલચાલે નહિ એવું અતિ (ક્ષક) નિશ્ચલ (થાન) આસનવાળું એકાસછું તે એકલઠાણું કહેવાય. પૂર્વે કહેલા એકાસણમાં સર્વ અવયે હલાવવાની છૂટ છે તેવી છૂટ આમાં નથી, એટલે જ ભેદ એકાસણુ અને એકઠાણામાં છે. [પુનઃ અહિં ભેજન કર્યા બાદ ઉઠતી વખતે ચઉવિહાર કરવાનું હોય છે, તેથી એકાસણની પેઠે ઊડ્યા બાદ ઊષ્ણ જળ પણ પીવાય નહિ એ વિશેષ છે] ૬ સાવિષ્ટ (સામાન્હ ) એમાં સામ-સામણ અને સાજીં=ખાટે રસ એ બેના ત્યાગવાળું તે આચામાસ્લ અથવા આચાર્મ્સ કહેવાય, તે ભાત-કઠેળ–અને સાથવાના આહારથી મૂળ ૩ પ્રકારનું છે, અને તે દરેક વળી જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ પ્રકારનું તે દ્રવ્યથી ગુણથી અને રસથી ગણાય છે, ઈત્યાદિ આયંબિલને ભેજનની વિશેષ સામાચારી તે પરંપરાથી જાણવા યોગ્ય છે, અને સામાન્યથી તો એટલું જ સમજવું કેગ્ય છે કે આયંબિલમાં મુખ્યત્વે વિગઈ અને ખટાશને ત્યાગ હોય છે, તેમજ નીવિયાતને પણ ત્યાગ હોય છે, જેથી એમાં રસ કસ વિનાને નીરસ આહાર લેવાને હોય છે, ૭ સમર્થ-જેમાં મ=ભજનનું સર્જકપ્રયોજન સં=નથી, તે સમર્થ એટલે ઉપવાસ કહેવાય. એમાં આજના સૂર્યોદયથી આવતી કાલના સૂર્યોદય સુધી આખો દિવસ અને રાત્રિ ચારે આહારને અથવા પાણી સિવાય ત્રણે આહારને સર્વથા ત્યાગ હોય છે, તેમજ તિવિહારવાળાને પણ દિવસે ઉષ્ણ જળ પીવું કપે છે, રાત્રિએ તેને પણ ત્યાગ હોય છે. આ અભક્તાર્થમાં એક દિવસમાં કરાતા બે વારના ભેજનેને ત્યાગ ગણાય છે, પરન્તુ જે એજ ઉપવાસના (=અભક્તાર્થના ) પહેલા દિવસે એકાશન અને પછી પારણાના દિવસે પણ એકાશન કરીએ તો ચારવારના ભેજનને ત્યાગ થવાથી એ બે એકાશન સહિત એક ઉપવાસનું નામ ચતુર્થમવત (ચેથભા) કહેવાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૧-૨ જું (૧૦ અદ્ધાપશ્ચક–જ ઉચ્ચારવિધિ) જ ૮ વરિ અત્યા–આ પ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. ત્યાં દિવસના એટલે અહેરાત્રના રિમ= છેલ્લા ભાગનું અર્થાત રાત્રિનું જે પ્રત્યાખ્યાન તે વિવરવરિમ, અને ભવના એટલે આયુષ્યના છેલ્લા ભાગનું અર્થાત મરણ વખતનું પચ્ચખાણ તે (છેલી વખતે જીવે ત્યાં સુધીનું) મવમિ કહેવાય. એમાં દિવસરિમ પ્રત્યાખ્યાન સૂર્યાસ્તથી ૧ મુહૂ પહેલાં ગૃહસ્થાએ દુવિહાર તિવિહાર ચઉવિહારવાળું કરવું, અને મુનિને તો ચઉવિહારવાળું જ હોય છે, અને તે છૂટા શ્રાવક સાધુને તેમજ એકાશનાદિવાળાને પણ (પાણહારરૂપે) કરવાનું હોય છે. ૧ મિદ પ્રત્યા–અમુક કાર્ય થાય ત્યારેજ મારે અમુક ભેજન કરવું એવા પ્રકારને અભિગ્રહ કરે, તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ મુખ્યત્વે ૪ પ્રકાર છે. ત્યાં અમુક દ્રવ્ય=આહાર લેવો અથવા અમુક દ્રવ્ય વડે ( કડછી આદિ વડે ) આપે તો જ આહાર લે તે દ્રવ્ય મા અમુક ગામમાંથી અથવા અમુક ઘરમાંથી અથવા અમુક ગાઉ દૂરથી આહાર લાવવાને અભિગ્રહ તે ક્ષેત્ર મમદુ, ભિક્ષાકાળી પહેલાં અથવા ભિક્ષાકાળ વખતે અથવા ભિક્ષાકાળ વીત્યા બાદ આહાર લાવવાને અભિગ્રહ તે ૩ પ્રકારને ૮ મિત્ર અને ગાતે અથવા સદન કરે અથવા બેઠે બેઠે અથવા ઉભે ઉભે પુરુષ વા સી વહોરાવે તોજ આહાર લે ઇત્યાદિ અનેક પ્રકારને માવ સમિપ્રદ જાણ, પૂર્વે કહેલા અનાગતાદિ ૧૦ પ્રકારના પશ્ચ૦ માંનું ૮ મું પરિમાણકૃત પચ્ચ૦ તથા નવકારસી આદિ અદ્ધા પશ્ચ૦ વિનાનું ૯ મું સંકેત પચ્ચખાણ પણ આ અભિગ્રહ પ્રત્યાખ્યાનમાં (સંબંધવાળું) ગણાય છે. - ૧ પ્રશ્નઃ– છૂટા શ્રાવકને તો એ પ્રત્યાખ્યાન યુક્ત છે, પરંતુ એકાશનાદિ તપવાળાને તો એકાશનાદિ તપ બીજા સૂર્યોદય સુધીનું હોવાથી તે તપમાં જ આવી ગયું ગણાય, માટે તેને દિવસચરિમ પ્રત્યા ની સાર્થકતા શી ? ઉત્તર–એકાશન વિગેરે તપ આઠ આદિ આગારવાળું છે, અને દિવસચરિમ પ્રત્યા ચાર આગારવાળું છે, માટે આગારનો સંક્ષેપ થાય છે એ સાર્થકતા છે.-ઇત્યાદિ અધિક ચર્ચા ધર્મસંગ્રહવૃત્તિ વિગેરેથી જાણવી. Page #177 -------------------------------------------------------------------------- ________________ w ૧૭ર પ્રત્યાખ્યાન ભાષ્ય ' ૨૦ પ્રત્યા–વિગઈ એટલે વિકૃતિ, અને વિકૃતિ એટલે વિકાર. તે વિકારવાળા એટલે ઈન્દ્રિયના વિષયને પ્રબળ કરનારા દૂધ-દહિં-ઘી-તેલ-ગોળ-અને પક્વાન્ન એ ૬ પદાર્થો વિકા( ભક્ષ્ય વિગઈ ) ગણાય છે, તેમાંથી ૧-૨ યાવત છએ વિગઈને ત્યાગ કરે તે જીવન પ્રત્યા, અને એ છ વિગઈનાં ૩૦ નીવિયાતને યથાસંભવ ત્યાગ કરે તે નવિ કા૦ કહેવાય, માંસ, મધ, મદિરા અને માખણ એ જ અભક્ષ્ય વિગઈ અથવા મહાવિગઈને તે હમેશને માટે સર્વથા ત્યાગ હેજ જોઈએ, અને તે વિગઇપ્રત્યામાં અંતર્ગત ગણાય છે. એ પ્રમાણે ૧૦ પ્રકારનાં અદ્ધાપ્રત્યાખ્યાન કહ્યાં. ॥ इति प्रथमं १० प्रत्याख्यानद्वारम् ॥ વતરણ—હવે આ ગાથામાં પચ્ચખાણને પાઠ જે ચાર પ્રકારે ઉચાય છે (ઉચ્ચારાય છે) તે ૪ પ્રકારના ઉચારવિધિનું ૨ નું દ્વાર કહેવાય છે – उग्गए सूरे अ नमो, पोरिसि पच्चरक उग्गए सूरे सूरे उग्गए पुरिमं, अभतष्ठं पच्चखाइ त्ति ॥ ४ ॥ - શબ્દાર્થ –શબ્દાર્થનું અહિં પ્રયોજન નથી. માથા–ભાવાર્થને અનુસાર વિચાર. માતાર્થ–ઉગએ સૂરે નમો ” એટલે ૩રપ સૂરે નમુવારસદ પરવા (fમ ) એ પહેલે ઉચ્ચારવિધિ. તથા પિરિસિ પચ્ચખ ઉગ્ગએ સૂરે » એટલે પff Tifમ ૩૪Tv સૂરે ( અથવા કાશ્વરે પતિ પરામિ) એ બીજો ઉચ્ચારવિધિ પિરિસી તેમજ સાર્ધ પરિસી માટે પણ જાણ તફાવત એજ કે સાઈપરિસી માટે સાત્તિ એ પદ બોલવું, તથા “ સૂરે ઉગ્ગએ પુરિમ છે એટલે સૂરે ૩/૫ પુરમ વિરામ એ ત્રીજે ઉચારવિધિ પુરિમઠ્ઠ અને અન્ય માટે પણ જાણ. તથા “ સૂરે ઉગ્ગએ અભત એટલે Page #178 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨ જું (૪ ઉચ્ચારવિધિ- ઉચ્ચારસ્થાન) ૧૭૩ રે ૩પ મત્ત પં કિ એ ચેાથે ઉચ્ચારવિધિ ઉપવાસ માટે જાણુ, ગાથામાં પ્રાંરલ રિઝ એ પદ પાંચમી ગાથા સાથે સંબંધવાળું છે. એ પ્રમાણે અહિં ૪ પ્રકારના ઉચારવિધિ એક : રાત્રમાં જેટલાં અદ્ધાપચ્ચખાણ સૂર્યોદયથી પ્રારંભીને થઈ શકે તેટલાં અદ્ધાપચ૦ આશ્રય દર્શાવ્યા. . વળી જે બે ઉચ્ચારવિધિમાં ૩૫ સૂરે પાઠ આવે છે તે પચ્ચખાણે સૂર્યોદય પહેલાં ધારવાથી-કરવાથી જ શુદ્ધ ગણાય, અને જેમાં સુરે કપ પાઠ આવે છે તે પચ્ચખાણે સૂર્યોદય થયા બાદ પણ ધારી-કરી શકાય છે, એ પ્રમાણે ઉજપ સરે અને સૂરે સાપ એ બને પાઠમાં “ સૂર્યોદયથી પ્રારંભીને એ અર્થ જો કે સરખે છે તે પણ ક્રિયાવિધિનો તફાવત હોવાથી એ બન્ને પાઠને ભેદ સાર્થક (કારણવાળે ) છે. વતાપ પચ્ચખાણના પાઠમાં ગુરુ શિષ્યના વચનરુપે બીજી રીતે પણ ૪ પ્રકારનું ઉચ્ચારવિધિ દર્શાવે છે, તથા પચ્ચ ખાણ આપવામાં પાઠને ફેરફાર બોલાયે હોય તો પણ ધારેલું પચ્ચખાણ પ્રમાણ ગણાય, એ બે વાત આ ગાથામાં દર્શાવાય છે – भणइ गुरू सीसो पुण, पच्चरकामित्ति एव वोसिरइ। उवओगित्थ पमाणं, न पमाणं वंजणच्छलणा ॥५॥ શબ્દાર્થ – ત્તિ-ઈતિ, એ પ્રમાણે, એમ | =અહિં પચ્ચખાણ લેવામાં gવ એ પ્રમાણે, એમ ધંગા=વ્યંજનની, અક્ષરની, છUTEખલના, ભૂલ, ૧ બે એકાશન સહિત ૧ ઉપવાસ માટે જરૂરથમાં કમર પદને ઉચ્ચાર હોય, અને કેવળ ૧ ઉપવાસ માટે મર્દ પદનો ઉચ્ચાર હોય છે. (–ઇતિ સેનપ્રશ્નઃ ) Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રત્યાખ્યાન ભાષ્ય, નાથાયે–(પચ્ચખાણને પાઠ ઉચરતી વખતે) ગુરુ જ્યારે ઉત્તરાઇ કહે ત્યારે શિષ્ય પવરવાર એમ કહે, અને એ પ્રમાણેજ ગુરુ જ્યારે વારે કહે ત્યારે શિષ્ય વોસિરામિ કહે તથા પચ્ચખાણ લેવામાં લેનારને ઉગજ ( =ધારેલું પચ્ચખાણજ) પ્રમાણ છે, પરન્તુ અક્ષરની ખલના-ભૂલ પ્રમાણ નથી, માવાર્થ-ગાથાર્થ પ્રમાણે સુગમ છે, પરન્તુ વિશેષ એજ કે ગુરુ કહે પ૨૬ એટલે શિષ્ય પચખાણ કરે છે ત્યારે શિષ્ય તે પચ્ચખાણને સ્વીકારે છે તેથી વિરમમિ હું પ્રત્યાખ્યાન કરૂં છું” એમ શિષ્ય કહે છે, તથા અક્ષરની અલના થઈ હોય એટલે ચઉવિહાર ઉપવાસ લેતી વખતે પાઠમાં તિવિહાર બોલાઈ જાય, અથવા તે તિવિહાર ઉપવાસ લેતી વખતે પાઠમાં ચઉવિહાર બેલાઈ જાય. અથવા એકાશનને બદલે બિઆસણ અને બિઆસણને બદલે એકાશનેને પાઠ ભૂલથી બોલાઈ જવાય ઈત્યાદિ રીતે પાઠ ફેરફાર બેલવા છતાં પણ પ્રત્યાખ્યાન તે જે ધાર્યું હોય તેજ પ્રમાણ ગણાય. વતર–પૂર્વે ચાર પ્રકારના ઉચ્ચારવિધિ બે રીતે કહીને હવે આ ગાથામાં એકાશનાદિ પચ્ચખાણમાં આવતાં પાંચ પ્રકારનાં ઉચ્ચારસ્થાન અને તેના ૨૧ ભેદ કહે છે– पढमे ठाणे तेरस, बीए तिन्नि उ तिगाइ (य) तइयांमि पाणस्स चउत्थंमी, देसवगासाइ पंचमए ॥६॥ શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. નાથાર્થ–પહેલા ઉચ્ચારસ્થાનમાં ૧૩ ભેદ છે, બીજા ઉચ્ચારસ્થાનમાં ૩ ભેદ છે, ત્રીજા ઉચ્ચારસ્થાનમાં ૩ ભેદ છે, ચેથા ઉચ્ચારસ્થામાં પાણસ્મને ૧ ભેદ છે, અને પાંચમા ઉચ્ચારસ્થાનમાં પણ દેસાવગાસિક વિગેરેને ૧ ભેદ છે, ( એ પ્રમાણે પાંચ મૂળ ઉચ્ચારસ્થાનના ૨૧ ભેદ અથવા ૨૧ ઉચ્ચારસ્થાને પણ કહેવાય છે. ) Page #180 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨ જું (૫ ઉચ્ચારસ્થાન) ક્ય માવાર્થઅહિં એકાશનાદિ મેટા પ્રત્યાખ્યામાં અન્તગતપણે (પટાભાગમાં) જે જુદાં જુદાં પાંચ પ્રકારનાં પચ્ચખાણ ઉચ્ચરાવવામાં આવે છે તે પાંચ થાન કહેવાય છે, અને તે પાંચ પચ્ચખાણના જુદા જુદા આલાપક–આલાવા (=પાઠ)તે પાંચ પ્રકારનાં સવારથાન કહેવાય છે. જેમકે–એકાશનમાં સર્વથી પ્રથમ “નમુક્કારસહિયં પરિસી આદિ એક અદ્ધાપચ્ચખાણ અને મુદિસહિયે આદિ એક સંકેત પચ્ચખાણ ઉચ્ચરાવાય છે, તે બે મળીને પહેલું ચાર સ્થાન ગણાય, ત્યારબાદ વિગઈનું પરચખાણ ઉચ્ચરાવાય છે તે બીજું, ત્યારબાદ એકાશનને આલાવે ઉચ્ચરાવાય છે તે ત્રીજું, ત્યારબાદ પાણસને આલાવો ઉચ્ચરાવાય છે તે ચોથું, એ પ્રમાણે ચાર પચ્ચ૦ ના ચાર આલાવા પ્રભાતમાં એકસાથે ઉચરાવાય છે, અને સવારે તથા સાંજરે દેશાવકાશિક અથવા સાંજે દિવસચરિમ કે પાણહારનું પચ્ચ૦ ઉચ્ચરાવાય છે તે પાંચમું ઉચ્ચારસ્થાન. એ રીતે એકાશનના એકજ પ્રત્યામાં પાંચ પેટા પચ્ચખાણે તે પાંચ સ્થાન કહેવાય છે, અને તે પાંચ પ્રત્યાના પાંચ આલાવા તે પાંચ ઉચ્ચારસ્થાન જાણવાં. * અહિં ગણાતાં પાંચ સ્થાને તે એકાશનાદિ (આહારવાળા) પ્રત્યાખ્યાનોના પેટાવિભાગ તરીકે જાણવા, અને (આહાર રહિતના પ્રત્યાખ્યાન માટે એટલે ) ઉપવાસ માટે જે પાંચ સ્થાને છે તે તો ખાસ જુદી ગાથાથી ( ૮ મી ગાથામાં ) જ કહેવાશે. * (એકાશન બિઆસણ અને એકઠાણામાં) ૬ ભર્યાવિગઈમાંની કોઈ એક પણ વિગઈનો ત્યાગ ન કર્યો હોય તો પણ ૪ અભક્ષ્ય વિગઈને ત્યાગ તો પ્રાયઃ સર્વને હેજ જોઈએ તે કારણથી એ પ્રત્યાખ્યાનમાં વિગઈત્યાગને આલા પણ અવશ્ય ઉચ્ચરાવાય છે. (ધ. સં વૃત્તિ ભાવાર્થ ) ૧ અથવા બીજો અર્થ –જે ૨૧ પચ્ચખાણો છે, તેના ઉચ્ચાર પાઠરૂપ આલાવા જૂદા જૂદા ૨૧ નથી, પરંતુ મુખ્ય પાંચ આલાવા છે, માટે તે ૨૧ પ્રત્યાખ્યાન ઉચ્ચરાવવામાં જે મુખ્ય પાંચજ આલાવાસૂત્રપાઠ ઉપયોગી થાય છે, તે પાંચ સૂત્રપાઠ પાંચ રાજસ્થાન ગણાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ . પ્રત્યાખ્યાન ભાષ્ય, તથા એ પાંચ ઊચ્ચારસ્થાનેના ૨૧ ભેદ નામપૂર્વક આગબની ગાથામાંજ કહેવાશે. વતરણ–પૂર્વગાથામાં પાંચ સ્થાનને વિષે જે ૧૩-૩-૩૧-૧- ઉચ્ચારભેદ કહ્યા તે નામ પૂર્વક આ ગાથામાં કહેવાય છે नमु पौरिसि सद्दा पुरि-मवढ्ढ अंगुट्ठमाइ अड तेर । निवि विगइं-बिलतिय तिय,दु इगासण एगठाणाई॥७॥ શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. - નાથાર્થ-નવકારસી-પારસી-સાઈ પરિસી-પુરિમ-અવહઅને અંગુઠ્ઠસહિયે આદિ આઠ એ ૧૩ પ્રકાર (ઉચ્ચાર ભેદ ) પહેલા સ્થાનમાં છે. તથા નીવિ, વિગઈ, અને આયંબિલ એ ૩ બીજા સ્થાનમાં છે, તથા [ટુ (માસ)= 3બિયાસણું એકાસણું અને એકઠાણું એ ૩ પ્રકાર ત્રીજા સ્થાનમાં છે, [ અને ચોથા તથા પાંચમા સ્થાનમાં તો પૂર્વે કહેલો પાણ સ્મને અને દેશાવકાશિકને જ એકેક પ્રકાર છે એમ અધ્યાહારથી સમજવું ] . ૭ છે - ભાવાર્થ–પહેલા વિભાગમાં (એકાશનાદિ પ્રસંગે ) નમુ- કારસહિયંનું અથવા પિરિસીનું યાવત અવનું એમ પાંચ પ્રકારમાંથી કેઈપણ એક પ્રકારનું અદ્ધાપચ્ચખાણ ઉચ્ચરાવાય છે અને એજ અદ્ધાપચ્ચખાણના શબ્દ સાથે જોડવામાં આવતું અંગુઠ્ઠ સહિયં અથવા મુઠ્ઠિસહિયં ઇત્યાદિ ૮ પ્રકારમાંથી કેઈપણ એક પ્રકારનું સંકેત પચ્ચખાણ પણ ઉચ્ચરાવવામાં આવે છે, માટે એ બેને ભેગો એકજ આલા ઉચ્ચારપાઠ ૧૩ શબ્દના ફેરફારવાળો થવાથી પહેલું ઉચ્ચારસ્થાન એ રીતે ૧૩ પ્રકારનું ગણાય છે, Page #182 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨ જું (૫ ઉચ્ચારસ્થાન) ૧૭૭ તથા વિગઇત્યાગ વાળે એકજ આલા વિગઈના પચ્ચખાણુ માટે વિના શબ્દથી, આયંબિલના પચ્ચખાણ માટે ગાવિ શબ્દથી અને નવિના પચ્ચખાણ માટે નિરિવારુ શબ્દથી - ચરવામાં આવે છે, માટે વિગઈત્યાગ સંબંધિ બીજું ઉચ્ચાર સ્થાન ત્રણ પ્રકારનું ગણાય છે. એ પ્રમાણે એક અથવા બે વખતના આહાર સંબંધિ જે એકજ આલાવો તે એકાશન માટે પણ શબ્દથી બિઆસણુ માટે વિજ્ઞાન શબ્દથી અને એકઠાણ માટે પ્રાર્થ શબ્દથી ઉચ્ચરવામાં આવે છે માટે આ ત્રીજું ઉચ્ચારસ્થાન પણ ૩ પ્રકારનું છે. તથા ચોથા ઉચ્ચારસ્થાનમાં પાણી સંબંધિ અને પાંચમા ઉચ્ચારસ્થાનમાં દેસાવગાસિક (અથવા દિવસચરિમ) સંબંધિ એક એક શબ્દવાળેજ (એકેક પ્રકારનેજ) એકેક આલા હેવાથી આ ગાથામાં એ બે સ્થાનને એકેક પ્રકાર સ્પષ્ટ કહ્યો નથી તોપણ અધ્યાહારથી જાણવો. હવે ક્યાં પચ્ચકમાં કયાં સ્થાન ? તેને સંક્ષિપ્ત સારએકાશનમાં પ ઉચ્ચારસ્થાન = ૧ લું સંકેત સહિત અદ્ધા પચ્ચ૦ નું. બિઆસણમાં ૫ , = ૨ જું વિગઈ. એકઠાણામાં ૫ ,, =J ૩ જું એકાશનનું(એકાશનમાટે) બિઆસણનું (બિઆ૦માટે) એકઠાણાનું(એકઠાણામાટે), ૪ થું પાણીસ્સનું ( ૫ મું સાવ વા દિવસનું આયંબિલમાં ૫ 9 = એકાશનવત, પરન્તુ બીજુ ઉચ્ચાર સ્થાન આયંબિલના પચ્ચ૦ નું. નીધિમાં - ૫ = એકાશનવત, પરંતુ બીજુ ઉચ્ચાર સ્થાન નીવિના પશ્ચ૦ નું. * દેસાવગાસિકનું પચ્ચખાણ ચૌદ નિયમ ધારનારને આ સાથેજ આપવામાં આવે છે, અને નહિ ધારનારને એક ઉચ્ચારસ્થાન ઓછું જાણવું. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રત્યાખ્યાન ભાષ્ય, તિવિહાર છે, , આગળની ૮ મી ગાથામાં કહેશે ઉપવાસમાં * * * તે પ્રમાણે, ચવિહારી , ઉપવાસમાં ૨ 55 = ઉપવાસનું અને દેશાવકાશિકન. વિતર-પૂર્વગાથામાં એકાશનાદિ (આહારવાળા) પ્રત્યાખ્યામાં પાંચ પાંચ ઉચ્ચારસ્થાને–આલાવા દર્શાવીને હવે (આહાર હિતના તિવિહાર) ઉપવાસના પ્રત્યાખ્યાનમાં ક્યાં પાંચ ઉચ્ચારસ્થાને છે? તે આ ગાથામાં દર્શાવાય છે. पढममि चउत्थाई, तेरस बीयंमि तइय पाणस्स । देसवगासं तुरिए, चरिमे जहसंभवं नेयं ॥८॥ શબ્દાર્થ – સુપિ = ચોથા સ્થાનમાં | ગમવં = યથાસંભવ, જેમ એ = છેલા (પાંચમા ) | ઘટે તેમ સ્થાનમાં R = જાણવું જાથે –ઉપવાસના પહેલા ઉચ્ચારસ્થાનમાં ચતુર્થભતથી માંડીને ચેત્રીસભક્ત સુધીનું પચ્ચખાણ, બીજા સ્થાનમાં (નમક્કારસહિયં આદિ) ૧૩ પચ્ચખાણ, ત્રીજા ઉચારમાં પાણસનું, ચોથા ઉચ્ચારમાં દેસાવગાસિકનું અને પાંચમા ઉચ્ચાર સ્થાનમાં સાંજે યથાસંભવ પાણહારનું એટલે ચઉવિહારનું પચ્ચખાણ હોય છે. ૮ માવા-ચઉવિહાર ઉપવાસ હોય ત્યારે તેનું પચ્ચખાણ ઉપવાસને ઉરચાર અને દેશાવકાશિશ્ન ઉચ્ચાર એ બે જ ઉચ્ચારસ્થાનવાળું હોય છે, પરંતુ તિવિહાર ઉપવાસ કરે હોય ત્યારે તેનું પચ્ચખાણ પાંચ ઉચ્ચારસ્થાનવાળું હોય છે તે આ પ્રમાણે– તિવિહાર ઉપવાસના પચ્ચખાણમાં પહેલે એક આલા ૩૦મત્ત અથવા મરદં એટલે ૧ ઉપવા ૧-૨ બે એકાશન યુકત ૧ ઉપવાસ કરનારને સૂકા રણમાં અમા નો ઉચ્ચાર અને બે એકાશન રહિત એક ઉપવાસમાં (ગઇ રાત્રે ચઉવિહાર કર્યો હોય અગર ન કર્યો હોય તેપણુ) જૂને રાહુ અમને Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨ જું (૫ ઉચ્ચારસ્થાન). ૧૭૮ સથી માંડીને વાત શરીરમાં પર્યન્ત એટલે ૧૬ ઉપવાસ સુધીને ઉચ્ચરાવાય છે, માટે એ (વર્તમાનકાળે ૧૬ પ્રકારનું) પહેલું ઉચ્ચારસ્થાન જાણવું. ત્યારબાદ બીજો આલા નમુક્કારસહિયે આદિ તેર અદ્ધાપચખાણમાંના અને અંગ સહિયં આદિ આઠ સંકેત પચ્ચખાણમાંના કેઈ પણ એકેક પચ્ચખાણ સહિત મિશ્ર છે, માટે બીજું ઉચ્ચારસ્થાન ૧૩% પ્રકારનું છે. ત્યારબાદ ત્રીજે આલા પીલ્સ જેવા ઈત્યાદિ પદો પૂર્વક તિવિહાર ઉપવાસમાંજ પાણી સંબંધિ છે, માટે આ ત્રીજું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું જાણવું. એ ત્રણે ઉચ્ચારસ્થાન એકસાથે ઉચ્ચરાવવામાં આવે છે. ત્યારબાદ ચંદ નિયમના સંક્ષેપ માટે દેસાવગાસિક ઉચ્ચરાવાય છે, માટે એ ચોથું ઉપચાર સ્થાન ૧ પ્રકારનું છે, તે તથા સાંજરે દિવસચરિમ ચવિહારનું (પાણહારનું) ઉરચારસથાન તે પાંચમું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું છે, અથવા તે વખતે ઉચ્ચાર હોય છે. તથા છઠ્ઠ વિગેરેના પચ્ચખાણમાં ચતુર્થભક્તની પેઠે આગળ પાછળ એકાશનનો નિયમ નથી, તેથી કેવળ આગળ પાછળના બે એકાશન રહિત બે ઉપવાસ ત્રણ ઉપવાસ વિગેરે કર્યા હોય તે પણ તે છઠ્ઠ અઠ્ઠમ ઈત્યાદિ સંજ્ઞાથી જ ઓળખાય છે, અને પ્રત્યાખ્યાનનો - ઉચ્ચાર પણ સૂરે ૩rg છઠ્ઠમાં અથવા મક્કમ ઈત્યાદિ પદેથીજ હોય છે. (એનપ્રશ્ન ભાવાર્થ) ૧ પહેલા ભગવંતના શાસનમાં એક સામટું ૧૨ માસના ઉપવાસનું બાવીસ તીર્થંકરના શાસનમાં સામટું ૮ માસના ઉપવાસનું, અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પહેલાં સામટું ૬ માસના ઉપવાસનું પચ્ચખાણું અપાતું હતું, પરંતુ છેલ્લા તીર્થંકરના શાસનમાં હાલમાં સંઘયણું બળ વિગેરેની હાનિના કારણે સામટા ૧૬ ઉપવાસથી અધિક પચ્ચખાણ, આપવાની આજ્ઞા નથી માટે. * આ ગાથાનાજ પ્રસંગે અવસૂરિમાં કહેલ દિયારે “ગ• દર વમુરાદ” ચારે બાજુ પર ૧૨ /૨ (અતિ વચનાત) Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. પ્રત્યાખ્યાન ભાષ્ય, જેને પિતાનું આયુષ્ય અલ્પ રહ્યું જાણી શેષ આયુષ્ય સુધી ચારે આહારને ત્યાગ કરવો હોય તો મવરિમં પરામિ - દિવë સાદા ઇત્યાદિ પદેથી ભવચરિમ પચ્ચખાણનું પણ ઉચ્ચારસ્થાન આ પાંચમા ઉચ્ચારસ્થાનમાં અન્તર્ગત છે. ગવતરણ–પચ્ચખાણના પ્રારંભમાં આવતે “ઉગ્ગએ સૂરે અને પર્યતે આવતા સિરઈ) એ શબ્દો (મોટા પચ્ચખાણુના) દરેક પેટા પચ્ચખાણેમાં કહેવા કે નહિ? તે સંબંધિ ઉચ્ચારવિધિ દર્શાવે છે – तह मज्झपच्चखाणे-सु न पिहु सूरुग्गयाइ वोसिरइ। करणविहि उ न भन्नइ, जहावसीआइ बियछंदे ॥९॥ | શબ્દાર્થ – વિદુઃખથફ, જુદાં. | માવતીમg=% આવસિઆ વારવિત્રિકરણવિધિ, ક્રિયા એ » એ પદ વિધિ (પ્રત્યાય કરવાને | વિચ=બીજા વાંદણામાં વિધિ) Tથાર્થ –તથા મધ્યના પચ્ચખાણમાં સૂરે ઇત્યાદિ અને તિર એ પદ જુદાં જુદાં ન કહેવાં જેમ બીજા વંદનમાં આવસિએ” એ પદ બીજીવાર કહેવાતું નથી, તેમ એ (સૂરે ઉગએ અને સિરઈ પદ) પણ વારંવાર ન કહેવાં તે કરણવિધિ (પ્રત્યા- ઉચ્ચરવાને વિધિ)જ એ છે ૯ ભાવાર્થ-દ્વાદશાવર્ત વંદનમાં બીજીવારના વાંદણામાં આવસિઆએ એ પદ ન બોલવું એવી પરંપરા પૂર્વાચા-- ર્યોથી ચાલી આવે છે, તેમ એકાસન-બિઆસ-એકઠાણુંઆયંબિલ-નીવિ અને ઉપવાસ વિગેરે મોટા પચ્ચખાણેના પ્રારંભમાં જ એકવાર સૂરે ૩રપ અથવા ૩જા સૂરે શબ્દ અથાગ્ય બોલવો અને પર્યન્ત એકવાર વિર શબ્દ બોલ, પરન્તુ એ મોટા પચ્ચખાણના આલાવામાં મધ્યમાં આવતા + ૧ અંવરિમાં ત્રણ પ્રકારનું ઉચ્ચાર સ્થાન કહ્યું છે તે સામાન્ય પાંચમા ઉચ્ચારસ્થાનને અંગે સંભવે. Page #186 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૨ જું (૪ ઉચ્ચારવિધિ ) ૧૮૧ વિગઈ, એકાશનાદિ, અને પાણુરૂના નાના આલાવામાં દરેમાં પ્રારંભે અને પર્યતે એ બે પાઠ–શબ્દ (જો કે સંબંધવાળા છે તો પણ) ન બોલવા, તે પૂર્વાચાર્યોથી ચાલી આવતી કરણવિધિ અથવા પરંપરા છે. અવતરણ—હવે આ ગાળામાં પાણસના (પાણીના) આગારને આલા ક્યારે ઉચરાવવો? તે સંબંધિ ઉચ્ચારવિધિ દર્શાવે છે– तह तिविह पञ्चखाणे, भन्नंति य पाणगस्स आगारा । दुविहाहारे अच्चित्त-भोइणो तह य फासुजले ॥१०॥ શબ્દાર્થ –ગાથાથને અનુસાર સુગમ છે. જાથા–તથા તિવિહાર પચ્ચખાણમાં (એટલે તિવિહાર ઉપવાસ એકાશન વિગેરેમાં) પાણસ્સના આગાર( આલાવો) ઉચ્ચરાવાય છે. વળી એકાશન વિગેરે દુવિહારવાળું હોય તે તેમાં પણ અચિત્તભેજીને પાણસ્સના આગાર ઉચ્ચરાવવા, તેમજ એકાશનાદિ કંઈ પણ વિશેષ વ્રત વિના છૂટે શ્રાવક પણ જો ઉષ્ણ જળ પીવાના નિયમવાળો હોય તે તેને પણ પાણ સના આગાર ઉચ્ચરાવવા. (તાત્પર્ય કે ઉષ્ણ પાણી પીવાના નિયમમાં સર્વત્ર પાણસ્સના આગાર કહેવા) + ૧૦ . . ૧. અહિં પાછુસ્સના આગાર ઉચ્ચરવા સંબંધિ ચતુર્ભાગી થીજ્ઞાનવિમલસરિકૃત બાલાવબેધમાં કહી છે તે આ પ્રમાણે– ૧ સચિત્ત ભેજન–સચિત્ત જળ (એમાં પાણીના આગાર નહિં).. , –અચિત્ત જળ (એમાં પાણીના આગાર હેય). " ૩ અચિત્ત ભેજન–સચિત્ત જળ ,, ,, , નહિં). ૪ ,, અચિત્ત જળ ,, ,, , હેય). ' j, તાત્પર્ય એ છે કે-એકાશનાદિ જે જે વ્રતમાં તિવિહાર થઈ શકે છે તે તે વતના તિવિહારમાં (અચિત્ત ભજન અને) અચિત્ત જળ પીવું જોઈએ, અને તેથી પાણુસ્સના આગાર પણ ઉચ્ચરવા જોઈએ. અને તે એકાશનાદિ તેમાં દુવિહાર કર્યો હોય તો તે દુવિહારમાં તેવો નિયમ નથી. ત્યાં ક્યાં વ્રત દુવિહાર તિવિહાર વા ચઉવિહાર હોય છે તે ૧૨ મી ગાથામાં દર્શાવાશે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રત્યાખ્યાન ભાષ્ય, માવાર્થ-ગાથાવત સુગમ છે, પરન્તુ વિશેષ એજ કે જે શ્રાવકેતિવિહાર એકાશન કર્યું હોય તે સચિત્ત આહાર પાણીને ત્યાગ કરવો અને પાણસના આગાર ઉચ્ચરવા, પરંતુ દુવિહારી એકાશનાદિમાં સચિત્તને ત્યાગ ન કર્યો હોય તે પાણસ્સના આગાર ન ઉચ્ચરવા. વતા–પૂર્વ ગાથામાં અચિત્ત જળ પીનારને પાછુસ્સના આગાર ઉશ્ચરાવવા કહ્યા, પરંતુ અચિત્ત જળ ક્યા ક્યા વ્રતમાં કેણે પીવું? તેને નિયમ આ ગાથામાં દર્શાવાય છે– इत्तच्चिय खवणंबिल-निविआइसु फासुयंचिय जलं तु। सहा वि पियंति तहा, पच्चरकंति य तिहाहारं ॥११॥ | શબ્દાર્થ – વિચ=એટલાજ માટે એ જાણુર્ઘ=પ્રાસુક, નિર્જીવ, હેતુથી જ. | અચિત્ત. વU–ઉપવાસ, સાવિ શ્રાવકે પણ નાથાર્થ-એ હેતુથી જ ઉપવાસ આયંબિલ અને નવિ વિગેરેમાં શ્રાવકે પણ વિચનિશ્ચય પ્રાસુક–અચિત્ત જળ પીએ તથા તિવિહારનું પચ્ચખાણ (ઉપવાસાદિકમાં) કરે છે ૧ર છે માવાર્થ-એ હેતુથીજ (એટલે અચિત્તભેજીપણું અને પ્રાસુક-અચિત્ત જળ પીવાનો નિયમ હેવાથી જ) શ્રાવકે પણ ઉપવાસ આયંબિલ અને નીવિ વિગેરેમાં તેમજ (અહિં વિગેરે) શબ્દથી) એકાશન વિગેરેમાં પણ અચિત્તભેજી એવા શ્રાવકે પ્રાસુકજ જળ પીએ અને પ્રાય:–વિશેષથી તિવિહારનું જ પચ્ચખાણ કરે (ઇતિ અવસૂરિ અક્ષરાર્થ) અહિં + અહિં તાત્પર્ય એ છે કે શ્રાવકોએ પણ તેમાં ઉષ્ણ પાણી પીવું, અને પચ્ચખાણ વિશેષતઃ તિવિહાર એકાશનાદિ કરવું, દુવિહાર પચ્ચખાણું ( દુવિહાર એકાશનાદિ ) તે કારણેજ કરવું યોગ્ય છે. તેમજ વ્રતમાં કાચું પાણી ન પીવું. કારણકે મુખ્ય વૃત્તિએ તો ઉત્તમ શ્રાવકે સચિત્તનો સર્વદા ત્યાગ કરવો જોઈએ, તે સંબંધમાં કહ્યું છે કે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ દ્વાર ૨ જું (૪ ઉચ્ચારવિધિ). સચિત્તભેજીને પણ ઉપવાસ આયંબિલ અને નીતિ એ ત્રણ તે તિવિહાર અને ચઉવિહારજ હેય, અને તેથી એ ત્રણ વ્રતમાં અચિત્ત પાણી જ પીવું જોઈએ, અને એકાશનાદિ તે યથાસંભવ દુવિહાર તિવિહાર અને ચવિહાર એમ ત્રણે પ્રકારે હોય છે, ત્યાં (દુવિહારમાં) અચિત્તને નિયમ નથી. (જ્ઞાન વિમલસૂરિકૃત બાલાવબોધઃ) ગતિ હવે ચાર પ્રકારના આહારમાંથી મુનિને અને શ્રાવકને કયા પચ્ચખાણમાં કેટલા આહારનો ત્યાગ કરવાને હોય છે? (એટલે દુવિહાર તિવિહાર અને ચવિહારવાળાં કયાં પચ્ચખાણે હોય છે?) તેને નિયમ આ ગાળામાં દર્શાવે છે – चउहाहारं तु नमो, रतिपि मुणीण सेस तिह चउहा। निसि पोरिसिपुरिमेगा-सणाइ सवाण दुतिचउहा॥१२॥ શબ્દાર્થ – નમો = નમુક્કારસહિય | સાપ = શ્રાવકેને ત્તિ = રાત્રિ(નાં પચ્ચખાણ) [ કુ = વિહાર તદ = તિવિહાર 1 tત(g) = તિવિહાર જયાર્થ–મુનિને નવકારસીનું પચ્ચર તથા રાત્રિનું (દિવસ ચરિમ) પચ્ચખાણ ચઉવિહારવાળુંજ હોય, અને શેષ પરિસી આદિ) પચ્ચખાણે તિવિહાર અને ચઉવિહાર એમ બે પ્રકારે निरवज्जाहारेणं, निज्जीवेणं परित्तभीसेणं સત્તાધુરંધરા, લુણાવા લા હૂંતિ ૧ (શ્રાદ્ધ વૃત્તિ.) અર્થ-નિરવઘ (=નિર્દોષ) આહારવડે, નિર્જીવ આહાર વડે, અને પ્રત્યેક મિશ્ન (સાધારણ વન- રહિત) એવા આહારવડે (આત્માનુસંધાનમાં તત્પર ઍટલે) આત્મગુણ પ્રાપ્ત કરવામાં વા તેવા આહાર વડેજ આજીવિકા નિભાવવામાં તત્પર એવા સુશ્રાવક હોય છે. એ પ્રમાણે વિચારતાં છૂટા શ્રાવકને પણ અચિત્ત આહાર છે. જોઈએ તે એકાશનાદિ વ્રતમાં વિના કારણે શ્રાવકથી તિવિહારમાં સચિત્ત જળ અને દુવિહારમાં સચિત્ત સ્વાદિમ વિગેરે કેમ વપરાય ? * * ગ્લાન (માંદગી) આદિના ગાઢ કારણે પિરિસી આદિ પચ્ચખાણે મુનિને કવચિત્ દુવિહાર પણ હોય, તે વાત તુ મને, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રત્યાખ્યાન ભાષ્ય. હેય. તથા શ્રાવકને તે રાત્રિનું (દિવસ ચરિમનું) અને પિરિસી પુરિમ તથા એકાશન વિગેરે પચ્ચખાણે દુવિહાર તિવિહાર ચઉવિહાર એમ ત્રણે પ્રકારનાં હોય છે. [પરન્તુ નવકારસીનું પચ્ચ૦ તો શ્રાવકને પણ ચઉવિહારજ હોય, કારણકે નવકારસી તે ગઈ રાત્રિના ચવિહાર પચ૦ નું તીરણ (કંઈક અધિક કરવા) પ પણ કહ્યું છે. ] માવાચ-ગાથાર્થ પ્રમાણે સુગમ છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે નમુક્કાર સહિયં–મુનિને તથા શ્રાવકને પણ ચઉવિહાર, પરણી ) મુનિને તિવિહાર ચવિહાર (ગાઢ કારણેજ સા પરિસી ( દુવિહાર) પુરિમાધ શ્રાવકને દુવિહાર તિવિહાર ચઉવિહાર, અપાઈ એકાશન ) 0 મુનિને તિવિહાર ચઉવિહાર (ગાઢ કારણે જ - એકઠાણ ( એકઠાણું .? શ્રાવને વિહાર તિવિહાર ચઉવિહાર દુવિહાર), બીઆસણું) (પરંતુ એકઠાણું જમ્યા પછી ચવિહારજ) ત્તર મુળા શેર કુવાહ એ કહેલા પાઠથી તેમજ શ્રીપંચાશકચ્છના પાંચમા પંચાશકમાં ૩૫ મી ગાથાની વૃત્તિમાં અતિ ગાઢ કારણેજ દુવિહાર કહ્યો છે તેથી સંભવે છે, નહિતર મુખ્ય આજ્ઞા તે મુનિને તિવિહાર ચઉવિહારની જ જાણવી. તથા મુનિને ૮ પ્રકારનાં સંકેત પચ્ચખાણે પણ ચઉવિહાર કહ્યાં છે. (-ઇતિ યતિદિનચર્યા ). તથા મુનિને ભવ ચરિમ અને ઉપવાસ તિવિહાર ચઉવિહાર એમ બે પ્રકારે કહેલ છે, અને શેષ પચ્ચખાણો દુવિ તિવિ. ચઉવિત્ર કહ્યાં છે. (ઈતિ શ્રાદ્ધ વૃત્તિ વિગેરે ). પ્રશ્ન-ઉપવાસ તો તિવિહાર ચઉવિહાર સમજી શકાય છે પરંતુ એકાશન વિગેરે વિહાર તિવિહાર કેવી રીતે ? - ઉત્તર –એકાશનાદિમાં ભોજન કરવા સિવાયના શેષ વખતમાં પાણીની અને સ્વાદિમની છૂટ હોય તો તે દુવિહાર એકાશન વિગેરે કહેવાય, અને ભોજન સિવાયના શેષ વખતમાં ફક્ત પાણી પીવાની જ છૂટ હોય તે તે તિવિહાર એકાશનાદિ કહેવાય. Page #190 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩ જું (૪ પ્રકારને આહાર). ૧૮૫ આયંબીલ, નીવિ) શ્રાવૂકને તથા મુનિને પણ તિવિહાર ચઉઉપવાસ ભવચરિમ ! (અપવાદે નવી દુવિહાર પણ). સંકેત પશ્ચ—મુનિને તિવિહાર ચવિહાર, શ્રાવકને ૬૦, તિ, ચવિહાર રાત્રિ પ્રત્યાડ | મુનિને ચવિહાર, . (દિવસ ચરિમ) | શ્રાવકને દુવિહાર, તિવિહાર, ચવિહાર, પરનુ એકાશનાદિ વિશેષ વ્રતોમાં ચઉ૦. એ એકાશનાદિ તેમાં યથાસંભવ જ્યાં જ્યાં દુવિહાર કહ્યો છે, તે મુનિને તો કઈ ગાઢ કારણેજ હોય, પરંતુ શ્રાવકોએ પણ કારણેજ દુવિહાર કરે, અને વિશેષતઃ તો તિવિહાર વા ચઉવિહારજ કરવો જોઈએ. રાવતા—હવે અશન-પાન-ખાદિમ-અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારનું રૂ દ્વાર કહેવાય છે. ત્યાં આ ગાથામાં પ્રથમ આહારનું લક્ષણ કહેવાય છે– खुहपसम खमेगागी, आहारिव एइ देइ वा सायं। खुहिओ व खिवइ कुटे, जं पंकुवमं तमाहारो ॥१३॥ | શબ્દાર્થ – શુકમુધાને સુપ્રિ સુધાવાળ, ભૂપે પણ શમાવવામાં વિક્ષેપ, નાખે મ=સમર્થ દેકઠામાં ઉદરમાં પલાળી એકલું, એકાકી iા કાદવ =અથવા કામ સરખું પ=આવે તંત્ર દ્રવ્ય-પદાર્થ નાથા –જે એકલું હોવા છતાં પણ સુધાને શાન કરવામાં સમર્થ હેય, અથવા આહારમાં આવતું હોય, અથવા १ उपवासाचामाम्लनिर्विकृतिकानि प्रायस्त्रिचतुर्विद्याहाराणि अपवादात्तु નિશ્ચિતિવરિ રારિ વિરામ સારૂ-ઇતિ શ્રાદ્ધવિધિ વચનાત , પરંતુ દુવિહાર કરવો તે વ્યવહાર માર્ગ નથી. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રત્યાખ્યાન ભાષ્ય આહારમાં સ્વાદ આપતુ' હાય, અથવા ભૂખ્યા મનુષ્ય જે કાદવ સરખા નિરસ દ્રવ્યને-પદાર્થને પણ ( ભૂખ શમાવવા માટે ) ઉદરમાં પ્રક્ષેપે ( =ખાય ) તે ( એ ચારે લક્ષણવાળુ દ્રવ્ય ) આહાર કહેવાય. ૫ ૧૩૫ માવાર્થ—જે પદાર્થોં એકાંગી-એકાકી (=બીજા પદાર્થમાં મિશ્ર થયા વિના પેાતે એકલાજ ) હાઇને પણ ક્ષુધા શાન્ત કરવામાં સમર્થ હોય તેા તે પદાર્થ આહારમાં ગણાય, આ પ્રથમ લક્ષણવાળા આહાર ચારે પ્રકારના છે તે આ પ્રમાણેકુર (=રાંધેલા ભાત ) વિગેરે અરાન, છારાની આછ તથા પાણી વિગેરે પાન, ફળ શેલડી વગેરે સ્વામિ, અને સુ વિગેરે स्वादिम. ॥ इति आहारनुं १ लुं लक्षण | . તથા ક્ષુધા શમાવવામાં સમર્થ ન હોય એવા એકાંગીએકાકી પદાર્થ પણ જો ચાર પ્રકારના આહારમાં આવતા હાય એટલે અશનાદિકમાં મિશ્ર થઈને તેના ગુણમાં કે રસમાં કંઇક વિશેષતા કરતા હોય (એ ૨ ન્રુ રુક્ષ ), અથવા તેા તે અરાનાઢિકના વાદમાં વધારો કરતા હોય તેા તે એકાંગી પદાર્થો આહાર સાથે મિશ્ર હાય કે ન હેાય (એકલા હાય ) તા પણ આહારપ જાણવા. (એ રૂ નું રુક્ષ ) એ મને લક્ષણનાં ભેગાં ઉદાહરણ જેમકે—અશનમાં લૂણ-હિંગ-જીરૂ વિગેરે. પાણીમાં કપૂર વિગેરે, ફળાદિ ખાદિમમાં પણ ભ્રૂણ વિગેરે, અને તખેાલાર્દિક સ્વાદિમમાં કાથા વિગેરે. તથા ભૂખ્યા માણસ ભૂખ શમાવવા માટે કાદવ સરખું નિરસ દ્રવ્ય ખાય તે તે પણ આહાર જાણવા. જેમકે-માટી વિગેરે. ॥ કૃતિ આહારનું ? શું ક્ષળ || અહિં ઐષધામાં કેટલાંક ઔષધ આહાર અને કેટલાંક અનાહાર પણ છે. ( એમાંના ઘણાખરા ભાવાર્થ શ્રાદ્ધવિધિ વૃત્તિને અનુસારે લખ્યા છે.) ૧ અર્થાત્ એ લૂણુ–હિંગ-જીરૂ-કપૂર-કાથા વિગેરે પદાર્થો ક્ષુધા શમાવવામાં સમ નથી તે। પશુ આહારમાં ઉપકારી હેાવાથી આહાર તરીકે ગણાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩ જું (૪ પ્રકારને આહાર). ૧૮૭ સાથે મુઝgબં-પથ-વાવ-ર્ડિ पाणे कंजिय-जव-कयर-कक्कडोदग-सुराइ जलं ॥१४॥ શબ્દાર્થ – મુનિ મગ વાચ કાંજીનું દન, ભાત g=સાથે-સાથે જયરકેરાનું મંત્રમાંડા, પૂડા =કાકડીનું પચ=દૂધ ૩=પાણી ==ખાદ્ય, ખાજાં પુરા(IT) મદિર વિગેરે. રવ રાબ, ઘેંસ માથાર્થ-મગ વિગેરે (=સર્વ કળ), ભાત વિગેરે ( =સર્વ ચેખા, તંદૂલ, ઘઉ વિગેરે), સાથેવિગેરે ( જુવાર મગ વિગેરેને શેકીને તેને બનાવેલો લેટ), માંડા વિગેરે (પૂડા, પિળી, રોટલી, રોટલા, વિગેરે ), દૂધ વિગેરે (દહિં ઘી વિગેરે) ખાજાં વિગેરે (સર્વ પકવાન મોદક વિગેરે ), રાબ વિગેરે ( સર્વ જાતિની ઘેંસ ) અને કંદ વિગેરે (સર્વ વનસ્પતિના કંદમૂળ ફળાદિકનાં રંધાયેલાં શાક વિગેરે) એ સર્વ ઝરાન માં ગણાય છે. એ પ્રમાણે ૮ વિભાગમાં સર્વ અશનને સમાવેશ. ૧ ગાથામાં તારું પદમાં રહેલ “ મા આદિ. ” શબ્દ મગ ઇત્યાદિ સર્વ શબ્દોની સાથે સંબંધવાળો ગણ. ૨ શબ્દનો અર્થ વ્યુત્પત્તિથી (એટલે ધાતુ ઉપરથી), અને નિર્યુંકિતથી ( એટલે શબ્દમાં રહેલા અક્ષર ઉપરની ઉપજાવેલી યુક્તિથી ) એમ બે પ્રકારે થાય છે. તે પ્રમાણે અહિં “ અશન ” શબ્દનો અર્થ પણ બે રીતે છે તે આ પ્રમાણે મશ=શીધ્ર ( સુધાને ઉપશમા ) તે ગફાન એ નિર્યુકિત અર્થ છે. અને મફતે મુજ જેનું ભજન કરાય છે અને એ વ્યુત્પત્તિ અર્થ (5ધાતુ સિદ્ધ અર્થ) છે. ત્યાં જો કે ફળાદિક સર્વ આહારી પદાર્થનું ભોજન કરાય છે તે પણ મારા શબ્દથી ભાત વિગેરે અમુક અમુક પદાર્થોજ અઢીથી ગણાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રત્યાખ્યાન લાગે, થાય છે, અને કાંજીનું પાણી ( =છાશની આછ), જવનું પાણી (= જવનું ધાવણ), કેરનું પાણી (કેરનું ધાવણ), અને કર્ક ટકનું તે ચીભડા વિગેરે ફળની અંદર રહેલું અથવા તેના ધાવણનું પાણી તથા મદિરા વિગેરે પાણી એ સર્વ જાતિનાં પાણી આહારમાં ગણાય છે. ૧૪ w | માયાથે–ગાથાર્થમાં કહ્યા પ્રમાણે સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે તિવિહારના પચ્ચખાણવાળાને એ પાણી કપે નહિ, પરન્તુ નદી કૂવા તળાવ વિગેરેનાં પાણી કે જે કર્પરાદિ અન્ય પદાર્થ વડે મિશ્ર થયેલ ન હોય તેવાં જ શુદ્ધ પાણી તિવિહા૨માં કહ્યું, અને કર દ્રાક્ષા એલાયચી આદિ સ્વાદમ વસ્તએથી મિશ્ર થયેલાં-કરેલાં જળ દુવિહારમાં કપે, વિતરણ–ચાર પ્રકારના આહારમાંથી પૂર્વ ગાથામાં પહેલા અશન અને પાન એ બે આહારનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં હિમ અને હવાહિમ એ બે આહારનું સ્વરૂપ કહે છે, તેમજ આહારમાં ન ગણાતી (અનારે) વસ્તુઓ પણ • કહે છે– ૧ ઘઉં ચોખા કકવ વિગેરે અનાજનાં ધાવણ પણ એમાં અંતર્ગત જાણવાં. ૨ ઇતિ પ્રવસાવૃત્તિઃ ૩ ઈતિ ભાષ્યાવચેરિટ ૪ સરકા, આસો વિગેરે એમાં અંતર્ગત જાણવા. ૫ એ ઉપરાન્ત નાળીયેરનું પાણી, શેલડીનો રસ તથા છાશ (અને મદિરા ) જે કે પાણી તરીકે ગણાયેલાં છે, પરંતુ એને વર્તમાન કાળે અશનમાં ગણવાનો વ્યવહાર છે. એ ઉપરાન્ત નદી તળાવ કૂવા વિગેરેનાં પાણી એટલે સર્વ અપૂકાય પણ પાનમાંજ ગણવા. ૬ પ્રાણોનો ઉપકાર કરે તે પાન ( ઇતિ નિયુક્તિ અર્થ), અથવા 1 ધાતુ પીવાના અર્થમાં હોવાથી જે વય-પીવાય તે વન ( ઈતિ વ્યુત્પત્તિ અર્થ ). Page #194 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૩ જુ (૪ પ્રકારને આહાર), ૧૮૯ खाइमि भत्तोस फला-इ साइमे सुंठि जीर अजमाई। महु गुल तंबोलाई, अणहारे मोअ निंबाइ ॥१५॥ શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. જાથા –( મત્તોભકતષ એટલે ) શેકેલાં ધાન્ય, તથા ફળ વિગેરે વસ્તુઓ સાહિમ માં ગણાય, સુંઠ જીરૂ અજમો વિગેરે તથા મધ મેળ અને તંબેલ વિગેરે પણ સ્થાત્રિમ માં ગણાય, અને ( મમ-મેક એટલે ) મૂત્ર ( ગોમૂત્ર) તથા લિંગ બડે વિગેરે અનાદાર માં ગણાય. / ૧૫ / માવા--જે વસ્તુઓને ખાવાથી સુધાની પૂર્ણ શાન્તિ ન થાય, તે પણ કંઇક સંતોષ થાય ( =ભૂખ શમાવે ) તેવી વસ્તુઓ બ્રાહિમ માં ગણાય છે. તેનાં કેટલાંક નામ–શેકેલાં ધાન્ય (એટલે મમરા પહુંઆ, સેકેલા ચણા, દાળીઆ, સેકેલા મગ, વિગેરે ), તથા ખજુર, ખારેક, નાળીએર, તથા બદામ, દ્રાક્ષ, કાજૂ વિગેરે મેવા, કેરી, ચીભડાં, તડબુજ, ખડબજ, વિગેરે ફળે, શેલડી વિગેરે તથા કેઠવડી-આમળાશંઠી-આંબાગોળી-કઠીપત્ર-લિંબુઇપત્ર વિગેરે (એ સર્વે ખાદિમ હેવાથી દુવિહાર પચ્ચખાણમાં ન ક૫) વિક વસ્તુઓ–સુંઠ-હરડે-પીપર -મરી-છ-અજમે-જાયફળ-જાવંત્રી-કા-ખેરવટી-જેઠીમધ-કેસર-નાગકેસર ૧ =જે ખવાય તે રારિ ( ઈતિ વ્યુત્પત્તિઃ) તથા = આકાશ એટલે મુખનુ વિવર તેમાં માસિકમાય-સમાય તે હમ (ઈતિ નિર્યુકિત. એમાં ૨ કારનો નિપાત સંભવે. ૨ વારે એટલે જેનો આસ્વાદ કરાય તે રવિન ( ઈતિ વ્યત્પત્તિઃ ), તથા ગોળ સાકર વિગેરે દ્રવ્યોને અને રસ વિગેરે ગુણોને તેમજ કર્તાના સંયમ ગુણોને એટલે રાગદ્વેષ રહિત આસ્વાદન કરવાથી સંયમીના સંયમ ગુણોને ) જે રાતે સ્વાદ પમાડે તે સ્વનિ અથવા જેનું આસ્વાદન કરતાં તે વસ્તુઓ પોતાના માધુર્યાદિ ગુણોને સારવાર નાશ પમાડે તે સ્વામિ (ઈતિ નિયુક્તિઃ ) Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન ભાષ્ય. તમાલપત્ર-એલચી—લવિંગ-બિડલવણ-અજમેાદ—પીપરીમૂળ ૧૯૦ ( ગાડા )—ચિણિકખામા માથ-કાંટાસેલિઆ-કપૂર-હરડાં,– એહુડાં, માવળ છાલ-ધાવડી છાલ-ખેરની છાલ-ખીજડા છાલતથા એનાં પત્ર-સાપારી-હિંગ-જવાસામૂળ—ખાવચી–તુળસી– કચૂરા-તજ-સ’ચળ-પુષ્કરમૂળ તથા તંબાલ—રિયાલી સુવા ઈત્યાદિ વિહારમાં કલ્પે એમાં જીરુ સ્વાદિમમાં અને ખાદિમમાં પણ ગણાય એમ બે મત છે. તથા અજમાને પણ કેટલાક આચાર્ચો ખાદિમ કહે છે. તથા મધ-ગાળ-ખાંડ-સાકર—પણ સ્વાદિમમાં ગણાય, પરન્તુ તૃપ્તિ કરનાર હેાવાથી વિહારમાં કાપે નહિ, અનાહારી વસ્તુઓ——લિમડાનાં અંગ ( પત્ર-છાલ-કાઠકુળ-કુલ વિગેરે ) ગામૂત્ર વગેરે મૂત્ર-ગળા-કડ-કરિયાતુ-અતિવિષ-ચીડ-રાખ-હળદર્-ઉપલેટ-વજ—હરડે એહુડાં-આમળાં આવળ છાલ-ધમાસા-નાહિ-આસંધિ-રિંગણી-એળીએ-ગુગળખેરડી–ક થેરી–કેરમૂળ-પૂ.આડ–મછા-બાળ-ચિત્રક-કુદ-ફટકડી ચિમેડ-શુવર્–આકડા ઇત્યાદિ જે વસ્તુ ખાવામાં અનિષ્ટ સ્વાદવાળી હાય, તે આનાહારી જાણવી. અવતરણ—હવે આ ૧૬ મી અને ૧૭ મી ગાથામાં ૨૨ અવરનું ( એટલે ૨૨ આગારમાંથી કયા પચ્ચખ્ખાણમાં કેટલા આગાર હાય ? તે સંધિ ) ? શું દ્વાર કહેવાય છે. दो नवकारि छ पोरिसि, सग पुरिमडे इगासणे अट्ठ | सत्तेगठाणि अंबिलि, अट्ठ पण चउत्थि छप्पाणे ॥ १६ ॥ શબ્દા—ગાથા પ્રમાણે સુગમ છે. માથાથે—નવકારસીમાં ૨ આગાર, પેરિસીમાં ૬ માગાર, પુરિમઝૂમાં ૭ આગાર, એકાશનમાં ( તથા બિઆસણમાં પણ ) ૮ આગાર, એકટાણામાં ૭ આગાર, આયમિલમાં ૮ આગાર, ૧ હરડે બેહડાં અને આમળાં વિગેરે કેટલીક વસ્તુએ સ્વાદિમમાં અને અણુાહારમાં બન્નેમાં પણુ ગણાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થું (પચ્ચમાં આગાર્ સંખ્યા ) ૧૯૧ ચતુર્થ ભક્તમાં (ઉપવાસમાં) ૫ આગાર, અને પાણસ્સના પેમ્પ્સખાણમાં ૬ આગાર છે. ૫ ૧૬ ॥ માવાર્થ:--ગાથા વત્ સુગમ છે, પરન્તુ નવકારસી આદિમાં કયા કયા આગાર છે ? તેનાં નામ અને અર્થ પણ આગળ ગાથાઓમાંજ કહેવારો, માટે અહિં વિશેષ સ્પષ્ટ કરવાનુ પ્રચાજન નથી. चउ चरिमे चउभिग्गहि, पण पावरणे नवट्ठ निवीए । आगारुख्कित्तविवे-गमुत्तु दवविगइ नियमि || १७ | શબ્દાઃ—ગાથા પ્રમાણે સુગમ છે. ગાથાર્થ—— દિવસચરમ અને ભવચિરમ એ બે ) ચિરમ પ્રશ્ર્ચક્ખાણમાં આગાર છે, *અભિગ્રહમાં ૪ આગાર છે, પ્રાવરણ (વશ્વના) પ૨૦ માં વ=પાંચ આગાર છે, અને નીવિમાં ૯ અથવા ૮ આગાર છે. તેમાં નીવિને વિષે જો પિડ વિગઇ અને ફેવ વિગઇ એ મન્નેનું પચ્ચ૰ હાય તા -આગાર, પરન્તુ જો કેવળ વિવેગનુંજ પચ્ચ૦ હાય તા તે ( એકલા દ્વવ વિગઇના ) નિયમિ=નિયમમાં “ ખિત્તવિવેગે ” એ એક આગાર મુત્તુ=મૂકીને-છેાડીને બીજા [ ૬=શ૪ ] ૮ આગાર હાય છે ! ૧૭ u બાવાય-ગાથા વત્ સુગમ છે; પરન્તુ વિશેષ એ છે કે— અહિં ભાષ્યમાં જો કે વિઈના છૂટા પન્ચમાં – એમ એ રીતે આગાર કહ્યા નથી, પરંન્તુ ૨૦ મી ગાથામાં કેવળ નવ આગારજ કહેવાશે તે પણ અન્ય ગ્રન્થાને અનુસારે વિગથના પચ્ચ૦ માં પણ ૯ અને ૮ એમ બન્ને પ્રકારના આગાર અણુવા. * અહિં “ અભિગ્રહ ” શબ્દથી ૮ પ્રકારનાં સંકેત પચ્ચખ્ખાણુમાં તેમજ બીજા પણ દ્રવ્યાદિ ચારે પ્રકારના અભિગ્રહમાં ૪ આગાર જાણુવા, તે આગળ ૨૩ મી માથામાંજ કહેવાશે, ૧ એ ૮ વા ૯ આગારનું કારણુ વિગએનાં સ્વરૂપ તથા દુષ્મિત્ત॰ આગારના અ જે આગળ કહેવાશે તે જાણ્યા બાદ સમજાશે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રત્યાખ્યાન ભાગ્ય. તથા પ્રાવરણના પ્રત્યાખ્યાનમાં ( જીતેન્દ્રિય મુનિએ જે ચેાલપટ્ટે પણ નિહ પહેરવાના અભિગ્રહ વિશેષ કરે છે તેમાં ) અન્ન-સહ૦-ચાલપટ્ટાગારેણ’-મહુવ૦ એ પાંચ આગાર હાય છે. આ સંધિ વિશેષ ભાવાર્થ ચોહટ્ટા॰ ના અર્થમાં કહેવારો. એ પ્રમાણે એ ગાથાઓમાં પ્રત્યેક પચ્ચક્ખાણની આગાર સખ્યા સામાન્યથી ગણાવી. તે સક્ષેપમાં આ પ્રમાણે— નમુ ૨ (પુરિમા૦ ૭ એકાશ ઉપવાસ ૫ પ્રાવ૦ ૫ પારિ ૬ ોઅવ ૯ મિ૦ ૮ પાણહાર સાર્વા૦ (વિગઇ ૯ એકઠાણા ચરમ ૪ નીવિ ૯ આખિલ૮ અભિ॰ ૪ - અવતરણ: હવે કયા પચ્ચમાં કયા કયા આગાર હાય તે નામપૂર્વક દર્શાવાય છે. ત્યાં આ ગાથામાં પ્રથમ સ્થાનમાં ગણાતા અદ્યાપ્રત્યા ના એટલે નવ-પેરિસી-સાર્ધા૦-અને પુરિમ ( તથા અવહુ ) પ્રત્યાના આગાર કહેવાય છે:— अन्न सह दु नमुकारे, अन्न सह पच्छ दिस य साहु सब पोरिस छ सपोरिसि, पुरिमढे सत्त समहतरा ॥१८॥ શબ્દાઃ—ગાથાર્થાનુસારે સુગમ છે. ગાથાય—નમુક્કારસહિય'ના પુચમાં અન્ન અન્નત્થણા ભોગેણ' અને સદ્દ=સહસાગારેણ એ * ુ=મે આગાર છે. તયા અન્નત્થણાભોગેણં, સહસાગારેણ, વજી=પુચ્છન્નકાલેણ', વિત્ત= દિસામેાહેણ, સાદુ-સાહુયણેણં, સવ્વ=સવ્વસમાહિવત્તિયા ગારેણ` એ ૬ આગાર પેરિસી અને સા પારસીના પચમાં છે, અને મહત્તરાગારેણં ” એ આગાર સહિત સાત આગાર પુરિમા ( તથા અપાના—અવટ્ટુના ) પ૦ માં છે ॥૧૮॥ પ્રશ્નઃ—હસૂરે નમુદ્રાસયિં મુસદિય ચલ્લાનૢ | વ—િहंपि आहारं असणं पाणं खाइमं साइमं । अन्नत्थणाभोगेणं सहसागारणं મહત્તરાગારળ સન્તલમાહાત્તયાળ વાલિફ ॥ એ નવકારસી પચ્ચ ના આલાપકમાં–આલાવામાં તે ૪ આગાર દર્શાવ્યા છે તે કેમ ? Page #198 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થું (પચ્ચમાં આગાર સખ્યા. ) ૧૯૩ માવાય—ગાથાવત્ સુગમ છે. પરન્તુ વિશેષ એજ કે અન્ન સહ ઈત્યાદિ શબ્દો સંપૂર્ણ પદ નથી પર-તુ પદ્મના એકેક અંશ છે તેા પણ અર્થમાં સપૂર્ણ પદ્મ લેવું તથા નવકારસી પ્રત્યાખ્યાન અતિ અલ્પ કાળનું એટલે મુહુર્ત્ત ( =સૂર્યોદયથી એ ઘડી) સુધીનું જ છે, તે કારણથી તેમાં અશક્ય પરિહારવાળા જ એ આગાર જેટલા અલ્પ આગાર છે, અને પેરિસી આદિ પ્રત્યાખ્યાને વિશેષ કાળપ્રમાણવાળાં હાવાથી તેમાં વધારે આગાર રાખવા પડે છે. | કૃતિ પ્રથમ સ્થાનના ઊદ્ધાપ્રત્યા૦ ना आगार | અવતરણ્—આ ગાથામાં એકાશન મિઆસણ અને એકડાણામાં આવતા આગાર (નાં નામ) કહે છે, અર્થાત્ ત્રીજા સ્થાનમાં ગણાતાં પચ્ચખ્ખાણાના આગાર કહે છેअन्न सहस्सागारि अ, आउंटण गुरु अ पारि मह सब । एग-बियासणि अट्ट उ, सग इगठाणे अउंट विणा ॥ १९ ॥ ઉત્તર——એ પ્રત્યાખ્યાન કેવળ નવકારસીનું નથી પરતુ નવકારસી સાથે મુક્રિસહિયંનુ પણ ભેગું છે, તેમાં નવકારસી અટ્ઠા પચ્ચ૰ છે, અને મુર્રિસહિયં એ સંકેત પચ્ચક્ખાણ છે, અને સંકેત પચ્ચ૦ ના ૪ આગાર પૂર્વ કહ્યા છે, તેથી એમાં નવકારસીના તે એ જ આગાર છે, અને ( તેજ એ આગાર સહિત સ) ચાર આગાર મુર્રિસહિયંના છે, જેથી એના ભેગા મળીને પણ ચારજ આગાર એ આલાવામાં કહેલા છે, તે સંકેત પચ્ચ૰ ભેગું હાવાના કારણથી છે. તેવીજ રીતે પારિસી અને સા પૌરિસીના આલાવામાં પણ મુક્રિસહિય* હેાવાથીજ મહત્તરાગારેણં આગાર આવે છે. ૧. અહિં જે દેષ આપણે ટાળવાનેા પ્રયત્ન કરીએ તેા પણ ટાળી ન શકાય તેવા અને કુરતી રીતેજ થતા હેાય તે તેવા અકસ્માત દેશે. અશકય પરિહારવાળા કહેવાય, જેથી દરેક પ્રત્યામાં એ અશકય પરિહારવાળા એ આગાર રાખ્યા વિના છૂટકા જ નહિ, અને તે કારણથી જ નિરાગાર ( આગાર રહિત ) પ્રત્યાખ્યાનમાં પણ એ બે આગાર તેા હેાયજ. ૧૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રત્યાખ્યાન ભાષ્ય. શબ્દાર્થ –ગાથાર્થાનુસારે સુગમ છે. નાથાર્થ –અન્નત્થણા ભેગેણં, (નાક) સહસાગારેણં, (વારિત્ર) સાગરિ આગારેણં, આઉટણ પસારેણં, (ગુરુ) ગુરુ અભુટ્ટાણેણં, (virta) પારિવાણયાગારેણં, મહત્તરાગ્ગારેણં, સવ સમાવિવત્તિયાગારેણું એ ૮ આગાર (પ) એકશનમાં અને બિઆસણામાં છે, અને એકઠાણામાં તે આઉટણપસારેણુંએ એક આગાર વિના શેષ ૭ આગાર છે ! ૧૦ || માવાઃ -ગાથાર્થવત સુગમ છે. અવતાર –આ ગાથામાં વિગઈ નીવિ અને આયંબિલ એ ત્રણ પ્રત્યાખ્યાન (કે જે બીજા સ્થાનનાં પ્રત્યાખ્યાને છે તેના આગાર કહેવાય છે– अन्न स्सह लेवागिह, उकित्त पडुच्च पारिमह सब । ' વિવારું નિશ્ચિાનવ, પલુદવિધુ વિન્ટે દરબા, | શબ્દાર્થ –ગાથાથ પ્રમાણે સુગમ છે. નાથાર્થ-અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણ, ગિહત્થસંસણ, ઉખિત્તવિવેગેણં, પહુચ્ચમખિએણ, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, અને સવ્વસમાહિત્તિયાગારેણું એ આગાર વિડુિં અને નવિના પચ૦ માં છે, અને પડશ્ચમખિએણ વિના ૮ આગાર સાવિત્રમાં આવે છે. ૨૦ || * “આઉંટણપસારેણું” એ આગાર અંગોપાંગને સંકોચવા અને પ્રસારવા ( =હાથ પગ વિગેરે લાંબા ટુંકા કરવા)ની છૂટ માટે છે. અને એકઠાણામાં અંગોપાંગ હલાવાયું પણ નહિ, માટે એ આ ગાર નથી. * * ૧. આયંબિલમાં ઘી વિગેરે સ્નિગ્ધ (ચિકાશવાળું) દ્રવ્ય કલ્પ નહિ, અને પડુમ. આગાર ઘી વિગેરેથી કિંચિત મસળેલી રોટલી વિગેરેના આહારની છૂટવાળે છે, માટે આયંબિલમાં એ અંગાર ન હોય. Page #200 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ શું (પચ્ચકમાં આગાર સંખ્યા) ૧૯પ માવાર્થ-ગાથાર્થવત સુગમ છે, પરંતુ વિશેષ એ છે કેઅહિં નવિ તથા વિગઈમાં તે આગાર કહ્યા છે, તે પણ પૂર્વે ૧૭ મી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે નીધિમાં ૯ તથા ૮ આગાર પણ હોય. ત્યાં પિંડ વિગઈ અને કવ વિગઈ એ બને સંબંધિ નીલિમાં ૯ આગાર અને કેવળ કવવિગઈ સંબંધિ નીધિમાં ઉખિત્તવિ, વજીને શેષ ૮ આગાર જાણવા. તથા જેમ નીલિમાં ૯ અને ૮ આગાર કહયા છે, તેમ છૂટી વિગઈને પચ્ચ૦ માં પણ કેવળ પિંડ વિગઈનું પચ્ચ૦ કરે તો હું આગાર અને કેવળ દ્રવ વિગઈના પશ્ચામાં ઊંખિત્ત વિર વછને શેષ ૮ આગાર જાણવા JવતરVT_આ ગાથામાં ઉપવાસ, પાણી, ચરિમ, અને સંકેતાદિ અભિગ્રહ એ ચાર પચ્ચખાણેના આગાર કહે છેअन्न सह पारि महस-वपंच खम (व)णे छ पाणि लेवाई। चउ चरिमंगुट्ठाई-भिग्गहि अन्न सह मह सब ॥२१॥ | શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. નાથાથ–ક્ષપણમાં (=ઉપવાસમાં) અન્નત્થણાભોગેણં-- હસાગારેણું–પારિફાવણિયાગારેણું–મહત્તરાગારેણું–અને સવ્વ સમાહિત્તિયાગારેણું એ પાંચ આગાર છે. પાણીના પચ્ચખાણમાં લેવેણવા આદિ ૬ આગાર (લેવેણુવા-લેવેણુવા- છેણવા-બહુલેણવા-સસિન્થણવા-અસિત્થણવા એ ૬ આગાર) છે, તથા ચરિમ પચમાં અને અંગુઠ્ઠસહિયં આદિ અભિગ્રહના (સંકેત વિગેરે) પચ્ચખાણમાં અન્નત્થણાભોગેણુંસહસાગારેણુ-મહત્તરાગારેણંઅને સવ્વસમાહિત્તિયાગારેણું એ ૪ આગાર છે. આ ર૧ માવાથ-ગાથાર્થવત સુગમ છે. પરન્તુ વિશેષ એ છે કેચરિમ પચ્ચ૦ માં દિવસચરિમ અને ભવચરિમ એ બને પચ્ચ ખાણ ૪-૪ આગારવાળાં છે, તે પણ ભવચરિમ પચ્ચખાણ જો કોઈ સમર્થ મહાત્મા મહત્તરાડ અને સવ્વસમાહિ- એ બે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રત્યાખ્યાન ભાષ્ય, આગારનું મારે ભાવીમાં પ્રયોજન નથી એમ જાણીને નિરાગાર (આગાર રહિત) કરે તો તે નિરાગાર ભવચરિમ પશ્ચ૦ માં અન્નત્થર અને સહસાવે એ બેજ આગાર હેય, (ધર્મસં વૃત્તિ આદિ). | પચ્ચખાણના આગાનું કાષ્ઠક . નવકારસી રી અન્નવ-સહs પિરિસી ૬ અન્ન-સહ-પ૭૦-દિસાડ-સાહુસાઈ પરિસી સ૧૦ પુરિમો ૬ પૂર્વવત-૧ મહત્તરા. . અવઠ્ઠ એકાશન ) - અન્ન-સહ-સાગારિ–આઉટવબિઆસણJ 'ગુડ-પારિ-મહ–સવ૦ એકઠાણું | આઉટ વિના એકાશનવત વિગઈ | પિંડવિગઈ | અન્ન-સહ-લેવા-ગિહત્ય–ઉમ્મુિનીવિ | સંબંધિ | ત્તવ- પચ્ચ૦–પારિ-મહ૦-સવ૦ નીવિ | કવવિગઈ | | ઉમ્બિ૦ વિના વિગઈ | સંબંધિ આયંબિલ | 4 પચ્ચ૦ વિના વિગઈવત ઉપવાસ ૫ અન્ન-સહ-પારિ-મહ–સવ્ય૦ પાણહાર દ લેવે-અલે અચ્છેદ-બહુલે - સસિલ્ય-અસિત્વે અભિગ્રહ (સંકેતસહુ) ૪ અન્ન૦-સહ૦-મહ૦-સવ પ્રવિણ પણ અન્ન –સહ૦–ચાલપટ્ટાગા-મહ૦-સવ દિવસરિમ ) ભવચરિમ - ૪ અન્ન-સહ-મહ૦-સવ૦. સાવગા૦. Page #202 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થું (પ્રસંગે કવવિગઈ પિંડવિગઈ. ૧૯૭ અવતરણપૂર્વે કહેલી ૨૦ મી ગાથાને પ્રસંગને અનુસરીને આ ગાથામાં તે વિગઈ અને તેના વિવિગઈ આદિ ભેદ પણ દર્શાવાય છે – दुद्ध-महु-मज-तिल्लं, चउरो दवविगई चउर पिंडदवा। घय-गुल-दहियं-पिसियं, मख्कण-पक्कन्न दो पिंडा ॥२२॥ શબ્દાર્થ – મદુ-મધ I વચ=ઘત, ઘી. મg=મધ, મદિરા ! નિયંત્રપિશિત, માંસ, જાથાથે—દૂધ-માં-મદિરા-અને તેલ એ ૪ વિવાદ છે, તથા ઘી-ગોળ-દહિં અને માંસ એ 8 fiડવ એટલે મિશ્ર વિગઈ છે, અને માખણ તથા પકવાન્ન એ બે પંદુ વિગઈ છે. / રર માવાર્થ-અહિ કવ એટલે રેલે ચાલે એવી અતિ નરમ પ્રવાહી વિગઈ તે વિનg કહેવાય. અને પિંડ એટલે જેના અંશે પરસ્પર બાઝીને-વળગી રહીને પિંડી ભૂત થયેલા હોય તેવી કંઇક કઠીનતા વાળી વિગઈ તે પિંડ વિરુ ( કઠીન વિગઈ) કહેવાય, તથા અગ્નિ આદિ સામી વડે જે વિગઈ કવપ્રવાહી થતી હોય, અને તેની સામગ્રીના અભાવે પુનઃ પિંડરુપ-કઠિન પણ થતી હોય (=જામી જતી હોય-ઠરી જતી હોય) તો તે પિંડ વિતા એટલે બને સ્વભાવવાળી ગણાય. ત્યાં કઈ વિગઈ કેવા સ્વભાવવાળી છે તે ગાથાર્થમાં કહા પ્રમાણે સમજવી સુગમ છે, માટે તેનું વિશેષ વર્ણન કરવાનું અહિં પ્રયોજન નથી. તથા બેમાં ભક્ષ્ય કઇ અને અભક્ષ્ય કઈ ? તેને વિવેક તે ગ્રંથકાર તેિજ આગળ ર૯ મી ગાથામાં દર્શાવશે, અવતરણ—હવે ક્યા ક્યા પચ્ચખાણે (પરસ્પર) સરખા આગારવાળાં છે ? તે આ ગાથામાં કહેવાય છે– पोरिसि-सढ-अवळ, दुभत्त-निव्विगइ पोरिसाइ समा। अंगुठ्ठ-मुट्ठि-गंठी-सचित्त दव्वाइ भिग्गहियं ॥ २३ ॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રત્યાખ્યાન ભાષ્ય, શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. માથા–પિરિસી અને સાર્ધપરિસી એ બેના(નવ એટલે) અવ પુરિમડું એ બેના, તથા (૩મત્ત એટલે) બિઆસણ અને એકાશન એ બેના, તથા [નિરિવાર એટલે) નીવિ અને વિગઈ એ બેના, તથા અંગુસહિયં મુદ્ધિસહિયં -અને ગંઠિસહિયં આદિ ૮ સંકેત પ્રત્યા અને સચિત્ત દ્રવ્યાદિકને ( =દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ ચારે) અભિગ્રહ (દેસાવગાસિક ) એ બેના પરસ્પર સરખા સરખા આગાર છે. એટલે આગારની સંખ્યા અને આગારનાં નામ બને તુલ્ય છે. છે ૨૩ છે ભાવાર્થ-ગાથાર્થવત સુગમ છે. અવતા–પૂર્વે ૧૮ થી ર૧ ગાથામાં પચ્ચખાણે માટે જે ૨૨ આગાર યથાગ્ય દર્શાવ્યા, તે દરેક આગારનો અર્થ હવે આ ર૪ થી ર૮ મી ગાથા સુધીમાં દર્શાવાય છે – . विस्सरण मणाभोगो, सहसागारो सयं मुहपवेसो । पच्छन्नकाल मेहाई, दिसिविवज्जासु दिसिमोहो ॥२४॥ | શબ્દાર્થ:રિસરí=વિસ્મરણ, ભૂલી | મેદાનમેઘ વિગેરે (થી). જવું. વિકાસુ-વિપર્યાસમાં, દિશિસામે અનાગઆગાર | ને ફેરફારથી. સ્વયં, પિતાની મેળે નાથાર્થ-વિસરી જવું તે અનાગ, આહારની વસ્તુ પિતાની મેળેજ મુખમાં પ્રવેશે (પડે) તે સહસાકાર, મેઘ વિગેરેથી (કાળ માલમ ન પડે તે ) પ્રચ્છન્નકાળ, અને દિશાઓને ફેરફાર સમજાવાથી દિશિમેહ આગાર જાણ પર ૧-૨-૩ ગાથામાં સવઠ્ઠ-સુમર-અને નિરિવાર્ એટલે અપાઈ બિન આસારું અને નવિ એ ૩ પ્રત્યાખ્યાનો એકેક પ્રત્યાખ્યાન છે તો પણ ઉપલક્ષણથી તેના સરખા આગારવાળાં પુરિમ એકાશન અને વિગઈ એ તેનાં તેનાં સજાતીય પચ્ચખાણો પણ એ એકેક પદ ઉપરથી જ ગ્રહણ કરવાં. Page #204 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થું (ઉર આગારને અર્થ). ૧૦૯ માવાર્થ-સર્વ આગારમાં પહેલે આગાર અન્નત્થણ ભેગેણું છે, તેમાં “અન્નત્થ” અને અનાગ) એ બે શબ્દ છે. ત્યાં અસર એટલે અન્યત્ર ( સિવાય અથવા વજીને) એ અર્થ છે, અને નામ શબ્દનો અર્થ તે વિસરી જવું એ પ્રમાણે ગાથામાંજ કહે છે, તેથી જે પચ્ચખાણ કર્યું છે તે પચ્ચખાણ મતિદોષથી અથવા ભ્રાન્તિથી કદાચ ભૂલી જવાય અને તેથી ત્યાગ કરેલી ચીજ ભૂલથી ખાઈ લેવાય, અગર મુખમાં નાખી દેવાય તે તે નામ" કહેવાય, માટે એ અનાગ ( સ્થ5) વઈને જ હું આ પચ્ચ૦ કરું છું, એમ પરચ૦ લેતી વખતે તે છૂટ પ્રથમથી જ જણાવવા માટે પશ્ચ૦ ના આલાવામાં જરથમ આગાર ઉચ્ચરે પડે છે, જેથી વિસરી જતાં કદાચ તેવી ભૂલ થાય તે પણ કરેલા પચ્ચક નો ભંગ (=પ્રતિજ્ઞા ભંગ) ગણાય નહિં (અથવા થાય નહિ). વળી આ અને બીજા પણ આગારના સંબંધમાં એટલું ધ્યાનમાં રાખવું કે-ભૂલથી અથવા બીજા કેઈ પ્રકારથી ત્યાગ કરેલી ચીજ ખાઈ લેવામાં અગર મુખમાં નાખવામાં આવે તે સ્મરણમાં આવતાં તુર્તજ ખાવાનું બંધ કરી મુખમાં ચાવતાં ચાવતાં પણ શેષ રહી ગયેલી ચીજ બહાર કાઢી નાખી મુખ શુદ્ધિ કરી લેવી, પરન્તુ ગળે ઉતારવી નહિં, અને ફરીથી તેવી ભૂલ ન થાય તેમ પરિણામ પણ નિઃશંક-મલિન ન થાય એટલા માટે તેની ભૂલનું ગુરૂમુખે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું એ શુદ્ધ વ્યવહાર છે. તથા અશ્વત્થ (એટલે વઈને) એ શબ્દ જેમ “અનાભોગ * શબ્દ સાથે જોડવામાં આવ્યું છે, તેમ આગળ કહેવાતા સહસાકાર વિગેરે બીજા આગેરે સાથે સંબંધવાળે છે, જેથી સન્ની ોિપ-10 મત્તાન-સન્ન સંઘમાહિત્તિયાગારેvi ઈત્યાદિ રીતે સર્વે આગારમાં “R શબ્દ અનુસરે છે, પરન્તુ ઉચ્ચારમાં વારંવાર ન બોલવા ના કારણથી એ શબ્દને પહેલા આગાર સાથે જોડી દીધો છે, જેથી શેષ આગારેમાં પણ તેનું (“અન્નત્થ” પદનું) અનુસ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રત્યાખ્યાન ભાષ્ય, સરણુ-સંબંધ તે દરેક પેટા પરચ૦ ના પ્રારંભમાં અનુસરતા ઉગ્ગએ સૂરે વા સૂરે ઉગ્ગએ ' ને પાઠવત અને પર્યતમાં અનુસરતા પચ્ચખાઇ વા વિસિરઈના પાઠવત) આવે છે એમ જાણવું તથા સત્તા એટલે એકદમ (=અણધાર્થ-અચાનક-ઓચિંતું -અકસ્માત ) કે કાર્ય થઈ જાય કે જે કાર્ય પોતે જાણી જોઈ ને ન કર્યું હોય, તેવા સહસા કાર્યને (=વા અકસ્માત કાર્ય ને) જે આગારઝાર ( =છૂટ) તે સત્તાવાર કહેવાય, જેમકે-ઉપવાસનું પચ્ચ૦ કર્યું હોય, અને છાશ વલોવતાં છાશને છોટે ઉડીને પિતાની મેળે મુખમાં પડી જાય તે તે સહસાકાર કહેવાય, માટે એવા સહસાકારથી પણ પચ્ચ૦ ને ભંગ ન ગણાય, તે કારણથી સત્તામાં આગાર રાખવામાં આવે છે, તથા મેઘ વડે અથવા આકાશમાં મહાવાયુથી ચઢેલી ધૂળ વડે અથવા પર્વત વિગેરેની આડથી સૂર્ય ઢંકાઈ જવાથી દિવસ કેટલે ચઢયે છે? તેની સ્પષ્ટ ખબર પડે નહિ, અને તેથી અનુમાનથી પરિસી વિગેરે પશ્ચર નો કાળ પૂર્ણ થયે જાણીને તે પચવ પારવામાં આવે, પરંતુ વાસ્તવિક રીતે પડ્યું ને કાળ પૂર્ણ ન થયો હોય તે તેવા પ્રસંગે કરેલા પચ્ચ ને ભંગ ન થાય તે માટે પ્રશ્નાર્દન ( મેઘ વિગેરેથી ઢંકાયેલા કાળ વડે ભૂલથી અપૂર્ણ કાળે પશ્ચર પારી લેવાય તો પણ પચ૦ ભંગ ન થાય એવો ) આગાર રાખવામાં આવે છે. પરન્તુ અહિં પચ્ચ૦ નો કાળ હજી પૂર્ણ નથી થયો એમ જાણવામાં આવે તો તુર્તજ જમતાં જમતાં અટકી જવું, અને તેમજ બેસી રહેવું, પછી જ્યારે પશ્ચ૦ ને કાળ પૂર્ણ થાય ત્યારે શેષ ભેજન જમવું, અને જે કાળ પૂર્ણ નથી થયે એમ જાણ્યા છતાં પણ જમવાનું ચાલુજ રાખે તો પવનો ભંગ થયે જાણ. તથા પૂર્વ દિશાને પશ્ચિમ દિશા જાણે (અને પશ્ચિમને * જુએ ગાથા ૯ મી ભાવાર્થ ૧–ર એવી દિમૂઢતા વખતે વાસ્તવિક રીતે સૂર્ય પૂર્વમાં જ હોય છે, પરતું તેને પશ્ચિમ જાણવાથી “સૂર્ય પૂર્વ દિશા છોડીને પશ્ચિમ દિશા Page #206 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪થું ( રર આગારને અર્થ). ર૦૧ પૂર્વ દિશા જાણે) એ દિશામહ થતાં પચ્ચખાણને કાળ પૂર્ણ ન થવા છતાં પણ પૂર્ણ થયે જાણી પચ્ચ૦ પારે તે પણ કરેલા પચ્ચ૦ને (પ૦-સાઈપ-પુરિમ-અવએ ચારેને, અને એ ચાર સહિત થતાં બીજા એકાશનાદિ પચ્ચખાણને પણ) ભંગ ન થાય-ન ગણાય, તે કારણથી વિરામ એ આગાર કર્યો છે. અહિં દિમૂઢ થવું (=દિશામહ થ) તે મતિષથી થાય છે, પરન્તુ જાણી જોઈને થતો નથી માટે એ છૂટ રાખવી પડે છે. ગવતપ પૂર્વ ગાથામાં પહેલા ચાર આગારને અર્થ કહીને હવે આ ગાથામાં પ-૬-૭-૮ એ બીજા ચાર આગારને અર્થ કહેવાય છે– साहुवयण उग्घाडा-पोरिसि तणुसुत्थया समाहित्ति । संघाइकज महतर, गिहत्थबन्दाइ सागारी ॥१५॥ શબ્દાર્થ – તy=શરીરની | (૬)તિ તે કુવૈચા સ્વસ્થતા, રોગની શાન્તિ. વાબદી વિગેરે સમદ સમાધિ જાથા – ઉડ્યાડા પિરિસી ” એવું સાધુનું વચન સાં ભળી અપૂર્ણ કાળે પચ્ચ૦ (પિરિસી પચ્ચ૦ ) પારવું તે સાહુવયણેણું આગાર કહેવાય. શરીરાદિકની સ્વસ્થતા માટે આગાર તે સરવસમાહિત્તિયાગારેણં આગાર કહેવાય, સંઘ માં આટલે સુધી ખસી આવ્યો તેથી મધ્યાન્હડાળ પણ વીતી જવાથી પિરિસી વિગેરેને કાળ તો કયારનેએ થઈ ગયો” એવો અભિપ્રાય ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વને પશ્ચિમ જાણવાનો એક જ પ્રકાર કહેવા છતાં પણ પશ્ચિમને પૂર્વ જાણવાનો પ્રકાર તે અર્થપત્તિથી જ પ્રાપ્ત થાય છે, જેથી એ બીજો પ્રકાર સ્પષ્ટ ન કહે તો પણ ગ્રહણ કરવામાં વિરોધ નથી, પરંતુ એ બે સિવાયના શેષ પ્રકારનું ગ્રહણ કરવાનું અહિં કારણ નથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રત્યાખ્યાન ભાષ્ય, વિગેરેના મહાન કાર્ય-પ્રજનવાળે અથવા મહાનિર્જરવાળે તે મહત્તરાગાર આગાર, અને ગૃહસ્થ તથા બન્દિ વિગેરે સંબંધિ આગાર તે સાગારી આગાર કહેવાય. માવાર્થસૂર્યોદયથી ૬ ઘડી વીત્યાબાદ પહેલી સૂત્રરિસી પૂર્ણ થાય છે, તે વખતે પરિસીને કાળ પાન પરિસી (પોણી પિરિસી ) જેટલું થયેલું હોય છે, તે પાદાનપેરિસી અથવા સૂત્રપેરિસી થતાં મુનિ મહારાજ “ ઉગ્વાડા પરિસી અથવા “ બહુ પડિપુન્ના પેરિસી ” કહીને મુહપત્તિ પડિલેહણ કરે, એવી સામાચારી (=મુનિને વિધિમાર્ગ) છે, તે જ ઉડ્યાડા પિરિસી ' શબ્દથી પરિસીના પચ્ચખાણવાળા (પિરિસી પૂર્ણ થયાની ) ભ્રાન્તિ ઉત્પન્ન થતાં પિરિસી પૂર્ણ થઈ” એમ જાણી, પણ પિરિસી વખતે જ એટલે પરિસી પૂર્ણ થયા પહેલાંજ પચ્ચખાણ પારે તે પણ પિરિસીના પચ્ચ૦ ને ભંગ ન થાય, તે કારણથી સાદુવચળ (એટલે “ ઉડ્યાડા પિરિસી એવું સાધુનું વચન સાંભળવા વડે) એ આગાર રાખવામાં આવે છે, પરંતુ પાછળથી માલમ પડે તે તેને વિવેક પ્રથમ કહ્યા પ્રમાણે સાચવ ૧ પહેલી ૬ ઘડી સુધીમાં સુત્ર ભણી શકાય છે માટે પહેલી સૂત્રરિણી, અને બીજી ૬ ઘડી સુધીમાં અર્થ ભણાય માટે બીજી મર્થgોરલી તે કારણથી જ મુનિ મહારાજ પ્રથમ (પાદન) પરિસીમાં અર્થાત્ સત્ર પોરિસીમાં પહેલું સૂત્રનું વ્યાખ્યાન વાંચી સૂત્રપરિસી પૂર્ણ થયે મુહપત્તિ પડિલેહી પુનઃ અર્થનુ એટલે ચરિત્ર વિગેરેનું બીજું વ્યાખ્યાન વાંચે છે, એ બે વ્યાખ્યાનની વચ્ચે સાધુ સાધ્વી અને પૌષધવતી શ્રાવકો પણ જે મુહપત્તિ પડિલેહે છે તે સૂત્ર પરિસી પૂર્ણ થયાની અને તે વખતે શ્રાવિકાઓ વિશેષ સ્વાધ્યાય અર્થે ગહુંલિ ગાય છે. * પરિસીના પચ્ચ૦ ને કાળ સૂર્યોદયથી જૂદા જૂદા અનિયત પ્રમાણવાળે છે, અને સૂત્રપોરિસીને (=પાદોન પિો નો ) કાળ તે. હંમેશાં સૂર્યોદયથી ૬ ઘડી નો નિયત હોય છે, માટે “ઉગ્વાડા પિરિસી એ વચન પરિસીના પચ્ચ૦ વાળાને ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે, અને તેથી અપૂર્ણ કાળે પચ્ચ૦ પારવાનું બને છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થું (રર આગારને અર્થ ), ર૦૩, તીવ્ર મૂળ વિગેરેની વેદનાથી અત્યંત પીડા પામતા પ્રત્યાખ્યાનવાળા પુરુષને તે અતિ પીડાથી કદાચ આર્તધ્યાન અને રિદ્રધ્યાન થવાને પણ સંભવ છે, અને તેવા દુર્થોનથી તે જીવી ગતિમાં જાય છે, જેથી તેવું દુર્બાન થતું અટકાવવા માટે ઓષધાદિ લેવાના કારણે પિસિી આદિ પચ્ચ૦ ને કાળ પૂર્ણ થયા પહેલાં પણ તે વેદનાથી વ્યાકુળ થયેલે જીવ જે પિરિસી આદિ પચ્ચ૦ પારે તે પણ પચ્ચ૦ ને ભંગ ન ગણાય, તે માટે સત્વરમાંવિત્તિયાળ આગાર રાખવામાં આવે છે. [ અહિં દુર્યાનના =સર્વથા અભાવ વડે સમાદિ સમાધી એટલે શરીરની સ્વસ્થતા થવી તે ક્ષત્તિ =પ્રત્યય-હેતુ-કારણવાળા T/રે=આગારવડે પચ૦ ભંગ ન ગણાય એ શબ્દાર્થ છે. ] અથવા તેવી પીડા પામતા સાધુ વિગેરે ધમી આત્માઓનું આષધાદિ કરવા જનાર વૈદ વિગેરે પણ જો અપૂર્ણ કાળે પિરિસી આદિ પચવ પારે તે તે વૈદ્યાદિકને પણ પચ્ચર ભંગ ન ગણાય. એ પ્રમાણે આ આગાર સાધુ આદિકને માટે અને વૈઘાદિકને માટે પણ છે. (ઈતિ ધર્મસં. વૃત્તિ, પ્રસાર વૃત્તિ આદિ). પચ્ચથી થતી નિર્જરાની અપેક્ષાએ જેમાં મર=ઘણી માટી નિર્જરા થતી હોય તેવું સંઘનું અથવા ચૈત્યનું અથવા ગ્લાન મુનિ આદિનું કે મોટું કાર્ય આવી પડયું , અને તે મહાન કાર્ય બીજા પુરુષથી થઈ શકે તેવું ન હોય તે તેવા પ્રસંગે પિરિસી આદિ પચ૦ ને કાળ પૂર્ણ થયા પહેલાં પણ પિતે તે પચ્ચ૦ પારીને જાય તો પચ્ચર ને ભંગ ન ગણાય તે કારણથી મહત્તરાગારેણે એ આગાર રાખવામાં આવે છે, તથા એકાશનાદિકમાં સાગારી આગાર આવે છે, ત્યાં સર એટલે (મુનિની અપેક્ષાએ) કોઇપણ ગૃહસ્થ, અને ( શ્રાવકની અપેક્ષાએ) જેની દ્રષ્ટિથી અન્ન પચે નહિ એ. મનુષ્ય, અહિં તાત્પર્ય એ છે કે મુનિ કેઈપણ ગૃહસ્થના દેખતાં Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રત્યાખ્યાન ભાષ્ય, ભજન ન કરે એવી સાધુ સામાચારી છે, તેથી એકાશન કરતી વખતે કેઈ ગૃહસ્થ આવી પડે અને તે જે વધારે વખત ઉભો નહિ રહે તેમ જણાય તે મુનિએ ક્ષણવાર ભેજન કરતાં અટકવું, અને વધારે વખત ઉભું રહેશે એમ જણાય તો ભેજન કરતાં કરતાં વચમાં પણ ઉઠીને બીજે સ્થાને જઈ ભેજન કરે તે એકાશનને ભંગ ન ગણાય તે કારણથી નારિમાન એ આગાર રાખવામાં આવે છે. તેવી જ રીતે જેની દ્રષ્ટિ પડવાથી ભેજન ન પચી શકે અને અવગુણ કરે તેવી દ્રષ્ટિવાળે મનુષ્ય આવી પડતાં ગૃહસ્થ પણ એકાશન (ભજન) કરતો વચમાં ઉઠીને અન્ય સ્થાને જઈ ભેજન કરે. એ પ્રમાણે મુનિને તથા શ્રાવકને અંગે જે સાગરિક અગર કહ્યો તે સાગરિકના ઉપલક્ષણથી ( કેવળ સાગારિક જ નહિં પરતુ ) બન્દિ ( ભાટ ચારણ આદિ )-સર્પ-અગ્નિભય-જળીની રેલ તથા ઘરનું પડવું ઈત્યાદિ અનેક આગાર ( આ સાગરિ આગારમાં) અતર્ગત જાણવા તર–આ ગાથામાં ૮-૧૦-૧૧-૧ર એ ચાર આગારને અર્થ કહે છે – आउंटण मंगाणं, गुरुपाहुणसाहु गुरु अमुट्ठाणं । परिठावण विहिगहिए, जईण पावरणि कडिपट्टो॥२६॥ ૧ તેનો હેતુ વિસ્તાર સંહિત શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટકજીમાંથી ( આહાર અષ્ટક નામના અષ્ટકમાંથી ) જાણવા યોગ્ય છે. ૨ તેવી વાષ્ટિ સિવાયનો કોઈ અન્ય ગૃહસ્થ ભેજન વખતે આવે તો તેને જમવાની યથાયોગ્ય નિમંત્રણ કરે, અને નિમંત્રણ સ્વીકારે તો તેને વિવેક પૂર્વક જમાડે. તેમજ બહાર યાચક વિગેરે આવ્યા હોય તો તેઓને પણ યથાશક્તિ ( કિચિત પણ ) આપે; પરન્તુ સર્વથા નિરાશ કરી ન કાઢે, કારણ કે ગૃહસ્થનો દાન ધર્મ છે, માટે ભોજન વખતે અવંગુયદ્વાર ( ખુલ્લાં દ્વાર ) રાખવાનું કહ્યું છે. પરંતુ રખેને કઈ આવી પડશે તે કંઈક આપવું પડશે. એવા ભયથી બંધબારણે ભોજન કરવું તે ગૃહસ્થને અંગે તે કૃપણુતા અને એકલપેટાપણું ગણાય. Page #210 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થું ( ૨૨ આગારના અર્થ ). ૨૦૫. શબ્દાઃ— નફળ=યતિને, મુનિને પાવરfન=પ્રાવણના (વસુના) પખાણમાં ડિપટ્ટી=કટિ વસના-ચાલ પટ્ટના આગાર આડંટનું=આકુંચન પ્રસારણ ( લાંબુ ટકું કરવું ), અંગાળ=અગાનું, હાથ પગ વિગેરેનું fo+દપ=વિધિપૂર્વક હણ કર્યું હતું. ગ્ર ગાથાય—અંગને લાંબુ ટકું કરવું તે “ આઉટણ પસા રેણ’” આગાર, ગુરુ આવ્યે અથવા પ્રાહુણા સાધુ ( ડિલ પ્રાહ્ણા) આવ્યે ઉઠીને ઉભા થવું તે ગુરૂ અભુઠ્ઠાણેણ” આગાર. વિધિપૂર્વક ગ્રહણ કરતાં વધેલા આહાર પરઠવવા રાગ્ય હેાય તેને (ગુરૂ આજ્ઞાએ ) વાપરવો તે “ પારિાવણયાગારેણં ” આગાર યતિનેજ હાય છે, તેમજ વજ્રના પચ્-ખ્ખાણમાં ચાલપટ્ટાગારેણં આગાર પણ તિને જ હાય ! ૨૬ ૫. 79 માવાય:-એકાશનમાં હાથ પગ વિગેરે અવયવાને સ્થિર રાખી ઘણીવાર બેસી ન શકાય તે હાથ પગ વિગેરેને “ આ ઊંટણું ”–આકુંચન કરતાં એટલે સંકોચતાં, તેમજ પસારેણ એટલે પસારતાં લાંબા કરતાં એકાશનના ભંગ ન ગણાય, તે કારણથી આરંટન પસારેનું આગાર રાખવામાં આવે છે. તથા એકાશન કરતી વખતે ગુરૂ મહારાજ પધારે અથવા તો કોઇ વડીલ પ્રાહુણા સાધુ પધારે તે તેમના વિનય સાચવવા માટે એકદમ ઉડીને ઉભા થવું જોઈએ, માટે તે વખતે અજ્જુઠ્ઠાણેણં ” એટલે ઉભા થતાં પણ એકાશનના ભંગન ગણાય તે કારણથી ગુણ અમુકાળાં આગાર રાખવામાં આવે છે, આ આગાર વિનયલનું કેટલું પ્રાધાન્ય દર્શાવે છે ! ,, તથા વિધિવડે ગ્રહણ કરેલ એટલે વિધિપૂર્વક વહેારી લાવેલુ ૧. આ આંગાર ઉભા થવા માત્રના છે, પણુ ચાલીને સન્મુખ જવા માટેના નથી. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રત્યાખ્યાન ભાષ્ય. હેય, અને અન્ય મુનિઓએ વિધિપૂર્વક વાપરતાં તે ભેજન કિંચિત વધ્યું હોય તો તે પારિદ્વાવણીય એટલે પરઠવવા યોગ્ય (=સર્વથા ત્યજવા ગ્ય) ગણાય છે; પરન્તુ તે વધેલા ભેજનને પરઠવતાં અનેક દોષ જાણીને ગુરૂ મહારાજ ઉપવાસ તથા એકાશનાદિ પચ્ચ૦ વાળ મુનિને એકાશનાદિ કરી લીધા બાદ પણ વાપરવાની આજ્ઞા કરે છે તે મુનિને ફરીથી આહાર વાપરતાં પણ ઉપવાસ તથા એકાશનાદિ પચવ ને ભંગ ન ગણાય, તે કારણથી પાળિયારે આગાર રાખવામાં આવે છે. આ આગાર (આહાર)માં પચ૦ વાળા મુનિએ ગુરૂની પવિત્ર આજ્ઞા જ આરાધવાની છે, પરંતુ આહારમાં કિંચિત માત્ર પણ લેલુપતા રાખવાની નથી, તેમજ “ગુરૂમહારાજની આજ્ઞાથી આટલે પણ આહાર વાપરવાનું બન્યું તે ઠીક થયું નહિતર આજે એકાશનાદિ પચ્ચખાણ મને બહુ ભારી-આકરૂં થાત” ઇત્યાદિ રીતે પણ આહારની અનુમોદના કરવાની નથી. આ આગાર મુનિને જ હોય છે. તથા અહિં એટલું વિશેષ છે કે-ઉપવાસ એકાશન વિગેરે જે ચવિહારથી કરેલ હોય અને પરઠવવા ગ્ય આહારમાં પણ અન્ન અને પાણી એ બન્ને ચીજ વધી હોય તો તે બે ચીજ ગ્રહણ કરવી છે, કારણકે પાણી ન વધ્યું હોય અને કેવળ આહારજ વચ્ચે હોય તે ચઊંવિહાર પચ્ચ૦ માં મુખશુદ્ધિ કેવી રીતે થાય ? માટે આહાર સાથે પાણી પણ વધેલું હોવું જોઈએઅને જે મુનિએ ઉપવાસ વા એકાશન વિગેરે તિવિહારથી કરેલ હોય તેને તે પાણી પીવાની પ્રથમથીજ છૂટ હોવાથી પાણી ન વધ્યું હોય અને કેવળ આ૧ અહિં વિધિગ્રહિત અને વિધિમુક્ત ) એ ૪ ભાંગામાંથી પહેલા આ વિધિગ્રહિત, અવિધભુત ( ભંગાવાળા આહાર આ - અવિધિગ્રહિત , વિધિમુક્ત ( આગારમાં કલ્પ, શેષ ત્રણ અવિધિગ્રહિત , અવધિમુક્ત ) ભાંગાનો આહારે ન કલ્પ. ( ૨ શ્રાવકને એકાશનાદિ પચ્ચ૦ માં આ આગાર ઉચ્ચરાવાય છે તે પચ્ચે નો આલાપક (આલાવા-પાઠ ) ખંડિત ન કરવા માટે, પરંતુ એ આગાર શ્રાવકને પણ હોય એવા કારણથી નહિ (-ધર્મ સં૦ વૃત્તિઃ ) Page #212 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થું (રર આગારને અર્થ) ૨૦૭ હારજ વચ્ચે હોય તે એક આહાર ગ્રહણ કરવો પણ કપે, કારણકે તે વધેલો આહાર વાપરીને ( તિવિહારથી છૂટી રહેલા) પાણી વડે મુખશુદ્ધિ કરી શકે છે. તથા આ આગાર એકાશન એકટાણું-આયંબિલ-નવિઉપવાસ-છઠું-અને અઠ્ઠમ સુધીના પશ્ચ૦ માં હોય, તે ઉપરાંત દશભક્તાદ (ચાર ઉપવાસ આદિ) પચ૦ માં ન હોય. તથા આ આગારના સંબંધમાં બીજે પણ વિશેષ વિાધ છે તે સિદ્વાન્તથી જાણવા ગ્ય છે. તથા વસ્ત્ર ન પહેરવા છતાં પણ અવિકારી રહેનારા એવા જિતેન્દ્રિય મહામુનિઓ અમુક અમુક પ્રસંગે (કટિવન્સ વિગેરે) વસૂનું પણ અભિગ્રહ પશ્ચ૦ કરે છે, તેવા વસ્ત્રના ત્યાગી-અભિગ્રહધારી મુનિ વસૂરહિત થઈ બેઠા હોય, અને તેવા પ્રસંગે જો કે ગૃહસ્થ આવે તે ઉઠીને તુર્ત ચલપટ્ટ પહેરી લે તે તે જિતેન્દ્રિય મુનિને વસ્ત્રના અભિગ્રહ પચખાણને ભંગ ન ગણાય, તે કારણથી પટ્ટરે આગાર રાખવામાં આવે છે. આ આગાર પણ મુનિને જ હોય, પરંતુ શ્રાવને નહિં. અહિં ચોલ એટલે પુરૂષચિન્હ તેને ઢાંકનારૂં પટ્ટ-વસ્ત્ર તે ચેલપષ્ટ કહેવાય એ શબ્દાર્થ છે. વળી પ્રાવરણના પચ્ચખાણમાં અન્ન-સહ૦-ચલ-મહ૦ સવ્ય, એ પાંચ આગાર પૂર્વે ૧૭ મી ગાથામાં કહ્યા છે, તેથી સંભવે છે કે એ અભિગ્રહ એકાશનાદિક વિના જુદો પણ લઇ શકાય છે. અને તે પચ્ચખાણમાં “પાંગુરપાહિ વરહનલા”િ કથામi ઇત્યાદિ આલાપક ઉચ્ચારવામાં આવે છે. ૧ પ્રશ્ન –એ આગાર વર્તમાન સમયે અપાતા પચ્ચ૦ ના આલાવામાં કેમ બોલવામાં આવતો નથી ? ઉત્તર–વર્તમાનકાળમાં વસ્ત્રના પચ્ચ૦ નો અભાવ છે માટે, અને પ્રાચીનકાળમાં પણ કાઈક મુનિને અંગેજ એ આગાર ઉચ્ચરાવા હેવાથી પચ્ચ૦ ના આલાવામાં હંમેશ માટે સંબંધવાળો ન હોય, એમ સંભવે છે. વળી સાધ્વી હંમેશાં વસ્ત્ર ધારા જ હોય માટે સાધવીને પણ એ આગાર નથી. I ! ' . Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રત્યાખ્યાન ભાષ્ય, વિતરણ–આ ગાથામાં ૧૩-૧૪-૧પ-૧૬ એ ચાર આગાર ને અર્થ કહેવાય છે– खरडिय लूहिय डोवा-इ लेव संसट्ठ डुच्च मंडाई । उरिकत्त पिंड विगई-ण मक्खियं अंगुलीहि मणा।।२७॥ શબ્દાર્થ – રવિ ખરડાયેલી ૩વિવત્ત ઉક્ષિત–ઉપાડી લીજૂચ=લુ છેલી, લેહેલી ઘેલી, અને ખિત્ત વિહોવ મારૂડો-કડછી વિગેરે - વેગેણે આગાર. ટેવ લેવાલેવેણું આગાર fપંવિધા=પિંડ વિગઈને સંદ=સંસૃષ્ટ, (ગૃહસ્થે) મિશ્ર મવિવયંસૂક્ષિત મસળેલ, કરેલ છે અને ગિહત્ય સં. અને પચ્ચ મખિએણું સહેણું આગાર, આગાર. ટુકશાક #ગુfëઅંગુલીઓ વડે મંsig=માંડા=પૂડા (તથા રોટ. | મMIકમનાકહિચિત લી) વિગેરે. માથાર્થ –(અકલ્પનીય દ્રવ્યથી) ખરડાયેલી કડછી વિગેરને લુહી નાખેલી હોય તે લેવાલેવેણું આગાર, શાક તથા માંડ વિગેરેને ગૃહસ્થ (વિગઈથી) મિશ્ર કરેલ હોય (=સ્પર્શાવેલ હેય) તે ગિહત્યસંસફેણ આગાર, પિંડ વિગઈને ઉપાડી લીધી (=લઈ લીધી) હેય તે ઊંખિત્તવિવેગેણું આગાર, અને રોટલી વિગેરેને કિંચિત (વિગઈથી) મસળી હોય તે પહુચ્ચ મખિએણું આગાર. એ ર૭ છે માવાર્થ-આયંબિલ તથા નવિમાં ન કલ્પે એવી વિગઈ વડે હોવા ડોયા-કડછી વિગેરે વિખરડાયેલી હોય તે છે, અને તેને બ્રૂહિકલુછી નાખ્યાથી ના ગણાય છે, તો પણ કિંચિત અંશ રહી જવાથી (અર્થાત સર્વથા અલેપ નહિ થવાથી) લેપાલેપ ગણાય છે, માટે તેવા લેપાલેપ વાળી કડછી વિગેરેથી અથવા લેપાલેપવાળા ભાજનમાંથી આહાર Page #214 -------------------------------------------------------------------------- ________________ wwww દ્વાર ૪ થું (૨૨ આગારને અર્થ ), ર૦૦ ગ્રહણ કરી વાપરતાં પચ્ચ૦ ને (આયંબિલ તથા નીવિને) ભંગ થ ન ગણાય, તે કારણથી અવળે આગાર રાખવામા આવે છે. તથા (ડુચ=) શાક તથા કરબો વિગેરેને વઘારવાદિકથી તથા (મંડાઈ) રોટલા રોટલી વિગેરેને કૂવામાં લેપવાળી હથેલી ઘસીને ગૃહસ્થ પ્રથમથી જ આયંબિલાદિકમાં ન ક એવી વિગઈ વડે પોતાના માટે ( સંસૃષ્ટ= ) મિશ્ર કરેલ હેય એટલે કિંચિત લેપવાળી કરેલ હોય, તેથી ભેજનમાં પણ તેને કિંચિત અંશ આવે, તો તેવા વિગઈના અલ્પ સ્પર્શવાળા ભાજનથી પણ આયંબિલાદિ પચ્ચ ને ભંગ ન ગણાય તે કારણથી નિહસ્થ આગાર સુનને માટે રાખવામાં આવે છે, વળી તે અકલ્પનીય વિગઈને રસ જે સ્પષ્ટ અનુભવમાં ન આવે તે એ આગારમાં ગણાય, પરંતુ જે અનુભવમાં આવે તે અધિક રસ હોય તે પચ્ચ૦ ને ભંગ ગણાય. તથા શ્રાવકને તે એવા અલ્પમિશ્ર ભેજનથી પણ આયંબિલને ભંગ ગણાય, કારણ કે શ્રાવકે તે ભેજન સામગ્રી પોતાના ઉદેશથી પિતાના હાથે બનાવવાની છે, અને મુનિને તે પોતાના માટે નહિ બનાવેલું એવું નિર્દોષ ભેજન શ્રાવક પાસેથી ભિક્ષાવૃત્તિથી લેવાનું છે, માટે મુનિને જ એ આગાર રાખવાની જરૂર છે, પણ શ્રાવકને નહિં. ( છતાં શ્રાવકને પચ્ચ૦ આપતાં એ આગાર બોલવામાં આવે છે તે પચ્ચ૦ ને આલાપક ખંડિત ન થવાના કારણથી ), એ આગારને અર્થ આયંબિલને અંગે કહ, અને વિગઈ તથા નીવિના પશ્ચ૦ ને અંગે જે વિશેષજૂદો અર્થ છે, તે આગળ કહેવાતી ૩૬ મી ગાથાના અને થથી જાણો. તથા રોટલી વિગેરે ઉપર પ્રથમ મૂકી રાખેલી ગોળ વિગેરે પિવિગઈને (ઉમ્મિત્ત= ) ઉપાડી લઇ (વિવેગ-વિવિક્ત= ) ૧ આ ગ્રંથમાં આ આગાર ભજન બનતી વખતે ભજનની અંદર ગૃહસ્થ પિતાને માટે જાણી જોઈને પ્રથમથીજ કરેલી મિશ્રતાનો છે, અને બીજા ગ્રંથમાં તો ભજનના પાત્રમાં પ્રથમથી લેપાયેલી (પણુ લુછયા વિનાની ) વિગઈથી થયેલી મિશ્રતાનો કર્યો છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રત્યાખ્યાન ભાષ્ય. અલગ કરી દીધી હોય તો પણ તે પિંડવિગઈને કિંચિત અંશ રહી જાય છે, માટે તેવી (પિંડવિગઈને કિંચિત સ્પર્શ-લેપ વાળી) રોટલી વિગેરે વાપરતાં આયંબિલાદિ પચ્ચ ને ભંગ ન થાય તે કારણથી પિત્તવને આગાર રાખવામાં આવે છે, આ આગાર પણ મુનિને માટે હેવાથી શ્રાવકે સેવવા ગ્ય નથી. અહિં સર્વથા ઉપાડી ન શકાય તેવી પિંડવિગઈને ઉપાડી લેવાથી રહેલી અધિકમિશતાવાળા ભેજનવડે તો પચ્ચ૦ ને લિંગજ થાય એમ જાણવું. તથા રોટલી વિગેરે કુમળી–સુંવાળી કરવાને નવિમાં નકપે એવી ઘી વિગેરે વિગઈને હાથ દેવામાં ( આંગળીઓથી ઘી ઘસવામાં અથવા લુવાને કિંચિત મસળવામાં આવે છે, તે તેવી અલ્પ લેપવાળી રોટલી વિગેરેના ભેજનથી નીવિના પચ્ચ૦ ને ભંગ ન થાય તે કારણથી પફુટવરિપળ આગાર રાખવામાં આવે છે. [ અહિં પડઓ પ્રતીત્ય એટલે (સર્વથા રૂક્ષ-લૂખાની ) અપેક્ષાએ મખિયગમ્રક્ષિત એટલે કિંચિત સ્નેહવાળું કરવું એ શબ્દાર્થ છે ]. આ આગાર કેવળ નવિના પચ૦ માંજ મુનિને માટે કહેવામાં આવે છે. તથા વિગઈની સૂક્ષ્મ પણ ધાર રેડીને જે રોટલી વિગેરે મસળી હોય તે તેવા ભોજનથી નવિના પચ્ચર ને ભંગ થાય છે. વતરણ—હવે આ ગાળામાં પાણીના ૬ આગારને અર્થ કહેવાય છે– लेवाडं आयामाइ इयर सोवीर-मच्छमुसिणजलं । धोयण बहुल ससित्थं, उस्सेइम इयर सित्थविणा २८ | શબ્દાર્થ – જવાડું લેપકૃત લેવેણવા આગાર ધોયા=( તંદૂલ વિગેરેનાં) માયામ આચાર્લી, ઓસામણ ધાવણ. ઇતર, અલેપકૃત, અલે વહુઢ બહુલ ગડલ, બહુવેણુવા આગાર | લેવેણ વા આગાર. સવી=સેવીર, કાંજી. સE=નિર્મલ, અર્જીણવા | સતિસ્થ દાણા સહિત, સઆગાર. સિત્થણવા આગાર Page #216 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થું (૨૨ આગારનો અર્થ) ૨૧૧ સિગા-ઉષ્ણ, ઉકાળેલું. ! =તેથી ઇતર, અસિત્થણવા કફ-ઉત્તેદિમ, લેટ(થી | ગર ખરડાયેલા હાથ વિગેરે) નું | નિત્યવિળ=લેટના મિશ્રણ ધોવણ | વિનાનું પાણી નાથાથ-ઓસામણ વિગેરે લેપત પાણી કહેવાય, તેથી (તેની છૂટ વાળે) “લેવેણવા આગાર છે, કછ વિગેરે અલેપકૃત પાણી છે, માટે “અલેણવા આગાર છે, ઉષ્ણુ જળ તે અચ્છ-નિર્મળ તેની છૂટવાળે અચ્છેણવા” આગાર છે, ચોખા વિગેરેનું ધોવણ તે બહુલ કહેવાય માટે તેની છૂટવાળે K બહુલેણવા આગાર છે. લેટનું ધોવણ સંસિલ્ય ( દાણું વાળું ) ગણાય, માટે તેની છૂટવાળે “ સસિન્હેણુવા આગાર છે, અને તેથી તિર–ઉલ અસિત્થણવા આગાર છે. રિટા માવા–તિવિહારના પચ્ચખાણમાં (અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એક પ્રકારના આહારમાંથી ) કેવળ પાણીને એકજ આહાર કહે છે, અને શેષ ત્રણ આહારને ત્યાગ થાય છે, જેથી કદાચ શુદ્ધ પાણી ન મળે, અને ઓસામણનું પાણું, અથવા ખજૂરનું આમલીનું કે દ્રાક્ષ વિગેરેનું ઇત્યાદિ લેપતક પાણી મળે, કે જેમાં ત્યાગ કરેલ અશન અથવા ખાદિમ ૧ રાંધેલા અનાજનું દાણ વિનાનું અને ડહેલું નહિ એવું નીતર્યું પાણી. ૨ ગૃહસ્થ ખજૂરના ગળપણમાં કરેલું નીતર્યું પાણું, તેવી જ રીતે કાક્ષાદિકના પાણી પણ નીતર્યા હોય તે લેવાં સંભવે પરંતુ ડહોળાં હોય તે ખજુરાદિને (ત્યાગ કરેલ પદાર્થોને ) ચાવવા જેવો ભાગ આવી જવાથી પચ્ચ૦ ભંગ થાય. અહિં ખજુરાદિકનું પાણી બનાવી કપડાથી ગાળેલું હોય તો તે નીતર્યાં પાણી તરીકે કલ્પે એમ સંભવે છે. ૩ ભાજનમાં રાખવાથી ભાજનને લેપ-ચીકાશવાળું કરે છે માટે દ્રાક્ષાદિકનાં જળને શાસ્ત્રમાં લેપકૃત જળ તરીકે કહેલ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રત્યાખ્યાન ભાષ્ય. વા સ્વાદિમ પદાર્થના રજકણા મિશ્ર થયેલા હોય તેા કારણસર તેવું લેખકૃત પાણી પીવાથી પણ પચ૦ ના ( તિવિહાર ઉપવાસાર્દિકના ) ભંગ ન ગણાય, તે કારણથી ઝેવેન વા આગાર રાખવામાં આવે છે. એ દ્રાક્ષાદિકનાં પાણી ભાજનમાં રાખવાથી ભાજનને લેપવાળુ-ચીકણુ' કરે છે માટે એ પાણીને શાસ્ત્રમાં ‘“ લેપકૃત્” ( લેપ-ચીકાશ કરનારાં ) કહ્યાં છે. તથા શુદ્ધ પાણીના અભાવે કદાચ કારણસર સેવીર-કાંજી ( છાશની આછ ) ઇત્યાદિ અલેપટ્ટ પાણી મળે તેા તેવું પાણી ( કાંજી વિગેરે ) પીવાથી તિવિહાર ઉપવાસાદિ પ્રચ૰ ના ભંગ ન થાય તે કારણથી અહેવેળવા આગાર રાખવામાં આવે છે. કાંજી વિગેરેનું પાણી જે ભાજનમાં રહ્યું હેાય તે ભાજનને અલેપ રાખે છે, એટલે તે ભાજન ચીકાશવાળું થતું નથી માટે કાંજી વિગેરેને અલેપકૃત પાણી કહ્યું છે. ( અહિં અલેપ એટલે અલ્પ લેપ એવા અ સભવે છે ). તથા અચ્છ=નિર્મળ જળ એટલે ઉષ્ણ જળ કે જે ત્રણ ઉકાળા વડેજ ઉકાળેલુ હાય તે સર્વથા અચિત્ત થાય છે, તે પાણી પીવાથી તિવિહાર ઉપવાસાક્રિકનો ભગ ન થાય તે કારણથી અòળ વા આગાર કહેવામાં આવે છે. [તિવિહારમાં ખનતા સુધી આજ પાણી પીવાનું હોય છે, અને શેષ પાંચ આગારવાળાં પાણી તે અપવાદથી કારણસર પીવાનાં હેાય છે. તેમાં પણ ગૃહસ્થને તે વિશેષતઃ ઉષ્ણજળ પીવું જોઇએ, માટે શેષ પાંચ આગાર પ્રાયઃ ગૃહસ્થ માટે નહિ, પરન્તુ વિશેષતઃ ૧ વા શબ્દની સાકતા છ આગારના પન્તુ કહેવાશે. *કાચુ પાણી પ્રાયઃ ઘણું સચિત્ત અને થાડુ' અચિત્ત એવું મિશ્ર હાય છે. એકવાર ઉકાળા આવેલું પાણી તેથી ઘણું અચિત્ત, બે ઉકાળા આવેલું પાણી તેથી પણ અતિઘણુ' અચિત્ત ( અને અલ્પ ચિત્ત ) એવું મિશ્ર હાય છે, અને ત્રણ ઉકાળા આવેલું પાણીજ સર્વથા અચિત્ત થાય છે માટે વ્રતધારીએએ ત્રણ ઉકાળા આવેલું પાણી પીવું, જેવું તેવું ઉકળેલું પાણી વ્રતમાં દૂષણવાળુ છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થું ( રર આગારને અર્થ) ૨૧૩ મુનિને માટે જાણવા. ] વળી ફળાદિકનાં ધોવણ અથવા ફળાદિકિનાં નિર્મળ અચિત્ત જળ પણ આ આગારમાં ગણાય છે. " તથા તલનું ધોવાણ અથવા તંદૂલનું ધોવાણ વિગેરે ગડુલજળ અથવા બહુલ જળ કહેવાય છે, તેવું બહુલજળ પીવાથી પણ પશ્ચ૦ ને ભંગ ન થાય તે કારણથી વધુળ વા આગાર રાખવામાં આવે છે, તથા સિથ એટલે ધાન્યને દાણે તે (ક) સહિત જે જળ તે સસિલ્વ જળ કહેવાય, જેથી ઓસામણ વિગેરે પાણીમાં રંધાયેલો દાણે રહી ગયો હોય, અથવા રંધાયેલા દાણાને નરમ ભાગ રહી ગયું હોય તેવું ઓસામણ વિગેરે પાણી પીવાથી પચ્ચ૦ ને ભંગ ન ગણાય, તેમજ તિલેદક (તિલનું ધવણ) તંદૂલેદક (તંદૂલનું ધાવણ) વિગેરેમાં તિલ વિગેરેને (નહિં રંધાયેલો કાચે) દાણે રહી ગયું હોય તે તેવું પાણી પીવાથી પચ્ચ૦ ભંગ ન ગણાય, તે કારણથી નિત્યેળ વા આગાર રાખવામાં આવે છે. તથા ગાથામાં કહેલા ઉત્તેદિમનું તાત્પર્ય આ પ્રમાણે-પિષ્ટજળ અને પિષ્ટ ધાવણ એ બને પ્રકારનું ઉદિમ જળ તે સસિલ્વ જળ કહેવાય, ત્યાં મદિરાદિ બનાવવા માટે લોટ પલાળે હેય તેવું લેટ કેહ્મા પહેલાંનું) જળ તે પિષ્ટ જળ, અને લેટથી ખરડાયેલા હાથ ભાજન વિગેરે ધોયાં હોય તે પિષ્ટ ધોવણ કહેવાય, એ બન્ને પ્રકારના પાણીમાં લોટના રજકણે આવે છે માટે તેનું પાણી પીવાથી પચ્ચ૦ ભંગ ન ગણાય તે કારણથી સવિશે યા આગાર રાખવામાં આવે છે. તથા ઉપર કહેલા સસિ જળને જે ગાળવામાં આવે તે દાણ તથા લેટના રજકણે (સ્થૂળ રજકણે) ન આવવાથી ૧ મઝમુદાગઢમુરાષ્ઠિતમ નિર્મરું એ અવચૂ૦ વિગેરેના પાઠમાં ઉકાળેલા જળ સિવાયનું બીજું પણ નિર્મળ જળ કહ્યું છે અને સા. વિ. સૂ૦ કૃત બાળાવબોધમાં ફળાદિકનાં ધાવણ કહ્યાં છે માટે અહિં ફળનું જળ પણ “અચ્છેણવામાં કહ્યું છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રત્યાખ્યાને ભાષ્ય. એજ અસિલ્વ જળ કહેવાય, તેવું જળ પીવાથી પણ પચ્ચ૦ ભંગ ન ગણાય તે કારણથી અનિત્યે વ આગાર રાખવામાં આવે છે. [ અહિં પણ અસિલ્વ એટલે સર્વથા સિલ્યને અભાવ નહિં, પરંતુ અલ્પસિન્થ એ અર્થ સંભવે છે ] અહિં દરેક આગારમાં વા શબ્દ આવે છે, તે છ આગારોમાં પ્રતિપક્ષી બે બે આગાની સમાનતા દર્શાવવા માટે છે, તે આ પ્રમાણે જેમ અલેવેણુવા આગારથી એટલે લેપ રહિત જળથી પચ૦ ભંગ થતું નથી તેમ લેવેણુવા એટલે લેપવાળા. જળથી પણ પચ્ચ૦ ભંગ થતો નથી. એ પ્રમાણે જેમ (અર છેણવા=) નિર્મળ જળથી પચ૦ ભંગ થતું નથી તેમ (બહુલેણ વાક) બહુલ જળ વડે પણ પચ્ચ૦ ભંગ થ નથી. તથા જેમ (અસિત્થણવા=) અસિલ્ય જળ વડે પચ્ચ૦ ભંગ થતો નથી તેમ (સસિત્થણ વા= ) સસિલ્વ જળ વડે પણ પચ૦ ભંગ થતું નથી, એ પ્રમાણે અહિં વા શબ્દથી બે બે પ્રતિપક્ષી આગારોની અવિશેષતા દર્શાવી છે. આ ત ક ર્થ સાવરદ્વાર | અવતર-પૂર્વે બાવીસ આગારને અર્થ કહીને હવે આ પાંચમા દ્વારમાં પ્રથમ છ ભક્ષ્ય વિગઈન ર૧ ભેદ, તથા ચાર અભક્ષ્ય વિગઈન ૧૨ ભેદ મળી વિગઈના કુલ ૩૩ ભેદ સામાન્યથીસંખ્યામાત્રથી ગણવે છે– पण चउ चउ चउ दुदुविह, छ भरक दुद्धाइ विगइ इगवीस ति दुति चउविह अभरका, चउ महुमाई विगइ बार॥२९॥ શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે, જાથાર્થ–પ-૪-૪-૪-૨-અને ૨ ભેદ, એ પ્રમાણે દૂધ વિગેરે છ ભઠ્ય વિગઈના ૨૧ ભેદ છે, અને મઘ વિગેરે ચાર અભક્ષ્ય વિગઈન અનુક્રમે ૩-૨-૩ અને ૪ ભેદ હોવાથી ૧૨ ભેદ છે મારા Page #220 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૫ સુ' (૧૦ વિગઈના ૩૩ ભેદ ). પ માવાય—મુગમ છે, પરન્તુ પ્રત્યેકના ઉત્તરભેદ આ પ્રમાણે— સના ૩ ભેદ દૂધના ૫ ભેદ હિના ૪ ભેદ. ઘીના ૪ ભેદ તેલના ૪ ભેદ ગાળના ૨ ભેદ પકવાન્નના ૨ ભેદ મદિરાના ૨ ભેદ માંસના ૩ ભેદ માખણના૪ ભેદ (દહીંની જેમ) ગુજ=ગાળ પાત્ર=પકવાન મન=ભેંસનું - ૨૧ ભક્ષ્ય વિગઈ. એ ર૧ ભેદ તથા ૧૨ ભેદ કયા કયા તે આગળની ગાથાએમાં કહેવાશે. તથા જેના આહારથી ઇન્દ્રિયાને તથા ચિત્તને વિગઇ–વિકૃતિ-વિકાર ( વિષયવૃત્તિ) ઉત્પન્ન થાય તે વિદ્વિકૃતિ હેવાય. ૧૨ અભક્ષ્ય વિગઇ. અવતર્ળ—પૂર્વ ગાથામાં છ લક્ષ્ય વિગઇના ૨૧ ભેદ સખ્યામાત્રથી કહ્યા, તે ભેદ્દાને આ એ ગાથામાં નામ સહિત સ્પષ્ટ કરે છે— खीर घय दहिय तिलं, गुल पक्कन्नं छ भरक विगईओ । ગૉ-મહિતિ-દિ-પ્રય-જીગાળ પળ ૩૬ અદ્ ચત્તે રૂા घय दहिया उद्दिविणा, तिल सरिसव अयसि लट्ट तिल्ल चऊ दवगुड पिंडगुडा दो, पक्कन्नं तिल्ल घयतलियं ॥३१॥ E=*ટડી અત્તિ=અતસી, અલસી હ્રદ્યુ=કુસુમ્ભ શબ્દાઃ—૩૦ મી ગાથાનાં સચ=અજાનું, બકરીનું પળ=એડકીનું,ઘેટીનું, ગાડરીનું પળ=પાંચ (પ્રકારનું) શબ્દાઃ—૧ મી ગાથાના T=વ, રેલા ચાલે એવા નરમ fg=હિન તથિ=તળેલુ.. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રત્યાખ્યાન ભાષ્ય, માથાર્થ-ક્ષીર (દૂધ)-ઘી-દહિં-તેલ-ગોળ-અને પક્વાન્ન એ ૬ ભક્ષ્ય વિગઈ છે, તેમાં ગાયનું-ભેંસનું-ઉંટડીનું-બકરીનું અને ગાડરીનું દૂધ એમ પાંચ પ્રકારનું દૂધ (વિગઈ તરીકે ગણાય) છે, દુ=અને ચાર પ્રકારનું છે ૩૦ . ઘી તથા દહિં છે તે ઉંટડી વિનાનું જાણવું. તથા તલ-સર્ષપ (=સરિસવ)-અલસી–અને કુસુંબીના ઘાસનું તેલ એમ ચાર પ્રકારનું તેલ (વિગઈ ૫) છે, તથા દ્રવળ અને પિંડોળ એમ બે પ્રકારને ગોળ વિગઈ તરીકે છે, અને તેલમાં તથા ઘીમાં તળેલું એ બે પ્રકારનું પકવાન્ન વિગઈ૫ જાણવું છે ૩૧ || મોવાર્થ–સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે--દૂધ પાંચ પ્રકારનું છે, અને દહિં તથા ઘી ચાર પ્રકારનું કહયું છે, તેનું કારણ કે જેમ ભેંસ વિગેરેના દૂધનું દહિ તથા ઘી બને છે, તેમ ઉંટડીના દૂધનું દહિં તથા ઘી બનતું નથી. તથા સ્ત્રો વિગેરેના દૂધ વિગઈ તરીકે ગણાતાં નથી, તથા ઉપર કહેલાં ચાર પ્રકારનાં તેલ સિવાય બીજાં એરંડીયું, ડોળીયું, કેપરેલ ભેયસિગનું, કપાસીઆનું, ઇત્યાદિ અનેક પ્રકારનાં તેલ છે પરંતુ તે વિગઈ તરીકે નથી, તો પણ તે તેને લેપકૃત તે ગણવા જોઈએ, [ જેથી આયંબિલાદિકમાં તેને પણ ત્યાગ થાય છે, તેમજ એ વિગઈરહિત તેલોના લેપથી લેવાલેવેણ આગાર રાખ જોઈએ-ઈતિ તાત્પર્ય. ) એ પ્રમાણે આ બે ગાથામાં ૬ ભક્ષ્યવિગઇના ર૧ ઉત્તરભેદ કહ્યા અને ચાર અભક્ષ્ય વિગઈના ઉત્તરભેદ કહેવાના હજી બાકી છે, તે પહેલાં ચાલુ પ્રસંગમાં અનૂકુળતા જાણી ગ્રંથકાર એ છે વિગઇનાં જે ૩૦ નીવિયાત થાય છે, એટલે એ વિગઈ તે અવિગઈ પણ થાય છે, તે અવિગઈનું સ્વરુપ જ પ્રથમ દર્શાવશે. અવતરણ–દૂધ વિગેરે ૬ ભક્ષ્ય વિગઈ જે વિકૃતિ સ્વભાવવાળી છે, તે વિકૃતિ સ્વભાવ જે રીતે દૂર થઈ અવિકૃતિ સ્વ १ शेषतैलानि तु न विकृतयः लपकृतानि तु भवन्ति । ति धर्म સં. વૃત્તિ વચનાતું. તથા આ ભાષ્યનીજ ૩૮ મી ગાથામાં પણ એ તેને લેપકૃત કહેવામાં આવશે. Page #222 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૫ મું (૬ વિગઈનાં ૩૦ નીવિયાતાં). ર૧૭ ભાવવાળી બને છે, તે નિર્વિતિ (નીવિયાતું) ગણાય છે, તેમાં પ્રથમ દૂધ વિગઈનાં ૫ નીવિયાતાં કહેવાય છે– પચસાહિ-સ્વર-વેરાવહિદિ સુવિફાયા दरक बहु अप्पतंदुल, तच्चुन्नबिलसहियदुध||३२॥ | શબ્દાર્થ – થરાદ પય શાટી, દુધ | તપુ તેનું (તંદુલનું) ચૂર્ણ શાટિકા. વિચા=વિકૃતિગત, ની (ચેખા વિગેરેને લેટ ) વિયાતાં વિસ્ટઃખટાશ પુર-કાક્ષ માથાર્થ દ્રાક્ષ સહિત રાંધેલું દૂધ (પ્રાય: બાસુદી તે ) જારી કહેવાય, ઘણું તંદૂલ-ચોખા વિગેરે સહિત સંધેલું દૂધ ક્ષાર (ખીર ) કહેવાય, અલ્પ તંદૂલ સહિત રાંધેલું દૂધ ઉથા કહેવાય, તંદૂલના ચૂર્ણ (લેટ) સહિત રાંધેલું દૂધ * હાલમાં થતી બાસુદી કક્ષાદિ રહિત ફકત દૂધ ઉકાળીનેજ બનાવવામાં આવે છે. માટે નીવિયાતામાં જેમ દૂધપાક દ્રષ્ટિગોચર થાય છે તેમ બાસુદી દ્રષ્ટિગોચર થતી નથી. કારણ કે અન્ય યોગ્ય દ્રવ્યોના સંયોગ વિના વિકૃતિ દ્રવ્યો નિર્વિકૃતિ થતાં નથી. એવો ૩૭ મી ગાથામાં કહેલા ભાવાર્થ પણ હેતુરૂપ સંભવે છે. ૧ વર્તમાનમાં કંઇક સ્થાને રાંધેલો ભાત નાખીને અને કંઈક સ્થાને ચેખા નાખીને પણ ખીર બનાવવામાં આવે છે, અને તે દૂધપાક જેટલી ઘણી જડી નહિ પરંતુ થોડી જડી બનાવાય છે. કારણ કે ઘણી જડી કરવા જતાં ચોખાં વધારે નાખેલા હોવાથી દૂધ ચોખા અને પિંડરૂપ થઈ જાય. એ રીતે દેશ દેશની પદ્ધતિ પ્રમાણે ખીર જુદી જુદી રીતે બનાવાય છે. ૨ એ ચિને પ્રવ૦ સારેવૃત્તિમાં દૂધની કાંજી તરીકે ઓળખાવી છે, તથા વર્તમાનમાં જે દૂધપાક કહેવાય છે તેનેજ અહિં જોયા કહેલ છે. એમાં ચેખા અલ્પ આવવાથી ( એક શેર દૂધમાં લગભગ ૧ તેલો જેટલા આવવાથી ) ઘણે ઉકાળીને જાડો બનાવવામાં આવે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રત્યાખ્યાન ભાષ્ય, દિવ કહેવાય, અને ( કાંજી આદિ ) ખાટા પદાર્થ સાથે રાંધેલું દૂધ *સુધારી કહેવાય છે. [ એ પાંચ રીતે રંધાયેલું દૂધ તે દૂધની પાંચ અવિગઈ-નીવિયાતાં ગણાય, જેથી ગવા ઉપધાન સંબંધિ નવિના પચ્ચખાણમાં દૂધનાં એ પાંચ નીવિયાતાં કહ્યું પરંતુ બીજી નીધિમાં નહિ કરા ભાવાર્થ-ગાથાના અર્થને અનુસાર સુગમ છે. તથા ગાથામાં કહેલ દિપે એ પદ “દખ) ઇત્યાદિ દરેક શબ્દની સાથે સંબંધવાળું છે, અને તણૂંઢ એ પદ બહુ એને અ૫ એ બે શબ્દ સાથે સંબંધવાળું છે. વેતર–હવે આ ગાથામાં ઘી તથા દહીં વિગઇનાં પાંચ નીવિયાતાં કહેવાય છે-- निभंजण-वीसंदण-पक्कोसहितरिय-किट्टि-पक्कघयं । दहिए करंब-सिहरिण-सलवणदहि-घोल घोलवडा ३३ શબ્દાર્થ – નિમંગળ-નિર્ભજન ઘી | પયૉ પકાવેલું ઘી વસંv=વિસ્પંદન ઘી v=દહીંમાં દહીંનાં પર=પકાવેલી, ઉકાળેલી મોદી-ઓષધી-વનસ્પતિ શિખંડ તf=ધીની) તરી રોજ છાણેલું ગાળેલું દહીં જાથાર્થ-પકવાન્ન તળાઈ રહ્યા બાદ કઢાઈમાં વધેલું બળેલું ઘી તે નિર્માન, તથા દહીંની તર અને લેટ એ બે મેળવીને બનાવેલ કુલેર તે વોરંવન, આષધિ (=વનસ્પતિ વિશેષ) : * કેટલાક આચાર્યો દુગ્વાટીને બદલે બહલિકા કહે છે, કે જે પ્રાયઃ તુર્ત વીઆયલી ભેંસ વિગેરેના દૂધની બને છે અને તે “ બળી” કહેવાય છે. ૧ સિદ્ધાતોમાં તે અર્ધ બળેલા ઘીમાં તંદૂલ નાખીને બનાવેલ ભજન વિશેષ તે વિવંદન એમ કહ્યું છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૫ મું (૬ વિગઈનાં ૩૦ નીવિયાતા. ૧૯ નાખીને ઉકાળેલા ઘીની ઉપરની તરી (તર) તે પ ધારત, ઘી, ઉકળતા ધી ઉપર જે ઘીને મેલ તરી આવે છે તે મેલનું નામ પિટ્ટિ, અને આમળાં વિગેરે આષવિ નાખીને પકવેલું -ઉકાળેલું ઘી તે પૂવ છૂત કહેવાય, [એ ઘીનાં પાંચ નીવિયાતાં ( પાંચ પ્રકારનું અવિકૃત ઘી) નાવિમાં કલ્પ.] તથા જે દહીંમાં ભાત મેળવ્યું હોય તે ભાતવાળું દહીં , દહીંનું પાણી કાઢી નાખવાથી રહેલા માવામાં અથવા પાણીવાળા દહીંમાં પણ ખાંડ નાખી વસ્ત્રથી છાણું (ઘસીને ગાવું) હોય તે ફિળિી -શિખંડ, લૂણ (મીઠું) નાખીને મથન કરેલું (હાથથી અડવાળેલું) દહીં તે ત્તવા , વસ્ત્રથી ગાળેલું દહીં તે વસ્ત્ર, અને તે ઘેલમાં વડાં નાખ્યાં હોય તે ઘવતાં, અથવા ઘોલ નાખીને બનાવેલાં વડાં તે પણ ઘાલવડાં કહેવાય, [એ પ્રમાણે દહીંનાં પાંચ નીવિયાતા (=દહીંની પાંચ અવિગઈ) તે નીવિના પચમાં કપે છે.] . ૩૩ ભાવાર્થ-ગાથાને અનુસાર સુગમ છે. વિશેષ એજ કે એ ઘી તથા દહીંનાં નવિયાતાં પણ પ્રાયઃ વેગ વહન કરતા મુનિ મહારાજને તથા શ્રાવકને ઉપધાન સંબંધિ નીવિના પચ્ચ૦ માં ક૯પે, પરંતુ બીજી નાવિમાં ન કલ્પે. અવતરણ—આ ગાથામાં તેલનાં પાંચ અને ગોળનાં પાંચ નીવિયાતાં કહેવાય છે – तिलकुट्टी निब्भंजण, पकतिल पक्कुसहितरिय तिल्लमली। सक्कर गुलवाणय पाय खंड अद्धकढि इरकुरसो ॥३४॥ શબ્દાર્થ—ગાથાર્થ પ્રમાણે સુગમ છે. ' જાથાર્થ-તિલફટી, નિર્ભજન, પકવતેલ, પષધિતરિત, અને તેલની મલી એ તેલનાં પાંચ નવિયાત છે. તથા સાકર, ૧ શાસ્ત્રમાં એને નિવારવાદ કહે છે, માટે લોક ભાષામાં જે દહીનું રાઈતું અથવા દહીંને મઠ કહેવાય છે તે એજ હેય એમ સંભવે છે. અને તેમાં સાંગરી વિગેરે ન નાખ્યું હોય તે પણ નીવિયાનું કહ્યું છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન ભાષ્ય, ગુલવાણી, પાકે ગોળ, ખાંડ, અને અર્ધ ઉકાળેલે ઈસુ (શેલડિ) રસ, એ ગેળનાં પાંચ નીધિયાતા છે ૩૪ છે માવાર્થ –અહિં તિલકદી સિવાયનાં નવિયાતાં જે તેલન કહ્યાં છે અને વિસ્પંદન સિવાયનાં ૪ નાવિયાતા ઘીનાં તે બે બે સરખા નામવાળાં અને સરખા અર્થવાળાં છે, તે પણ અહિં તેલનાં પાંચે નીવિયાતોના અર્થ કહેવાય છે તે આ પ્રમાણે – તલ તથા ગોળ (કઠીન ગેળ) એ બેને ભેગા કરી ખાંડણીમાં ખાંડી એકરસ બનાવે છે તે તિરો અથવા તિલવટી કહેવાય છે, તથા પકવાન્ન તન્યા બાદ કઢાઈમાં વધેલું બળેલું તેલ તે નિર્મનન તેટ, તથા ઔષધિઓ નાખીને પકાવેલું તેલ તે પવિત્ર તથા આિષધિઓ નાખીને પકાવાતા તેલમાં ઉપર જે તરી વળે છે તે પ્રજવયિતત્તિ તેજ અને ઉકળેલા તેલની કિટિ–મેલ તે તેલની મરી અથવા કિટિ, એ પ્રમાણે તેલનાં એ પાંચ નીવિયાતાં ગણાય છે. તથા તાર કે જે કાંકરા સરખી હોય છે તે, તથા ગોળનું પાણું જે પૂડા વિગેરે સાથે ખવાય છે તે મુજપાનવા-ગુલવાણી તથા (પાચ એટલે) ઉકાળીને કરેલે પણ ગઝ કે જે ખાજા વિગેરે ઉપર લેપવામાં આવે છે તે (ગોળની ચાસણી), તથા સર્વ પ્રકારની રવાંડ, તથા (અધકથિત ) અર્ધ ઉકાળેલો શેલડીને રસ તે અર્ધારિત સ્ફરસ એ પાંચ નીવિયાતાં ગોળ વિગઈનાં જાણવાં. ૧ પ્રથમ તલને ખાંડીને ત્યારબાદ ઉપરથી ગોળ નાખવામાં આવે છે તે તલની સાણી કહેવાય છે, તથા આખા તલમાં કાચો ગોળ ભેળવાય છે તે તલસાંકળી, એ બન્ને નીવિના પચ્ચ૦માં ન કલ્પે. કારણ કે એ બન્નેમાં કાચો ગોળ આવે છે, પરંતુ ગોળને પાયો કરી (ગોળને ઉકાળીને પાકો ગોળ કરી ) તલ ભેળવાય છે તે પાકા ગોળની તલસાંકળી નીવિયાતામાં કલ્પનીય છે. ૨ ખાટા પૂડામાં ખાવા માટે ગોળનું પાણી ઉકાળવામાં આવે છે તે ગળમાણું, * સંપૂર્ણ ઉકાળ્યાથી ગોળ બની જાય છે, માટે અર્ધકવથિત કહ્યો છે. પ્રશ્ન-અર્ધ ઉકાળેલ ઇફ્ફરસ અવિગઈ થાય, તે સંપૂર્ણ ઉકાળેલ Page #226 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૫ મું (૬ વિગઈનાં ૩૦ નીવિયાત ). રર૧ ગવતરણ–આ ગાથામાં પકવાન્ન વિગઈ કે જેનું બીજુ નામ કડાહ વિગઈ છે તેનાં પાંચ નવિયાતાં કહે છે– पूरिय तवपूआ बी-अपूअ तन्नेह तुरियघाणाई । गुलहाणी जललप्पसि, अपंचमो पुत्तिकयपूओ॥३५॥ | શબ્દાર્થ – પૂરિચ=પૂરાયેલી બાપ ઘાણ તવતવી, કઢાઈ ગુરાની ગુડધાણી મ=પૂડલાથી, પૂરીથી કMતિ જળ લાપસી વીમv==બીજો પૂડલે-પૂરી | પંચનો-પાંચમું નીવિયાતું તાક્તસ્નેહ, તેજ ઘી (માં) | કુત્તિવ=તકૃત (તળેલો નહિ અથવા તેજ તેલ(માં તળેલ) પણ પોતુ દઈને સીવેલ) તુરિચ=ાથો ગાથાથ–તવી પૂરાય તેવા પહેલા પૂડલાથી બીજો પૂડલે, તથા તેજ તૈલાદિકમાં તળેલો ચેાથે આદિ ઘાણ, ગેળધાણી, જળલાપસી, (એ ચાર નીવિયાતા) અને પિતું દીધેલ પૂડલો પાંચમું નીવિયાતું છે . ૩૫ માવાઈ—કઢાઈ અથવા તવીમાં તળીને થઇ શકે તેવા ભેજનને અહિં પક્વાન્ન તરીકે ગણવું, પરંતુ પ્રસિદ્ધ જે ખાજાં સૂત્રફેણી ઘેબર ઇત્યાદિ પાંચ પકવાન ગણાય છે; તેટલાં જ ઈશુરસનો બનેલો ગેળ તો સહજે અવિગઈ જ થાય, તેને બદલે ગોળને પુનઃ વિગઈ કેમ ગણવો? ઉત્તરઈરસથી બનેલ ગોળ તે ઈશુરસથી વ્યાતર (=અન્ય દ્રવ્ય ) ઉત્પન્ન થયું, માટે ગાળમાં જે ગોળને અનુસરતું એટલે ગેળનું વિગઈપણું ઉત્પન્ન થયું તેમાં દ્રવ્યાન્તરેલ્પતિ ( ભિન્ન દ્રવ્યની ઉત્પત્તિ થવી) એજ હેતુ સંભવે, તે વખતે પ્રથમનું ઈક્ષરસનું વિગઈપણું (શેલડીના રસને વિકાર-રસનું વિગઈપણું) તે સંપૂર્ણ નષ્ટ થયેલું સંભવે, ઈત્યાદિ હેતુ યથાયોગ્ય વિચારો. Page #227 -------------------------------------------------------------------------- ________________ ર પ્રત્યાખ્યાન ભાગ્ય. પકવાન્ન એમ નહિ, જેથી હું ભજીયાં પૂરી તળેલા પાપડ પાપડી ઇત્યાદિ ચીજો પણ પકવાન્ન ગણવી, તેમજ એ સર્વ ચીજો ક્યાહ (=ફાઇ)માં ઘી વિગેરે વિગની અંદર તળીને બનાવાતી હાવાથી ટાદ વિશદ્ કહેવાય, અને તે પૂર્વ કહ્યા પ્રમાણે ધીમાં તળેલી અને તેલમાં તળેલી એમ બે પ્રકારની છે, તે બે પ્રકારની કટાહુ વિગઇ એટલે પકવાન્ન વિગઇ જે વિગઈ સ્વરૂપ છે તે અવિગઇ સ્વરૂપ (નીવિયાતા રુપ) કેવી રીતે થાય ? તેના પાંચ ભેદ અહિં દર્શાવાય છે, અર્થાત્ પકવાન્ન વિગઇનાં પાંચ નીવિચાતાં કહેવાય છે તે આ પ્રમાણે— તવી (=કઢાઇ)માં સ`પૂર્ણ સમાય એવો એકજ મેટા પૂડલા પહેલા તળીને ત્યારબાદ બીજો ત્રીજો આદિ પૂડલા અથવા પૂરીઓ વગેરે તળે તેા તે પહેલા પૂડલા વિગઈ અને બીજો ત્રીજો આદિ સર્વે પૂડલા તેમજ પૂરીઓ વિગેરે અવિગઇ—નીવિચાતા ગણાય, તે અહિં ખીચ્ય પૂએ ” એટલે દ્વિતીયાપ નીવિયાતું કહેવાય. (એમાં વચ્ચે બીજું ઘી ઉમેર્યું ન હોય તા, અને બીજી ધી ઉમેર્યું હાય તે પુનઃ પહેલા મોટા પૂડલા તળવા જોઈએ). તથા જે ઘી પ્રથમ પૂરેલું છે તેજ ઘીમાં (વચ્ચે બીજું શ્રી ઉમેર્યા વિના ) નાની પૂરીઓના ૩ ઘાણ તળી લીધા બાદ ચેાથેા પાંચમા ઇત્યાદિ જેટલા ઘાણ તળાય તેટલા સ ઘાણની પૂરી નીવિયાતી ગણાય, અને પહેલા ૩ ઘાણની પૂરીએ વિગઈ ગણાય, માટે એ ચેાથા વિગેરે સ ાણની પૂરીઓ તે તનેદ ચતુવિધાળ નામનું બીજું નીવિયાતુ ગણાય. તથા ગાળ અને ધાણી એ એનુ મિશ્રણ તે ગાળધાણી નીવિયાતુ ગણાય છે, એમાં કાચા ગોળ સાથે વાણી ( જે જીવાર વિગેરેને શેકીને મનાવાય છે તે ધાણી) મેળવી હોય તે તે નીવિયાતું નહિ, પરન્તુ ગાળના પાયા કરીને ધાણી મેળવી હાય તે। તેવી ગાળધાણી નીવિયાનુ ગણાય. વિશેષતઃ એ ગાળધાણીના માદક-લાડુ બનાવવામાં આવે છે (એટલે લાડુના આકારે વાળવામાં આવે છે. ) Page #228 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૫ મું (૬ વિગઈનાં ૩૦ નીવિયાતા. રર૩ તથા પકવાન્ન તળી કાઢયા બાદ વધેલું ઘી પણ કાઢી લઈને તવીમાં જે ચીકાશ વળગી રહી છે તે ચીકાશ ટાળવા માટે તેમાં ઘઉને ભરડે (જાડા કાંકરીયાળ લેટ) શેકી ગેળનું પાણી રેડી જે છૂટ દાણાદાર શીરે અથવા કસાર જેવું બનાવાય તે ઝાપો ચોથું વિયાતું ગણાય. એ જલલાપસીના ઉપલક્ષણથી ચાલુ પદ્ધતિ પ્રમાણે કરી કઢાઈએમાં બનાવાતા શીરા અને કંસાર પણ નીવિયાતા તરીકે જાણવા, પરન્તુ એ સર્વને ચૂલા ઉપરથી નીચે ઉતાર્યા પછી તેમાં ઘીને એક પણ છાંટો નાખવામાં આવે તો તે નીવિયાતામાં ગણાય નહિં. કદાચ ઘી ઓછું જાણું ચલા ઉપરજ રહેલી તપતી તવીમાં ઘી ઉમેરી ઉકાળવામાં આવે તો તે નીવિયાતામાં ગણી શકાય. - - તથા તવીમાંનું બળેલું ઘી કાઢી લીધા બાદ ખરડેલી તવીમાં ગાળ્યા પૂડા અથવા ખાટા પૂડા ઘી અથવા તેલનું પિતું દઇને કરવામાં આવે છે તે તત પૂરો પાંચમું નીવિયાતું ગણાય. અથવા કેરી તવીમાં પણ ચાલુ રીતિ પ્રમાણે બનાવાતા ગયા અથવા ખાટા પૂડા પણ પાંચમા નીવિયાતામાં ગણી શકાય. પરંતુ ચૂલા ઉપરથી તવી નીચે ઉતાર્યા બાદ તેમાં ઘી અથવા તેલને એક છોટે પણ ઉમેરવો નહિ. એ રીતે પાંચ નીવિયાતાં પકવાન્ન વિગઇનાં છે. પ્રશ્ન–કડાહ વિગઈનાં (પકવાનનાં ) છેલ્લાં ત્રણ નીવિયાતાંમાં તળવાની ક્રિયા થતી નથી, તે તે ત્રણેને કડાહ વિગઈનાં નીવિયાતાં કેમ ગાં ? અર્થાત “ પકવાન એટલે તળેલી ચીજ” એ અર્થ એ ત્રણ નીવિયાતામાં કેમ ઘટતું નથી ? ઉત્તર–અહિં પ્રવાજ એટલે “ ઘી અથવા તેલ વિગેરે સ્નેહ - વ્યોમાં પકવ થયેલી એટલે તળાયેલી અથવા શેકાયેલી વસ્તુ” એ અર્થ ઘટિત છે. અને હા એટલે ( કેવળ કટાઈ જ નહિ પરતુ ) કઢાઈ, તવી, લોઢી, તપેલી ઈત્યાદિ ભાજન જાણવું. માટે ઘી અથવા તેલમાં તળાયેલી અથવા શેકાયેલી વસ્તુઓ તે વાવિયા અને તેજ વસ્તુઓ કઢાઈ કે તવીમાં તેમજ તપેલી વિગેરેમાં પણ તળાય વા શેકાય છે, માટે તેનું બીજું નામ રદ વિષ છે, અથવા ઘી અને તૈલાદિ સ્નિગ્ધ દ્રવ્યોમાં અવગાહવા વડે (= Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન ભાષ્ય. એ પ્રમાણે । ભક્ષ્ય વિગનાં ૩૦ નીવિયાતાં સક્ષેપમાં આ પ્રમાણે— २२४ દૂધનાં ૫ ૧ યઃશાયી ૨ ખીર ૩ તૈયા ૪ અવલેહિકા ૫ દૂગ્ધાટી તેલનાં પ ૧ તિલકુટ્ટી ૨ નિર્ભજન ૩ પવતેલ ૪ પોષિધ તરત ૫ તિલમલિ. ઘીનાં ૫ ૧ નિર્ભજન ૨ વિસ્પંદન ૩ પવાષિધ તિત કિક્રિ ૫ પકવવૃત ગાળનાં ૫ ૧ સાકર ૨ ગુલવાણી દહીંનાં ૫ ૧ કમ્મ ૨ શિખરિણી ૩ સલવણ ધિ. ૪ ચાલ ૫ ઘાલવડાં પકવાન્નનાં ધ ૧ દ્વિતીય પૂડલા ૨ ચતુર્થાં ઘાણાદિ ૩ ગુડધાણી ૩ પાક ગુડ (ગુડપાંતિ) ૪ ખાંડ ૪ જલલાપસી ૫ અધ કથિત ઈરસ પ પાતકૃત પૂડલા એ ૩૦ નીવિયાતાં સામાન્યથી મુખ્ય મુખ્ય કહ્યાં, પરન્તુ તે દરેક વિગઈનાં રૂપાન્તરથી થતાં બીજા પણ અનેક નીવિયાતાં છે, તે બીજા પ્રથાથી જાણવાં ળાઇને ) જે પકવ થાય તે અવર્ધમ પણ એ પાંચ નીવિયાતાંવાળી પકવાન્ન વિગઈનુંજ નામ છે. એ અ પ્રમાણે છેલ્લાં ત્રણ નીવિયાતાં ઘણા ડૂબાડૂબ ઘી તેલમાં તળાતાં નથી તેા પણ પોતે ચૂસી શકે એટલા ઘી તેલમાં પણ તળાય વા શેકાય છે, માટે પકવાન્નના નીવિયાતામાંજ ગણાય. વળી ચામાસી પ્રતિક્રમણ વિગેરે પ્રસંગે પકવાનને કાળ કહેવામાં આવે છે, ત્યાં પકવાન્ત શબ્દથી ધણા ડૂબાડૂબ ઘીમાં તળેલી ચીોનેાજ કાળ કહેવાય છે એમ નથી, પરન્તુ શેકાવા જેવી ચીજોને પણ પકવાન્ન તરીકે ગણીનેજ તેનેા કાળ કહેવામાં આવે છે. વળી પાતકૃત પૂડલાઓને પણ પેાતુ' માત્ર દીધેલું હોવા છતાં પૂડા શેકયા કહેવાતા નથી. પરન્તુ પૂડા તળ્યા કહી શકાય છે, માટે ડૂબાડૂબ ઘી વડે તળવું ” અને અવગાહન જેટલા અલ્પ ઘી વડે તળવું વા શેકવું ” એમ કહેવાની પ્રવૃત્તિ છે, << 66 ,, તે પ્રમાણે એ ત્રણે નીવિયાતાં પકવાન્નનાં નીવિયાતાં ગણી શકાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૬ (નીવિયાતાં-પ્રસંગે સંયુષ્ટ દ્રવ્ય.) રસ્પ 'વતા–ગિહત્ય સંસહેણું ” એ આગારથી પૂર્વે આયંબિલમાં ક એવાં દ્રવ્ય કહ્યા છે, અને હવે આ ગાથામાં એજ આગારથી નવિમાં તથા વિગઇના પચ્ચખાણમાં કપે એવાં ગૃહસ્થસંયુષ્ટ દ્રવ્ય ક્યાં ક્યાં ? તે દર્શાવાય છે. दुध दही चउरंगुल, दवगुल धय तिब्स एग भत्तुवरिं। पिंडगुडमरकणाणं, अदामलयं च संसर्ट ॥३६ ॥ | શબ્દાર્થ – મુકદ્રવ ગોળ, ઢીલે ગેળ | ગામઢચં-આમલકપીએક અંગુલ લુને વા શીણને મહેર. મત્ત ૩ ભેજન ઉપર | સંસદૃસંસૃષ્ટ, મિશ્ર, નાથાથે ભેજન ઉપર દૂધ અને દહીં ચાર અંગુલ ચહેલાં હોય ત્યાંસુધી સંસ્કૃષ્ટ નરમ ગોળ નરમ ઘી અને તેલ ૧ અંગુલ ચઢે ત્યાંસુધી સંસૃષ્ટ, અને કઠિન ગાળ તથા માખણ તે પીલુ અથવા શીવૃક્ષના મહેર જેવડા કણ-ખંડ વાળા હોય ત્યાંસુધી સંસૃષ્ટ [ હોય તો નીતિમાં કહ્યું, ઉપરાન્ત આધક સંસૃષ્ટ હોય તો ન કલ્પ. ]. માવાર્થ-ગૃહસ્થે પોતાને માટે ભાત વિગેરેને દૂધ અથવા દહીં વડે સંસૃષ્ટ-મિશ્ર કર્યો હોય એટલે ભાતમાં દૂધ અથવા દહીં એવી રીતે ડૂબાડૂબ (=સરળ ) રેડ્યું હોય, કે તે મિશ્ર કરેલા ભાતમાં દૂધ અથવા દહીં ભાતને ડૂબાવીને 8 અંગુલ ઉચું ચઢયું હોય તે તે દૂધ વા દહીં સંકૂચ કહેવાય. અને તે મુનિને નીવિ તથા વિગઈના પશ્ચ૦ માં ક૯પે છે, પરન્તુ તેથી કિંચિત પણ અધિક ચઢયું હોય તો તે દૂધ વિગઈમાં ગણાય, જેથી નીવિ અને વિગઈના પચ્ચ૦ માં કલ્પ નહિં. એ પ્રમાણે ૧ અહિં શ્રી જ્ઞાનવિસૂરિકૃત બાળાબેધમાં માળા પદને મસળેલો (ગોળ) એવો અર્થ કર્યો છે, પરંતુ એજ પાઠની અવસૂરિમાં તે કિન્નક્ષણોઃ એ દ્વિવચન પ્રયોગ હેવાથી પિંડગોળ અને માખણ એવો અર્થ સંભવે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન ભાષ્ય. દ્રવ ગેળ (ઢીલો ગાળ), ઘી અને તેલ ભાત વિગેરે ઉપર ૧ અંગુલ ઉંચે ચઢયું હોય તો એ ત્રણ સંછ દ્રવ્ય નીવિયાતામાં ગણાય, તથા કઠિન ગેળને ચુરમા વિગેરેમાં સંસૃષ્ટ-મિશ્ર કર્યો હેય, તેમજ કઠિન માખણુને ભાત વિગેરેમાં મિશ્ર કર્યું હોય અને તે સર્વથા-સંપૂર્ણ એકરસ ન થયા હોય. પરન્તુ તે ગેળ અને માખણના (આમલક જેવડા= ) પીલુ અથવા શીણ વૃક્ષના મહેર જેવડા ઝીણું કણીયા ચુરમા તથા ભાત વિગેરેમાં થોડા ઘણું રહી ગયા હોય તો પણ તે ગોળ તથા માખણ સંસ્કૃષ્ટ દ્રવ્ય કહેવાય અને નીવિયાતામાં ગણાય. પરન્તુ એથી માટે એક પણ કણ રહો હોય તે તે બન્ને દ્રવ્ય વિગઈમાં ગણાવાથી નીવિના અને વિગઈના પચ્ચ૦માં કશે નહિં. એ પ્રમાણે એ ૭ વિગઈએ કહેલી વિધિ પ્રમાણે સંસ્કૃષ્ટ દ્રા ગણાય અને તે ગિહત્ય સંસèણે આગારમાં આવી શકે છે, પરંતુ એમાં માખણ વિગઈ તે અભક્ષ્ય જ હેવાથી નવિચાતી થઈ હોય તે પણ વહેરવી કલ્પે નહિં. વતરણ—હવે દૂધ વગેરે દ્રવ્ય વિગઈ-વિકૃતિ સ્વભાવવાળા હેવા છતાં નિવિકતિ રવભાવવાળાં કેમ થાય છે ? તેમજ અન્ય આચાર્યોના અભિપ્રાયથી ઉત્કૃષ્ટ વ્યરૂપ નીવિયાતું કઈ રીતે થાય છે? તે પણ આ ગાથામાં દર્શાવાય છે. दव्वहया विगई विगइ-गय पुणो तेण तं हयं दव्वं । उध्धरिए तत्तंमि य, उकिट्ठदवं इमं चन्ने ॥३७॥ | શબ્દાર્થ –ગાથાર્થમાં કહ્યા પ્રમાણે. ગથાર્થ =અન્ય કથી દયા=હણાયેલી વિવિગઈ તે વિશ=વિકતિગત એટલે નીવિયાનું કહેવાય. gr= અને તે તે કારણથી તંતે ચંદā=હતદ્રવ્ય કહેવાય. તિ गाथाना पूर्वार्धनो अर्थ ॥ Page #232 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૬ (૬ વિગઈન ૩૦ નીવિયાતાં) રર૭. જ=વળી પકવાન્ન uિ=ઉદ્ધર્યાબાદ ( =તળીને કાઢી લીધા બાદ) તત્વ=તે ઉદ્ધત ઘી વિગેરે તૈમ તેને વિષે [ ચલાથી ઉતારી ઠંડુ થયા બાદ ] જે દ્રવ્ય બનાવવામાં આવે તે પણ નીવિયાનું કહેવાય, વળી =એ નીવિયાતાને કબીજા આચાર્યો વિક્રઘં=“ઉત્કૃષ્ટ દ્રવ્ય ” એવું બીજું નામ આપે છે. એ રિ નાથાના ઉત્તરાર્થનો અર્થ એ ૩૭ II માવાર્થઆ ગાથાના ભાવાર્થમાં આ ગાથાનીજ અવચૂરિને અક્ષરશઃ અર્થ કહેવાય છે, તે આ પ્રમાણે– (ટૂશૈ: એટલે) કલમશાલિ નંદુલ આદિ દ્રવ્યો વડે (તાર) ભદાઈ છતી જે દૂધ આદિ વિગઈ તે & વિકતિગત ) ( નીવિયાતું) એમ કહેવાય છે, અને (તેv=) તે કારણથી તંદુલ આદિ વડે હણાયેલું તે દૂધ વિગેરે દ્રવ્ય જ કહેવાય [ પરન્તુ વિગઈ નહિ, માટે જ નિવિના પચખાણવાળાઓને પણ કેટલિાકને તે કઈ રીતે પણ કલ્પે છેજ-અતિ પ્રવસારેગ વૃત્તિ ] તથા પાકભાજનમાંથી ( =કઢાઈ વિગેરેમાંથી) સુકુમારિ. કાદિ (=સુખડી વિગેરે પકવાન્ન) ઉદધર્યો છતે પાછળથી ઉધત (=વધેલું) જે ઘી વિગેરે, તેને ચૂલા ઉપરથી ઉતાર્યો છે અને ઠંડુ થયા બાદ જે તેમાં કણિકાદિ પ્રક્ષેપીએ–મેળવીએ, ત્યારે જ (તે કણિકાદિનું બનેલું દ્રવ્ય ) નીવિયાતું થાય, વળી અન્ય આચાર્યો અને (એ કણિાદિથી બનેલા દ્રવ્યને) ૩૪ ૧ પ્રવસારવૃત્તિમાં તો આ ગાથાનાજ અર્થમાં ગાથામાં કહેલા તત્તમ પદને ચૂલા ઉપર તપ્યા કરતા ઘી વિગેરેમાં” એવો અર્થ કરીને તેમાં બનતા દ્રવ્યને ઉત્કૃષ્ટ દ્રવ્ય અને તેને નીવિયાતું કેટલાક આચાર્યો ગણે છે, પરંતુ તે અર્થ ગીતાર્યને અનુસરતો નથી, ગીતાથ નો અભિપ્રાય તો ચૂલા ઉપરથી ઉતારી ઘી ઠંડુ થયા બાદ તેમાં જો કણિકાદિ ભેળવાય તોજ તથાવિધ પાકના (પરિપકવ થવાના) અભાવે નીવિયાતું ગણાય, નહિતર પરિકવ થવાથી તે વિગઈ જ ગણાય, આ ગાથાની વ્યાખ્યા અમેએ તો આ રીતે કરી છે, તો પણ બુદ્ધિમાનોએ પોતાના જ્ઞાનને અનુસારે બીજી રીતે પણ વ્યાખ્યા કરવી ” એટલું વિશેષ કહ્યું છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રત્યાખ્યાન ભાષ્ય, કૂચ કહે છે. તે ૧ . વળી આ ગાથા પાઠાતર પણ છે તે આ પ્રમાણે– दव्वहया विगइगयं, विगई पुण तीइ तं हयं दव्वं ।। उद्ध० उकि० । એ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે-દ્રવ્યથી હણાયેલી વિગઈ વિયાતું થાય છે, ક્ષીરાન્નિવત (ખીરવત), અને તે વિગઈ વડે તે દ્રવ્ય હણાયું હતું મેદાની પેઠે વિગઈ થાય છે. વળી ત્રણ ઘાણ ઉપર ઉદધૃત (=વધેલા) એવા તે તપ્ત ઘીમાં જે પૂર ડલા વિગેરે પકાવાય તે પૂડલા વિગેરે નીવિયાતું ગણાય, અને અન્ય આચાર્યો તે (એ નીવિયાતાને ) ૩ ચ એવું બીજું નામ કહે છે. તે ૩૭ II [ એ અવચૂરિને અક્ષરાર્થ કો] અવતર–પૂર્વે ત્રીસ નીવિયાતાં દ્રવ્ય કહ્યાં, ત્યાર બાદ ૩૬ મી ગાથામાં સંસ્કૃષ્ટ દ્રવ્ય કહ્યાં, અને હવે આ ગાથામાં ત્રીજાં સરસોત્તમ રૂચ કહેવાય છે કે જે દ્રવ્યો નવિમાં કારણે કલ્પનીય કહ્યાં છે. तिलसक्कुलि वरसोला- रायणंबाइ दरकवाणाई। डोली तिल्लाई इय, सरसुत्तमदव लेवकडा ॥ ३८ ॥ શબ્દાર્થ—ગાથાર્થને અનુસાર સુગમ છે. જાથા–તિલસાંકળી, વરસોલા વિગેરે, રાયણ અને આમ્ર (કેરી) વિગેરે, કાક્ષપાન (દ્રાક્ષનું પાણી, વિગેરે, ડોળીયું અને (અવિગઈ) તેલ વિગેરે, એ સર્વે સરસેત્તમ દ્રવ્યો અને લેપકૃત દ્રવ્ય છે. ૩૮ ભાવાર્થ –તલ તથા ગોળને પાય કરી ( પકાવીને ) બનાવેલી હોય તે પાકી તિલસાંકળી (પરન્ત કાચી તિલસાંકળી કે જે કાચા ગોળ સાથે તલ ભેળવીને બનાવાય છે તે નહિ), તથા છેદ પાડી દે પરેવી હારડા રૂપે કરેલાં કપર, ખારેક, Page #234 -------------------------------------------------------------------------- ________________ દ્વાર 6 (નીવિયાતાં-પ્રસંગે સરસોત્તમ દ્રવ્ય.) રર૯ સિંગાડાં વિગેરે વસ્તુઓ વરસેલાં કહેવાય, તથા (“વરસેલાઈ એ શબ્દમાં કહેલા “આઈ એટલે “આદિ શબ્દથી) સાકરનાં દ્રવ્યો તે સાકર-ખાંડ-સાકરીયા ચણા, સાકરીયા કાજુ વિગેરે, તેમજ અખંડ બદામ વિગેરે સર્વ જાતિના મેવા વિગેરે દ્રવ્ય પણ (વરસેલાઈ શબ્દથી) જાણવાં. તથા અચિત્ત કરેલાં તેમજ ખાંડ વિગેરેથી મિશ્ર કરેલાં રાયણુ અને કેરી વિગેરે ફળે, તથા દ્રાક્ષપાનાદિ એટલે દ્રાક્ષનું પાણી, નાળીયેરનું પાણી, તેમજ કાકડી વિગેરે ફળે તેની અંદર)નાં અચિત્ત થયેલાં (કરેલાં) પાણી, તથા ડોળીનું એટલે મહુડાનાં બીજનું તેલ તે ડાળીયું, તેમજ બીજા એરંડીયુ કુસુભી, વિગેરે (વિગઈમાં નહિ ગણવિલ) તેલ એ સર્વે સાસુમ અથવા ઉત્તમ દ્રવ્યમાં ગણાય છે, અને તે લેપકૃત પણ છે. (એટલે લેવાલેવેણું આગારના વિષયવાળાં દ્રવ્ય છે.) એ બે વિના પચ્ચ૦માં મુનિને કારણેઅપવાદે ક૫નીય છે તે આગળની ગાથાથી દર્શાવાશે વિતર–પૂર્વે કહેલાં નિવિકૃત દ્રવ્ય સંસ્કૃષ્ટ દ્રવ્યો અને સરસોત્તમ દ્રવ્યો નીવિના પચમાં કેને અને ક્યારે કપે? તે આ ગાથામાં કહે ય છે– विगइगया संसट्ठा, उत्तमदव्वा य निविगइयमि / कारणजायं मुत्तुं, कप्पंति न भुत्तुं जंबुत्तं // 39 // | શબ્દાર્થવિજાપુજાવિકૃતિગત. નીવિ. | પુ=મૂકીને, સિવાય યાત. | મુd=જોગવવી, ખાવી નિરિવામિત્રનીવિમાં નં=જે કારણથી રણના કારણે ઉત્પન્ન થયું ! યુ કહ્યું છે કે હોય તેને. થાઈ–નીવિયાતા (જે પૂવે 30 કહા તે) તથા (36 મી ગાથામાં કહેલાં) સંસૃષ્ટ દ્ર, તથા ઉત્તમ દ્રવ્ય (જે 37 Page #235 -------------------------------------------------------------------------- ________________ ર૩૦. પ્રત્યાખ્યાન ભાષ્ય, મી ગાથામાં કહ્યું તે) એ ત્રણ પ્રકારનાં બે જો કે વિગઈવિકૃતિ રહિત છે, તે પણ નીવિના પચ્ચમાં કંઈ કરણ ઉત્પન્ન થયું હોય તો તે કારણ વજીને શેષ નીવિઓમાં ભેગવવાં– ખાવાં કપે નહિં, અર્થાત તથા પ્રકારના પ્રબળ કારણ વિના એ નાવિમાં કશે નહિ. જે કારણથી સિદ્ધાન્તમાં (નિશિથ ભાષ્યમાં ) કહ્યું છે કે–( એ સિદ્ધાન્તની ગાથા હવે દર્શાવાય છે ), માવાર્થ-ગાથાર્થને અનુસાર સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે-અહિં કારણના સંબંધમાં જાણવાનું કે જે મુનિ વેગવહન કરે છે, પરન્તુ વિશેષ સામર્થ્ય ન હોય, અથવા દીર્ઘકાળ સુધી નીવિની તપશ્ચર્યા ચાલતી હોય, અથવા ચાવજીવ વિગઅને ત્યાગ હેય, બહુ તપસ્વી હોય, અથવા નીવિના તપ સાથે પ્લાન મુનિ તથા ગુરુ તથા બીજા પણ સાધુઓની વૈયાવૃત્ય ( કાયિક સેવા) કરનાર હોય અને તેવા મુનિઓને નવિની તપશ્ચર્યા ચાલતી હોય, અને સર્વથા નિરસ દ્રવ્યોથી અશક્તિ પ્રાપ્ત થતાં તે વૈયાવૃત્યાદિમાં વ્યાઘાત થતું હોય તેવા મનિએને ગુરુની આજ્ઞાથી નીલિમાં એ ત્રણે પ્રકારનાં દ્રવ્ય કહ્યું, પરન્તુ જીહાને લોભથી અર્થાત આહારની રસિકતાથી તે એ દ્રવ્ય નીવિયાતાં હોવા છતાં પણ નાવિમાં લેવાં કપે નહિં. બરણ કે એ દ્રવ્ય જે કે વિકૃતિ રહિત કહ્યાં છે, તે પણ સુસ્વાદ હિત તે નથી જ, ( તેમજ સર્વથા વિકૃતિરહિત પણ નથી, અને તપશ્ચર્યા તે સ્વાદિષ્ટ આહારના ત્યાગથી જ સાથક ગણાય. વળી તપશ્ચર્યા કરવી અને સ્વાદિષ્ટ આહાર કરે એ તપશ્ચર્યાનું ખરું લક્ષણ નથી, તપશ્ચર્યામાં ઉજમાળ થયેલ આત્મા તે સ્વાદિષ્ટ આહારના ત્યાગ સમ્મુખ વર્તનારો જ હેય. કારણ કે તપસ્વીનું લક્ષ્ય જેમ બને તેમ અને નીરસ આહારને પણ ત્યાગ કરવા તરફ હોય છે, તે તેવા તપમાં સ્વાદિષ્ટ આહારને અવકાશ ક્યાંથી હોય ! તથા એ વિગઈઓનાં નાવિ. યાત બનાવવા છતાં પણ વિગઈઓ સર્વથા વિકૃતિરહિત થાય છે એમ નથી, તે વાત આગળનીજ ૪૦ મી ગાથામાં દર્શાવાશે. Page #236 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૬ (નીવિયાતાના અધિકારી) ર૩ ' અવતર-પૂર્વે કહેલાં ૩ પ્રકારનાં દ્રવ્ય નિર્વિકૃતિક (વિકૃતિરહિત) માં ગણવા છતાં વિના પચ્ચ૦ માં કેમ ન ક? તેનું કારણ શ્રા નિશિથ ભાષ્યની ગાથા વડે કહે છે, તે ગાથા આ પ્રમાણે– विगई विगईभीओ, विगइगयं जो उ भुंजए साहू । विगई विगइसहावा, विगई विगई बला नेइ ॥४०॥ શબ્દાર્થ – . . : વિવિગઈ વિવિગઈ વિવિગતિ ( દુર્ગતિ અ-1 વિવાવિકૃતિના સ્વભાવ અથવા અસંયમથી) | વાળી જ હોય છે માટે તે), મ=ભીત, ભય પામેલેT વિવિગઈ વિયંત્રવિકૃતિગતને નિર્વિ-1 વિનાદુર્ગતિમાં, વિગતિમાં 'કૃતિને, નીવિયાતને ! પછી બલાત્કારે , =જે [ રે લઈ જાય છે. =અને (અથવા છંદપૂર્તિ માટે) મુના=ભેગવે આહારકરે,ખાયT. . ર અન્વય • विगईभीओ जो साहू विगई उ विगइगयं भुंजए। (તે સાદું-ઈતિશેષ:) विगई विगइसहावा विगई विगई बला नेइ ॥ ४०॥ ૧-૨ આ ગાથામાં “ વિગઈ ' શબ્દ ઘણીવાર આવવાથી શબ્દનો અર્થ તથા ગાથાને અર્થ પણ શબ્દના કમપૂર્વક સમજવામાં ગુંચવણ ન પડે તે કારણથી આ ગાથાને સંપૂર્ણ શબ્દાર્થ અને અન્વય પણ લખ્યો છે.' ૩ અર્થ કરતી વખતે તે હું એ બે પદ અહિં અધ્યાહારથી ગ્રહણ કરવાં. . ” Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રત્યાખ્યાન ભાષ્ય. માથાર્થ વિગતિથી (એટલે દુર્ગતિથી અથવા અસંયમથી) ભય પામેલે જે સાધુ વિગઈ અને નીવિયાતને (તથા ઉપલક્ષણથી સંસૃષ્ટ દ્રવ્ય તથા ઉત્તમ દ્રવ્યોને પણ) ભેગ-ખાય, તે સાધુને વિગઈ (તેમજ ઉપલક્ષણથી નીવિયાતાં આદિ. ત્રણે પ્રકારની વસ્તુઓ પણ) અવશ્ય વિગઈ-વિકૃતિના (પ્રન્વિને વિકાર ઉપજાવવાના) સ્વભાવવાળી હોય છે, માટે તે વિગતિ સ્વભાવવાળી) વિગઈ વિગતિમાં (એટલે દુર્ગતિમાં અથવા અસંયમમાં) બળાત્કારે લઈ જાય છે. [ અર્થાત વિના કારણે રસના લોભથી વિગઈ વાપરનાર સાધુને તે વિગઇએ બળાત્કારે દુર્ગતિમાં પાડે છે, અને સંયમમાર્ગથી ભ્રષ્ટ કરે છે.] ભાવાર્થ-દૂધ દહીં આદિ વિગઈઓ જ્યાં સુધી અન્ય દ્રવ્યો વડે ઉપહત ન થઈ હોય ( હણાઈ ન હોય) ત્યાં સુધી તો સાક્ષાત વિકૃતિ સ્વભાવશાળી છે, એટલું જ નહિં પરંતુ તે વિગઈઓને અન્ય ક વડે તથા અગ્નિ આદિ વડે ઉપહત કરી તેનાં દૂધપાક શીખંડ-આદિ નીવિયાતાં બનાવ્યાં હોય, તો તે નીવિયાતાં જે કે વિગઈના ત્યાગવાળાને કપે છે તે પણ એ ઉત્કૃષ્ટ દ્રવ્યો (પષ્ટિક અને મધુર રસવાળાં) છે, માટે તે ખાનારને મનેવિકાર ઉત્પન્ન કરે છે, અને વિગઈના ત્યાગવાળા તપસ્વીઓને એ ઉત્કૃષ્ટ દ્રવ્યો ખાવાથી ઉષ્ટ નિર્જરા થતી નથી, તે કારણથી નિર્વિકૃતિક હોવા છતાં પણ એ ઉત્કૃષ્ટ દ્રવ્યો (=નીવિયાતાં વિગેરે ) ખાવાં નહિ, પરંતુ જે મુનિ વિવિધ તપ કરવાથી દુર્બળ-અશક્ત થયા હોય અને વિગઈને સર્વથા ત્યાગ કરવાથી ઉત્તમ અનુષ્ઠાન તથા સ્વાધ્યાય અધ્યચન વિગેરે ન કરી શકે તેમ હોય તો તેવા મુનિને વિગઇના ત્યાગમાં તે નીવિયાતાં આદિ ઉત્કૃષ્ટ દ્રવ્ય ગુરૂની આજ્ઞા હોય તો કહે છે, તેમાં કઈ દોષ લાગતો નથી, પરંતુ ઘણી કર્મનિર્જર પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સાધુને નીવિયાતાં પણ વિના કારણે અને ગુરૂની આજ્ઞા વિના ખાવાં કહ્યું નહિ.(પ્રવ૦ સારે વૃ૦ ભાવાર્થ ) ૧ વિના કારણે વિગઈએ (નીવિયાતાં વગેરે ) ઉપભોગ ન Page #238 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૬ (પ્રસંગે ૪ અભક્ષ્ય વિગઈ.) ર૩૩ અવતરણ–ર૯ મી ગાથામાં દુ ભક્ષ્ય વિગઈ અને ૪ અને ભક્ષ્ય વિગઈ અને તેના ઉત્તરભેદ નામવિના સંખ્યામાત્રથી દશાવીને ત્યારબાદ ૩૦ થી ૪૦ ગાથા સુધીમાં ૬ ભક્ષ્ય વિગઈનું સ્વરુપ તેના ૩૦ વિયાતાં આદિ સહિત સવિસ્તરપણે દર્શાવ્યું, તેથી હવે બાકી રહેલી ૪ અભક્ષ્ય વિગઈનું સ્વરુપ ( તેના નામ અને તેના ઉત્તરભેદ સહિત ) આ ગાથામાં દર્શાવાય છે-- कुत्तिय-मच्छिय-भामर, महुँ तिहा कट्ट पिट्ठ मज दुहा जल-थल-खगमंस तिहा,घयव्व मरकण चउअभरका४१ | શબ્દાર્થ – રિચ-કેતિક, કુંતાનું, બ- 1 ૪=જલચરનું ગતરાનું સ્થલચરનું મચ=માક્ષિક, માખીઓનું રવ=પક્ષીનું મામ=ભ્રમર, ભમરીઓનું મર=માંસ =કાષ્ઠની, વનસ્પતિની થયર=ધીની પેઠે fપટ્ટ પિષ્ટ, લેટની મ==મધ, મદિરા, દારૂ કરવા માટે સિદ્ધાન્તોમાં જે પ્રમાણે કહ્યું છે તે ગાથાઓનો ભાવાર્થ આ પ્રમાણે– “પરંતુ અહિં વિશેષ એ છે કે-નીવિયાતને ઉપભોગ પણ કારષ્ણુની અપેક્ષાવાળે છે, અને ઉત્કૃષ્ટ દ્રવ્યોનો ઉપભોગ તો વિશેષથી ન કરવા યોગ્ય જાણવો છે ૧ | નીવિયાતને પ્રાપ્ત થયેલી વિગઈનો પરિભેગ અસાધુને યુક્ત છે, પરંતુ ઇન્દ્રિયનો વિજય કરનાર સાધુને વિગઈના ત્યાગવાળા આહારને વિષે તે વિગઈનો (નીવિયાતાં વિગેરેને) પરિભોગ યુક્ત નથી ! ૨ છે. વળી જે સાધુ વિગઈઓનો ત્યાગ કરીને સ્નિગ્ધ અને મધુર રસવાળાં ઉત્કૃષ્ટ દ્રવ્યો ( =નીવિયાતાં વગેરે) ખાય, તે તપનું કર્મનિર્જરાપ ફળ અતિ તુચ્છ જાણવું. | ૩ સંયમધર્મમાં મંદ એવા કેટલાએ (ઘણાએ) સાધુઓ દેખાય છે કે જેઓએ જે (આહારાદિ સંબંધિ ) પચ્ચખાણ કર્યું છે, તે પચ્ચ૦ માં કારણે સેવવા યોગ્ય તે Page #239 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ પ્રત્યાખ્યાન ભાષ્ય. મથાર્થ –કુતિયાંનું મધ માખીઓનું મધ, અને ભમરીએનું મધ એમ મધ ૩ પ્રકારનું છે. તથા કાષ્ઠ (વનસ્પતિની) મદિરા અને પિષ્ટ (લેટની) મદિશ એમ મદિરા બે પ્રકારની છે, તથા જલચરનું માંસ, સ્થલચરનું માંસ, અને ખેચરનું માંસ એમ માંસ ૩ પ્રકારનું છે, ઘીની પેઠે માખણ ચાર પ્રકારનું છે, એ પ્રમાણે ૪ અભક્ષ્ય વિગઈ જાણવી. ૪૧ છે ભાવાર્થ ત્રણ પ્રકારનું મધ જે ગાથામાં કહ્યું છે તે પ્રસિદ્ધ છે, તથા બે પ્રકારની મદિરામાં જે કાષ્ઠની મદિરા કહી છે તે યા એટલે વનસ્પતિના અવયવ (સ્કંધ-પુષ્પ-તથા ફી વિગેરે) જાણવા, તે અવયવોને અત્યંત કેહેવરાવીને જે ઉન્માદક આસ-સત્વ ખેંચવામાં આવે છે તે મદિરા છે. ત્યાં શેલડી વિગેરે મદિરા તે સ્કંધની, મહુડાં વિગેરેની મદિરા તે પુષ્પની, અને દ્રાક્ષ વિગેરેની મદિરા તે ફળની મદિરા કહેવાય, એ રીતે વસ્તુને વિના કારણે સેવતા હોય છે ૪ તલના મોદક, તિલવટી, વરસેલાં નાળીયેરના (કપરાનાં) કકડા વિગેરે, ઘણું ઘોલ, ખીર, ધૃતપૂપ ( પૂરીઓ ) અને શાક વિગેરે પાપા ઘીમાં તળેલા માંડા વિગેરે, દહીં દૂધના કરંબ વિગેરે, તથા કુલેર, અને ચુરમાં વિગેરે ( એ નીવિયાતાં ઉત્કૃષ્ટ કો) ને કેટલાએ સાધુઓ વિના કારણે ભોગવે છે (ખાય છે), છેદા માટે યોક્ત વિધિમાર્ગ પ્રમાણે ચાલનારા અને આગમની આજ્ઞા પ્રમાણે વર્તનારા તથા જરા જન્મ અને મરણુ વડે ભયંકર એવા આ ભવ સમુદથી ઉગ પામેલ ચિત્તવાળા સાધુઓને તે ( અસાધુઓનું આચરણ ) પ્રમાણુ નથી. છે ૭ છે જે કારણથી ઘણું દુઃખરૂપી દાવાનળ અગ્નિથી તપેલા એવા જીને આ સંસારપી અટવીમાં શ્રી જિનેશ્વરની આના સિવાય બીજો કોઈ પ્રતિકાર-ઉપાય નથી ૮ વિગઈ (તિ) પરિકૃતિ ધર્મવાળો મોહ જેને ઉદય પામે છે, તેને તે મેહ ઉદય પામ્યું છે? મનને વશ કરવામાં સારા ઉદ્યમવાળે સાધુ હોય તે તે પણ અકાર્યમાં કેમ ન પ્રવર્તે ! પેલા એ-ઇત્યાદિ પ્રવ૦ સારે માં ઉદ્ધત ભાવાર્થ. ૧ કુતિયાં અથવા કુંતાં તે જગલમાં ઉત્પન્ન થનારા ક્ષુદ્ર-ન્હાના જંતુઓ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૬ (પ્રસંગે ૪ અભક્ષ્ય વિગઈ). ર૩પ. બીજા અંગેની પણ છ મહિના યથાસંભવ જાણવી, તથા. જુવાર વિગેરેના પિષ્ટ એટલે લેટને કેહેવરાવીને જે માદક સત્ત્વ ખેંચવામાં આવે છે તે દિ મહિલા જાણવી. - તથા મત્સ્ય કાચબા વિગેરે જળચર જીવેનું માંસ તે: કવર માં, મનુષ્ય ગાય ભેંસ વિગેરે સ્થલચર છાનું માંસ, તે ઘટવર માંસ, અને ચકલી મુરઘાં વિગેરે પક્ષીઓનું માંસ તે. લેવર માં કહેવાય, અથવા શાસ્ત્રમાં પિત્ત-વ-અને વર્ષ (ચામડી) એ રીતે પણ ત્રણ પ્રકારનું માંસ કહ્યું છે. તથા ઘીની પેઠે માખણ પણ ઊંટડીના માખણ વિના ચાર પ્રકારનું છે, કેમકે ઉંટડીના દુધનું દહીં નથી બનતું, તેથી તેનું ઘી પણ બનતું નથી. અહિં માખણ તે છાશથી જાદુ પાડેલું હોય તો અભક્ષ્ય થાય છે, છે ૪ મહાવિગઈનું અભક્ષ્યપણું છે એ ચાર વિગઈ ઈન્દ્રિયને તથા મનને પણ વિકાર ઉપજાવનારી હોવાથી મદા વિરું કહેવાય છે, તેમજ એમાં ઘણા સ્થાવર અને ત્રસ જતુઓની ઉત્પત્તિ થાય છે જેથી શ્રાવક તથા સાધુને ભક્ષણ કરવા યોગ્ય ન હોવાથી એ ચારે મમ વિ. કહેવાય છે. કહ્યું છે કે आमासु य पक्कासु य, विपच्चमाणासु मंसपेसीसु . सथयं चिय उववाओ, भणिओ अ निगोयजीवाणं ॥१॥ અર્થ-કાચી માંસપેશીઓમાં ( કાચા માંસમાં), પાકા (=રાધેલા) માસમાં તેમજ અગ્નિ ઉપર પકાતા (૨ધાતા) માંસમાં એ ત્રણે અવસ્થામાં નિશ્ચય નિગદ જીવોને ( =અનન્ત બાદર સાધારણ વનસ્પતિ જીનો) ઉપપાત-ઉત્પત્તિ નિરન્તર (પ્રતિસમય) કહેલ છે. એ પ્રમાણે માંસમાં જ્યારે અનન્ત નિદ: જીવની ઉત્પત્તિ પણ થાય છે, તો કન્ડિયાદિ અસંખ્ય રસ જીની ઉત્પત્તિ તે સહજે હોયજ. વળી માંસમાં બીજા અભ ની માફક અન્તર્મુહૂર્તબાઇ જીવોત્પત્તિ થાય છે એમ નથી.. પરંતુ જીવથી જૂદું પડયા બાદ તુર્તજ છત્પત્તિ થાય છે. તથા : Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રત્યાખ્યાન ભાષ્ય, मजे महुम्मि मंसंमि, नवणीयम्मि चउत्थए उप्पजति अणंता, तन्वन्ना तत्थ जंतुणो ॥१॥ અર્થ–મદિરામાં મદ્યમાં માંસમાં અને ચોથા માખણમાં એ ચારમાં સરખા (મદિર વિગેરેના વર્ણ સરખા) વર્ણવાળા અનન્ત (અનેક) જતુઓ (ત્રસર છે) ઉત્પન્ન થાય છે મારા એ કારણથી ચારે મહાવિગઈઓ અભક્ષ્ય છે, અવતરણ—હવે આ ગાળામાં બે ભાંગા (પ્રત્યા લેવાના બે પ્રકાર)નું ૭ મું દ્રાર કહેવાય છે. मणे-वयण-कार्य-मणवैय-मणतणु-वयर्तणु-तिजोगि कर कार] मई १ तिजुइ, तिकालि सीयाल भंगसयं ॥४२॥ શબ્દાર્થ – ત્તિાિ ત્રિસંયોગી ભંગ ૧ | સુ()=દ્ધિયોગી સગા સાત તિનુE=વિયેગી ભંગ ૧ ત=સાત તિઢિ-ત્રણે કાળના ગણતાં (તરત્તસાત સપ્તક) થાસ્ટ સુડતાલીસ (૪૭) રાજ=કરવું મંગ ભાંગા-પ્રકાર પાર કરાવવું સાયકસો (૧૦૦) અણુમઅનુમતિ માથાથે-મન-વચન-કાયા-મનવચન-માયા-વચન-કાયાઅને વિસંગી એટલે) મનવચનકાયા એ સાત ભાંગા ત્રણ ગના છે, તેને કરવું-કરાવવું અનુમેદવું-( તથા દ્વિસંગી ૧૨ અહિં “અનન્ત” શબ્દનો અર્થ અનન્ત નહિ પરંતુ અનેક છે, જેથી માંસમાં અનત નિગોદ જીવોની તથા અસંખ્ય ત્રસ જીની ઉત્પત્તિ, અને શેષ ત્રણમાં અસંખ્ય ત્રસ જીવોની ઉત્પત્તિ હોય છે એમ જાવું. અથવા એ ગાથા કેવળ ત્રસજીવોની ઉત્પત્તિને અંગે પણ ગણી શકાય, જેથી અનન્ત એટલે અનેક એટલે અસંખ્ય ત્રસજીવોની ઉત્પત્તિ એ ચારેમાં થાય છે. એવો અર્થ જાણવો. Page #242 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૭ સુ ( એ મૂળ ભાંગા-૧૪૭ ઉત્તરભ’ગ). ૨૩૭ તે) કરવું કરાવવું-કરવું અનુમાવું-અને કરાવવું અનુમાઢવું-તથા (ત્રિસ યાગી ૧ ભાંગા એટલે) કરવું કરાવવું અનુમાનવું એ સાત ભાંગા ત્રણ કર્ણના થાય (તે સાથે ગણતાં—ગુણતાં સાત સપ્તકના ૪૯ ભાંગા થાય અને) તેને ત્રણ કાળ સાથે ગણતાં ૧૪૭ ભાંગા થાય ॥ ૪૨ ॥ માવાર્થ:—અહિં પચ્ચખ્ખાણ લેનાર જૂદી જાદી રીતે ૪૯ પ્રકારે અથવા ૧૪૭ પ્રકારે એમ મન્ને રીતે લઇ શકે છે, તે ભાંગા ત્રણ ચોગ ત્રણ કરણ અને ત્રણ કાળના સબંધથી જૂદી જૂદી રીતે થાય છે તે આ પ્રમાણે— ભગણિતની રીતિ પ્રમાણે ત્રણ યાગના અચાગી ભાંગા ૩, દ્વિચાગી ભાંગા ૩ અને ત્રિયાગી ભાંગા ? થાય છે, એ પ્રમાણે ત્રણ ચોગના ૭ ભાંગા થાય છે, તથા ત્રણ કરણના પણ અચાગી ભાંગા ૭, દ્વિગી ૩ અને ત્રિયાણી ૧ ભાંગા મળી ૭ ભાગા થાય છે. તે સાત સપ્તકના ૪૯ ભાંગા થાય. અને તેને ણ કાળ સાથે ગણતાં (૪૯×૩=) ૧૪૭ ભાંગા થાય છે, જેથી એકજ પચ્ચખ્ખાણ લેનાર ૪૯ જણ અથવા ૧૪૭ જણ હાય તેા તે દરેકને જૂદી જૂદા રીતે આપી શકાય છે. અહિ ચાગના તથા કરણના ૭–૭ ભાંગા આ પ્રમાણે— ત્રણ ચેાગના ૭ ૧ મનથી સ્ વચનથી ૩ કાયાથી ૪ મન-વચનથી ૫ મન-કાયાથી ભાંગા £_love ahe € llcle.my ત્રણ કરણના સાત ભાંગા ૧ કરવું ૨ કરાવવું ૩ અનુમાદવું ૪ કરવું-કરાવવું ૫ કરવું-અનુમે૦ € ]caçate & leat ૬ વચન-કાયાથી ૭ ૨૦ ૧૦ કાયાથી (એ અસ યાગી ૧) * આ સક્ષકને પરસ્પર ગણતાં જે ૪૯ ભાંગા થાય તેનેા ક્રમ આપ્રમાણે ૬ કરાવવું-અનુમા ૭ કરવું કરા૦ અનુમા (એ ત્રિસ’ચેાગી ૧) Page #243 -------------------------------------------------------------------------- ________________ -૨૩૮ પ્રત્યાખ્યાન ભાષ્ય, . (પહેલું સતક) : (બીજું સપ્તક) ૧ મનથી કરું નહિ ૧ મનથી કરાવું નહિં ૨ વચનથી કરૂં નહિ ૨ વચનથી કરાવું નહિ ૩ કાયાથી કરું નહિ ૩ કાયાથી કરાવું નહિ ૪ મ0 વટ થી કરૂં નહિં ૪ મ. ૧૦ થી કરાવું નહિ ૫ મ0 કાળ થી કરૂં નહિ ૫ મ૦ કા૦ થી કરાવું નહિ ૬ વ૦ કાટ થી કરૂં નહિ ૬ વ૦ કાળ થી કરાવું નહિ - ૭ મ૦ વ૦ કા૦ થી કરૂં નહિ ૭ મ૦ વ૦ કા૦ થી કરાવું નહિ (ત્રીજું સપ્તક) | (ચોથું સપ્તક) ૧ મનથી અનુમોદું નહિ ૧ મનથી કરૂં નહિ કરાવું નહિ ૨ વચનથી ,, , ૨ વચનથી , ' , ૩ કાયાથી ,, ,, ૩ કાયાથી , ૪ મવથી ,, ૪ મ૦૧૦થી , ૫ મકાથી, ૫ મ૦કાથી , ૬ વકા થી , ૬ વકાથી ૭ મવગ્લાથી,, ,, ૭ મ૦૧૦કાથી , (પાંચમું સપ્તક) ( છ સપ્તક ) ૧ મનથી કરૂં નહિ અનુમોદુ નહિ ૧ મનથી કરાવું નહિ અનુમોદું નહિ ૨ વચનથી , , ૨ વચનથી ૩ કાયાથી , , ૩ કાયાથી ૪ મવથી ,, ૪ મ૧૦ થી , ૫ મકાથી ,, ,, ૫ મ0 કાળ થી , ૬ વકાથી ,, ૬ ૧૦ કાર થી - ૭ મો વકાથી,, , ૭ મવકાથી , | ( સાતમું સપ્તક ) ૧ મનથી કરૂં નહિં કરો નહિ અનુ નહિ. ૨ વચનથી ? ? એ પ્રમાણે છ સપ્તકના ?” ૨ કાયાથી ) w ક્રમથી ૪૯ ભાંગા ૧૬ મ0 વ૦ થી , , , જાણવા, અને તેને ત્રણ Page #244 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૭ મું (બે મૂળ ભાગા-૧૪૭ ઉત્તરભંગ ) ર૩૦ ma છે . . ૫ : ભ૦. કા૦ થી કાળથી ગણતાં ૧૪૭ ૬ ૧૦ કા૦ થી છ , , , લાગા શિલા- - ૭ મો વ૦ કા૦ થી , , , પ્રશ્નઃ–પ્રત્યાખ્યાન એ ભવિષ્યકાળ (માં કરવા યોગ્ય અનુચિત આચરણને ત્યાગ કરવા ) ના વિષયવાળું છે, તો તેને ત્રણે કાળના વિષચવાળું ગણુને ૧૪૭ ભાંગા ગણ્યા તે કેમ બને ? વળી ભૂતકાળમાં થઈ ગયેલા અનુચિત આચરણને ત્યાગ પ્રત્યા કરતી વખતે કેવી રીતે હોય? ઉત્તર–ભૂતકાળમાં જે અનુચિત આચરણ થઈ ગયું તેની નિંદા અને ગહ કરૂં છું, વર્તમાન કાળમાં જે અનુચિત આચાર હું સેવી રહ્યો છું તેને સંવરું છું (કું છું), અને ભવિષ્ય કાળમાં હવેથી તેવું આચરણ નહિ કરું. એ પ્રમાણે પ્રત્યાખ્યાનમાં ભૂતકાળની નિંદા, વર્તમાનનો સંવર, અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન એ રીતે (ત્રણ કાળના) ત્રણ વિષયવાળું પ્રત્યાખ્યાન છે, કહ્યું છે કે–ત્રાસ નિરવા, તાંતિવારા સંવાળા, સનાતચ પ્રચાધ્યાનેન ( ઈતિ અવરિ:) અવતા—પૂર્વે દર્શાવેલ પ્રત્યાખ્યાને કેવી રીતે પાલન કરવા? અને પ્રત્યાખ્યાન લેવાના બીજા ચાર પ્રકાર તે આ ગાથામાં દર્શાવાય છે– एयं च उत्तकाले, सयं च मण वय तणूहिं पालणियं । जाणग जाणगपासत्ति भंगचउगे तिसु अणुन्ना ॥४३॥ | શબ્દાર્થ – અર્થ એ (પરથી આદિપ્રત્યાહ)| પાર પાસે સત્તા કહેલા કાળે ત્તિ ઈતિ, એ પ્રમાણે વયં પોતે તિસુ-ત્રણ ભાગમાં નાગા=પચ્ચ ને જાણકાર કુન્ના=અનુજ્ઞા, આજ્ઞા (1)ષાગા=પશ્ચ૦ને અજાણ જાથાર્થ-એ (પિરષી આદિ) પ્રત્યાખ્યાનેને તેના કહેલા (એક પ્રહર ઈત્યાદિ) કાળ સુધી પોતે મન વચન અને કાયાવડે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦. પ્રત્યાખ્યાન ભાષ્ય. પરિપાલન કરવાં (પરન્ત ભાગવાં નહિં ), તથા પ્રત્યાય ના જાણુ અને અજાણુ પાસે પ્રત્યાહ લેવા આપવાના ચાર ભાગમાં ત્રણ ભાગાને વિષે પચ્ચ૦ કરવાની આજ્ઞા છે (અને ચેાથે ભાંગે અશુદ્ધ છે. ) . ૪૩ છે માવાર્થ-પૈષી આદિ પ્રત્યાખ્યાનના જે જે કાળ કહ્યા છે, તેટલા કાળ સુધી તે પચ્ચ૦ નું પરમ આદરપૂર્વક રક્ષણ કરવું, પરતુ કેઇપણ જાતના સાંસારિક સ્વાર્થ-લાભને ખાતર તેને કાળ પૂર્ણ થયા પહેલાં ભજન ઇત્યાદિ કરવું નહિં, કારણ કે સંસાર વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞ અનેક લાભ ગુમાવીને પણ પાળનાર હોય તે જ અતિ વ્યવહારકુશળ કહેવાય છે, અને પર્યતે તેને જ મહાન લાભ થાય છે, તો મોક્ષમાર્ગ જેવા લાભને અર્થે કરેલી આત્મધર્મને પ્રગટ કરનારી પ્રતિજ્ઞાને સાંસારિક તુચ્છ લાભેની ખાતર ભંગ કેમ કરાય ? વળી એ પ્રત્યાખ્યાનની જાણ અજણ સંબંધી ચતુર્ભગી આ પ્રમાણે છે૧ પચ્ચ૦ કરનાર જાણ, અને કરાવનાર જાણો, 9 અને કરાવનાર અજાણી શુદ્ધ કે પરચ કરનાર અજાણ અને કરાવનાર જાણ) ૪ 55 5 અને કરાવડર અજાણુ–અશુદ્ધ એ પ્રમાણે ચાર ભાંગામાં પહેલા ત્રણ ભાંગા શુદ્ધ છે, કારણ કે પ્રત્યા૦ ના આગાર-કાળ વિગેરે સ્વરૂપના જ્ઞાતા પશ્ચ૦ કરનાર અને કરાવનાર બન્ને જણ હોય તો તે પરમ શુદ્ધ છે, પરન્તુ ગુર કદાચ અલ્પ ક્ષપશમવાળા અથવા વયમાં લઘુ હોવાથી પશ્ચ૦ નું સ્વરૂપ ન જાણતા હોય તો પણ શ્રદ્ધાળુ શ્રાવક અથવા શિષ્ય ગુરુના બહુમાન માટે તેમજ ગુરૂસાક્ષી એજ પશ્ચ૦ કરવું જોઈએ એ શાસ્ત્રવિધિ સાચવવાને અર્થે તે અણુ ગુરૂ પાસે પ્રત્યા- ઉચ્ચરે તો પણ પિતે જાણકાર હોવાથી લીધેલા પ્રત્યાનું યથાર્થ પાલન કરી શકે છે માટે બીજો ભંગ પણ શુદ્ધ છે, તેમજ પ૦ કરનાર અજાણ હોય પરંતુ કરાવનારે ગુરૂ જે જાણ હોય તે તેને પચ્ચનું સ્વરૂપ સમજાવીને Page #246 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૮ મું (૬ શુદ્ધિ ) ૨૪. પછી પચ્ચ૦ આપે, અને તેથી તે પચ્ચતનું યથાર્થ પાલન થાય. છે, માટે ત્રીજો ભંગ પણ શુદ્ધ છે. પરંતુ ચોથા ભાંગામાં તો બને જણ અજાણ હોવાથી પચનું સ્વરૂપ પણ સમજાય નહિં અને યથાર્થ પાલન પણ થાય નહિં માટે તે ચેથે ભંગ તો સ્પષ્ટ રીતે અશુદ્ધજ છે. એ પ્રમાણે આ ચતુર્ભગીનું સ્વરૂપ સમજીને પચ્ચ૦ કરનારે પોતે પચ્ચ૦નું સ્વરૂપ સમજવું, અથવા તે ગુરૂની પાસે સમજીને પચ્ચ૦ કરવું. ગવત કરેલું પચ્ચખાણું જે છ રીતે વિશેષ શુદ્ધ થાય છે. તે ૬ પ્રકારની શુદ્ધિનું ૮ મું દ્વાર આ ગાથામાં કહે. વાય છે – फासिय पालिय सोहिय तीरिय किट्टिय अराहिय छ सुद्धा पच्चरकाणं फासिय, विहिणोचियकालि जं पत्तं ॥४४॥ શબ્દાર્થ – શિવ સ્પેશિત ક્રિદિપ=કીર્તિત પસ્ટિચ=પાલિત ૩rre=આધિત સોદિય રોધિત વિgિr=વિધિવડે તરિકતરિત વિચક્ષત્તિ ઉચિતકાળે પત્ત પ્રાપ્ત થયું, લીધું જયાર્થ–સ્પશિત-પાલિત-ધિત-તીરિત–કીર્તિત–અને આરાધિત એ છ પ્રકારની શુદ્ધિ છે. ત્યાં વિધિપૂર્વક ઉચિતકાળે (દિવસ ઉગ્યા પહેલાં) જે પચ્ચર પ્રાપ્ત કર્યું હોય (લીધું હોય) તે સ્પરત Va૦ કહેવાય. ૪૪ માવાર્ય–ગાથાર્થવત સુગમ છે. વિશેષ એજ કે-પ્રત્યાય ના સ્વરૂપને સમજનાર સાધુ અથવા શ્રાવક સૂર્ય ઉગ્યા પહેલાંજ પિતે એકલો અથવા ચૈત્ય સમક્ષ અથવા સ્થાપનાચાર્ય ૧ એ અર્થ ઉપરથી “પચ્ચ૦ નું સ્વરૂપ સંપૂર્ણ સમજાય તેજ પચ્ચ કરવું, નહિતર કરવુંજ નહિ” એમ કહેનારા પ્રત્યા ધર્મના નિષેધક અને વિરાધક જાણવા. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર. પ્રત્યાખ્યાન ભાષ્ય, કે ગુરૂ સમક્ષ પચ્ચખાણ ઉચરીને ત્યારબાદ પ્રત્યા ને કાળ પૂર્ણ થતા પહેલાં ગુરુને વંદન કરી ગુરુ પાસે રાગ દ્વેષ અને નિયાણ રહિત પચ૦ ગ્રહણ કરે, તે વખતે ગુરુની સાથે પોતે પણ અતિમંદ સ્વરે પચ્ચ૦ ના આલાપકના અક્ષરો બેલે, એ રીતે લીધેધું પચ૦ પતિ પચ્ચ૦ કહેવાય. વાતા–પચ્ચ૦ ની ૬ શુદ્ધિમાની પહેલી શુદ્ધિને અર્થ પૂર્વ ગાથામાં કહીને હવે આ ગાથામાં બીજી ત્રીજી ચોથી અને પાંચમી શુદ્ધિને અર્થ કહે છે– पालिय पुणपुण सरियं, सोहिय गुरुदत्तसेसभोयणओ। तीरिय समहिय काला, किट्टिय भोयणसमयसरणा ॥४५॥ | શબ્દાર્થ – પુogr=વારંવાર LI રમણિય કંઇક અધિક પરિચં=સંભાઈ હોય રાક(પચ્ચ૦ના) કાળથી | સર(=સ્મરણથી, સંભારવાથી માથાર્થ –કરેલા પચ્ચખાણને વારંવાર સંભાર્યું હોય તો તે પરિત (ક્ષિત) પશ્ચ૦ કહેવાય, તથા ગુરુને આપતાં જે શેષ વધ્યું હોય તે ભજન કરવાથી પચ્ચ૦ ધિત અથવા શેભિત (શેઠું-શુદ્ધ કર્યું અથવા શેભાવ્યું) કહેવાય, તથા (પચ્ચ૦ ને જે કાળ કહ્યું છે તે કાળથી પણ) અધિક કાળ કરવાથી (મોડું પચ્ચ૦ પારવાથી) તરિત (તીર્થ) પચ્ચ૦ કહેવાય, અને કરેલું પચ્ચ૦ ભજન સમયે પુનઃ સંભારવાથી કીર્તિત (ક) પશ્ચય કહેવાય. ભાવાર્થ-ગાથાર્થવત સુગમ છે. ૧ પચ્ચ૦ ને કાળ પૂર્ણ થયો હોય તો પણ તે ઉપરાન્ત કંઈક અધિક કાળ વીત્યા બાદ ભોજન કરવું તે. ૨ ભોજન કરવા બેસતી વખતે “મારે અમુક પચ્ચ૦ હતું તે પૂર્ણ થયું, માટે હવે હું ભોજન કરીશ એવા ઉચ્ચાર કરવાથી કીર્તિત કહેવાય (અવસૂરિ). Page #248 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૮ મું (બીજી રીતે છે શુદ્ધિ.) ૨૪૩ વિતરણ–આ ગાથામાં છઠ્ઠી શુદ્ધિને અર્થ તેમજ બીજી રીતે પણ ૬ શુદ્ધિ છે તે દર્શાવે છે– इय पडियरियं आरा-हि तु अहवा छ सुद्धि सदहणा। जाणण विणयऽणुभासण, अणुपालण भावसुछित्ति॥४६॥ શબ્દાર્થ – એ રીતે ગાવા=અથવા બીજી રીતે હરિવં પ્રતિચરિત આચરેલું, જાથા–એ પ્રમાણે પૂર્વોક્ત રીતિએ આચરેલું-આદરેલું (=સંપૂર્ણ કરેલું) પચ્ચખાણ તે સાબિત (આરાધેલું) પચ્ચ૦ કહેવાય. અથવા બીજી રીતે પણ ૬ પ્રકારની શુદ્ધિ છે તે આ પ્રમાછે-શ્રદ્ધા શુદ્ધિ-જાણુ શુદ્ધિ (=જ્ઞાન શુદ્ધિ)-વિનય શુદ્ધિ-અનુભાપણ શુદ્ધિ-અનુપાલન શુદ્ધિ-અને ભાવશુદ્ધિ એ ૬ શુદ્ધિ છે. માવાર્થ-આ પ્રત્યા, ભાષ્યમાં પ્રત્યા ને જે સર્વ વિધિ કહે તે વિધિ પ્રમાણે અથવા પૂર્વે કહેલી પાંચ શુદ્ધિ પ્રમાણે જે પચ્ચખાણ આચર્યું હોય એટલે સંપૂર્ણ કર્યું હોય તે આથત પચ્ચ૦ કહેવાય, તથા બીજી રીતે પણ ૬ શુદ્ધિ કહી છે તેને ભાવાર્થ આ પ્રમાણે ૨ દરદ્ધિ–સિદ્ધાન્તમાં સાધુ સંબંધિ અથવા શ્રાવક સંબંધિ જે પ્રત્યાખ્યાન જે રીતે જે અવસ્થામાં અને જે ૧. અહિં “કીરિઝ તે મુનિને પંચમહાવ્રતરૂપ મૂળગુણ પચ્ચખાણુ અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણ પચ્ચખાણુ, અને શ્રાવકને પાંચ અણુ વ્રતરૂપ મૂળગુણ પ્રત્યાખ્યાન અને દિશિપરિમાણ આદિ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને તે સર્વને ઉચ્ચારવિધિ જાણવો. ૨. “અવસ્થા” તે સાધુને અંગે જિનક૯પ-સ્થવિરકલ્પ–પરિહરકલ્પ યથાલંદકલ્પ-બાર પ્રતિભાધારી ઇત્યાદિ, તેમજ ગ્લાનાદિ અવસ્થા, અને અને શ્રાવકને અંગે ૧૧ પ્રતિમાધર, પ્રતિમારહિત, નિયતવ્રતી (અમુક વખતે અમુક પચ્ચખાણ કરવાની નિત્ય પ્રતિજ્ઞાવાળા), અને અનિયતવતી (છૂટા) ઇત્યાદિ. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રત્યાખ્યાન ભાષ્ય. કાળમાં કરવાનું કહ્યું છે, તે રીતે તે અવસ્થામાં અને તે કાળે જ તે પ્રત્યા કરવું યોગ્ય છે એવી જે શ્રદ્ધા રાખવી તે. ૨ નશુદિ–અમુક પચ્ચ અમુક અવસ્થામાં અમુક કાળે . અમુક રીતે કરવું એગ્ય છે, અને અમુક રીતે કરવું અયોગ્ય છે એવા પ્રકારનું જે જ્ઞાન તે. રૂ વિનયશુદિ–ગુરૂને વંદન કરવા પૂર્વક જે પચવે કરવું તે. ૪ નુમાપશુ–ગુરુ પચ્ચ૦ ઉચ્ચરોવે તે વખતે મંદ સ્વરે પોતે પણ પચ્ચને આલાપક ગુરુ સાથે બોલવ-ઉચ્ચરે તે, (અથવા ગુરૂ પચ્ચખાઈ કહે ત્યારે પચ્ચખામિ અને વોરઇ કહે ત્યારે સિરામિ કહેવું તે). ૬ ગગુરુનશુદ્ધિ–વિષમ સંકટ પ્રાપ્ત થતાં પણ પચ્ચર ભાગવું નહિ પરંતુ સમ્યક્ પ્રકારે પાલન કરવું તે. દમાવશુદ્ધ–આ લેકમાં ચક્રવતિ આદિના સુખની ઈચ્છા તથા પટેલોમાં ઈન્દ્રાદિકના સુખની અભિલાષા રહિત (એટલે નિયાણા રહિત) તેમજ બીજા કોઈપણ પ્રકારના રાગદ્વેષ રહિત થઈ પચ૦ પૂર્ણ કરવું તે. ૧. “a” તે સુકાળ-દુષ્કાળ-વર્ષાકાળ–શેષકાળ ઈત્યાદિ, અથવા નમુક્કારસહિયને ગ્રહણકાળ સૂર્યોદય પહેલાં અને પૂર્ણ કાળ સૂર્યોદયથી ૧ મુહૂર્ત બાદ ઈત્યાદિ રીતે પણ પ્રત્યેક પચ્ચખાણને યથાંસ ભવ કાળ જાણો. એ ત્રણ વિષયને અવચૂરિમાં સંક્ષેપથી કહ્યા છે તે આ પ્રમાણે– "अहवा" इति यत्साधुश्रावकविषयं मूलोत्तरगुणप्रत्यारव्यानं यत्र जिनकल्पादो यत्र सुभिक्षदुर्भिक्षादो काले च यथा श्री सर्वहरुक्तं तत्तत्र तथा श्रद्धत्ते इति શ્રદ્ધાનશુદ્ધિઃ | ૨. ગુરૂને પિતાના તરફ રાગી બનાવવા માટે, લોકોને પોતાના ભક્તિભાવવાળા બનાવવા માટે, કઈ પ્રિય વસ્તુને વિરહ થતાં તેને પુનઃ પ્રાપ્ત કરવા માટે (બાધા આખડીના સ્વરૂપમાં એ પ્રત્યાખ્યાન લોક પ્રસિદ્ધ છે), ચમત્કારી શક્તિઓ ઉત્પન્ન કરવા માટે અને આ ભવ પરભવનું સુખ Page #250 -------------------------------------------------------------------------- ________________ ^^^^^ w wwwwwwwwwwwwwwwww દ્વાર ૯ મું (પચ્ચ૦થી આલેક પરનું ફળ.) ર૪૫ તા–હવે આ ગાથામાં પશ્ચ૦ કરવાથી આ લેકનું ફળ અને પરલોકનું ફળ એમ બે પ્રકારના ફળનું ૯ મું તાર દ્રષ્ટાન્ત પૂર્વક કહે છે. આ पच्चरकाणस्स फलं, इहपरलोए य होइ दुविहं तु। इहलोए धम्मिलाई, दामनगमाइ परलोए ॥४७॥ શબ્દાર્થ–સુગમ છે. * માથાર્થ-આ લોક ફળ અને પરલોક ફળ એમ પચવનું ફળ બે પ્રકારે છે. ત્યાં આ લોકને વિષે ઇમ્મિલકુમાર વિગેરેને શુભ ફળ પ્રાપ્ત થયું, અને પરલોકમાં દામજક વિગરેને શુભ ફળ પ્રાપ્ત થયું છે માવાર્થ-સુગમ છે, પરંતુ બે ફળ સંબંધિ બે દ્રષ્ટાન * સંક્ષેપમાં આ પ્રમાણે– ધમ્મિલકુમારનું દ્રષ્ટાન્ત (આ લેકના ફળ સંબધિ ) જબૂદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં કશાd નામના નગરમાં સુરેન્દ્રદત્ત નામના શ્રેષ્ઠિને સુભદ્રા નામની સ્ત્રી હતી. તેને સંતતિ મેળવવા માટે જે તપશ્ચર્યા કરવી તે સર્વ રાહત પ્રત્યાખ્યાન કહેવાય, - તથા આ વસ્તુ ભાવતી નથી અથવા ગમતી નથી તેથી તેનો ત્યાગ કરવો, અથવા વિરોધીને સંતાપ ઉપજાવવાને તેલેશ્યાદિ લબ્ધિ પ્રાપ્ત કરવા માટે, ઈત્યાદિ કારણથી પતિ પ્રત્યાખ્યાન કહેવાય. અથવા ચાલુ તપશ્ચર્યામાં તે તપશ્ચર્યા પ્રત્યે (આકરી લાગવાથી) ક્રોધ–ખેદ કરો, અથવા બીજા કોઈ પ્રત્યે ક્રોધ કરવો, અથવા ગુરૂ આદિકથી રીસાઇને આહારાદિકનો ત્યાગ કરવો, તથા તે તપ સંબંધિ (હું આ મહાન તપસ્વી છું એવું) અભિમાન ધરવું અથવા બીજા પદાર્થોના લાભથી પણ અભિમાની થવું, તે પતિ પ્રત્યાખ્યાન અને ચાલુ તપશ્ચર્યામાં (શ્રી મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવના જીવની પેઠે ) તે તપ સંબંધિ માયા-પ્રપંચ કરો, અથવા બીજા કોઈ પ્રકારનો માયા–પ્રપંચ કરવો, તથા (તપ સંબધિ લેભ કરવા યોગ્ય હવાચી તપ સિવાય અન્ય) ધનધાન્યાદિ સંબંધિ લોભ કરવો તે રાજહિત પ્રત્યાખ્યાન કહેવાય. માટે તેવા સર્વ પ્રકારના રાગદ્વેષ રહિત થઈ પ્રત્યાખ્યાન કરવું. Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન ભાષ્ય. ન હેવાથી બન્ને જણ અતિ ચિંતાગ્રસ્ત રહે છે, પરંતુ ધર્મના પ્રિસાદથી પુત્ર પ્રાપ્તિ થશે એમ જાણું અત્યંત ધર્મારાધનમાં કાળ વ્યતીત કરે છે, કેટલેક કાળે પુત્રને જન્મ થયે તેનું ઘમિસ્ટ એવું નામ સ્થાપ્યું. તે અનુક્રમે મેટ થતાં અનેક કળાઓમાં નિપુણ થયે, સાથે ધર્મશાસ્ત્ર પણ શીખે, અને ધર્મક્રિયામાં અત્યત પ્રીતિવાળે થયો, માતપિતાએ એજ નગરના ધનવસુ શેઠની યશેમતિ નામની કન્યા પરણાવી, કે જે એકજ જૈનગુરુ પાસે ભણતાં ધમ્મિલ પ્રત્યે અનુરાગવાળી થઈ હતી. બન્ને જણ પિતાને સંસારવ્યવહાર સુખપૂર્વક ચલાવે છે. પરંતુ થોડે કાળે ધમ્પિલકુમાર ધર્મવૃત્તિમાં અને અધ્યાત્મરસમાં બહુ રસિક થવાથી સંસાર વ્યવહારથી વિરક્ત જે થ, નવપરિણીત સ્ત્રીને પણ માયાજાળ સરખી ગણવા લાગ્યો. યમતિએ પિતાના પતિની વિમુખતા અને પોતાના દુઃખની વાત સખીઓને કહી, અને સખીઓ પાસેથી ધમ્મિલની માતાએ પણ તે વાત જાણી શેઠને કહી. શેઠને પણ ચિંતા થઈ કે પુત્ર વ્યવહારમાર્ગ જાણતે નથી, અને લોકમાં પણ તે મૂર્ખ ગણાય છે. ત્યારબાદ તેના ઉપાય માટે શેઠની ઘણી મા છતાં શેઠાણીએ સંસારકુશળ થવા માટે ધમ્મિલને જુગારીઓને સસ્પે, તેમાંથી અનુક્રમે વેશ્યાગામી થયો. માતા વેશ્યાને ત્યાં દરેજ ધમ્મિલના મંગાવ્યા પ્રમાણે ધન મોકલે છે. અન્ત ઘણે કાળે માતાએ પુત્રને તેડવા મેકલ્યા છતાં ઘેર ન આવ્યો, માતાપિતા પુત્રના વિયોગમાં ને વિયેગમાંજ મરણ પામ્યાં, અને યમતિને માથે સર્વ ઘરભાર આવી પડે. પોતાને પતિ ધાન મંગાવે તે પ્રમાણે મોકલતાં યશામતિ પણ સર્વથા નિર્ધન થવાથી પિયર ચાલી ગઈ. - હવે ધનપ્રાપ્તિ બંધ થવાથી વસંતતિલકા પુત્રીને અતિપ્રેમ છતાં વસંતસેના વેશ્યાએ (અકાએ) ઘમ્મિલને દુર્દશા કરી ઘરમાંથી કાઢી મૂકે. તેને ભમતાં ભમતાં શ્રી અગડદત્ત મહામુનિ મળ્યા. તેમણે પોતાનું સવિસ્તર ચરિત્ર કહીને તે દ્વારા ઉપદેશ આપે તેથી પ્રતિબંધ પામ્યા છતાં ધમ્મિલકુમારે ગુરૂ મહારાજને કહ્યું કે–હે ગુરૂ મહારાજ ! મને હજી સંસારસુખની ઇચ્છા રહેલી છે, તે પૂર્ણ થાય તેવો ઉપાય બતાવે, પછી આપ કહેશે. Page #252 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૯ મું (પચ્ચર થી આલોક પરલેકનું ફળ) ૨૪૭ તેમ કરીશ. ગુરૂએ કહ્યું–મુનિ સંસારિક સુખને ઉપાય બતાવે નહિ, પણ આમાં પરિણામે આશ્રવ તે સંવરરૂપ થનાર છે માટે ઉપાય બતાવું છું કે–તમારે છ માસ પર્યન્ત આયંબિલને ચઉવિહાર તપ કરવો, પણ દ્રવ્યથી મુનિવેષ અંગીકાર કરે, દેષ રહિત ગોચરી કરવી, મુનિપણું જાળવવું, અને નવકાર મંત્રના નવલાખ જાપ ઉપરાત ષડશાક્ષરી મંત્ર હું બતાવું છું તેને પણ જાપ કરવો. આ પ્રમાણે છ માસ સુધી કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. [અહિં શ્રી અગડદત મુનિએ ધમ્મિલ કુમારને ઘણે વિશેષવિધ વગેરે બતાવ્યું છે તે ધમ્મિલકુમારના ચરિત્રથી તથા રાસ વિગેરેથી જાણ.] ધમ્મિલ કુમારે ગુરૂ મહારાજના કહેવા પ્રમાણે યથાર્થ રીતે છ માસ પયત તપ જપ વિગેરે કરી મુનિવેષ તજી દીધો, ત્યાર બાદ દેવની પ્રસન્નતાથી તેમજ પૂર્વભવમાં બાંધેલા અશુભ કર્મના ક્ષયથી રાજ્ય સ્ત્રો પુત્રાદિકના વૈભવરૂપ અનેક પ્રકારનાં સંસારિક સુખ પામ્યા. પ્રાને ધર્મરૂચિ નામના ગુરૂ મળ્યા, તેમણે ઉપદેશ આપે, અને પૂર્વભવ કહે તેથી વૈરાગ્ય પામી રાજ્ય પુત્રને સેંપી પિતે સ્ત્રીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું, અને દીર્ઘકાળ પર્યા ચારિત્રનું પાલન કરી અને ૧ માસનું અણસણ કરી ધમ્મિલ મુનિ અને બે સાદેવી કાળ કરી બારમા અચુત નામના દેવલેકમાં ઉત્પન્ન થયા ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ચારિત્ર લઇ કેવળજ્ઞાન પામી મેક્ષ પદ પામશે. એ પ્રમાણે ધમ્મિલ કુમારે પચ્ચખાણના (તપના) પ્રભાવથી આ ભવ સંબંધિ સુખ મેળવ્યું, અને પ્રાન્ત મોક્ષ પદ પામ્યા. II તિ ઘરમાર છાત્ત II દામન્નકનું દ્રષ્ટાન્ત. (પરલોકના ફળ સંબંધિ.) , રાજપુર નગરમાં રહેતા સુનંદ નામના કુલપુત્રે પોતાના મિત્ર જિનદાસ શ્રાવકના ઉપદેશથી સાધુ પાસે માંસનું પચ્ચ૦ કર્યું, દેશમાં દુષ્કાળ પડવાથી સર્વ લોક માંસાહારી થયા. સુનંદનું કુટુંબ સુધાથી પીડાય છે, છતાં સુનંદ મસ્યા મારવા જતો નથી એકવાર સાથે આગ્રહ કરીને સુનંદને સરોવર પર લઈ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રત્યાખ્યાન ભાષ્ય. ગયા, અને જાળ આપી મચ્છ પકડવા કહ્યુ તા પણ જાળમાં જે મચ્છ આવે તેને છેડી મૂકે, એમ ત્રણ દિવસ સુધી કર્યું. અન્તે સુનઃ અણસણ કરી મરણ પામી માંસ પચ્ચ૦ ના પ્રભાવે રાજગૃહ નગરમાં દામન્નક નામના શ્રેષ્ઠપુત્ર થા. ત્યાં આઠ વર્ષા થતાં સર્વ કુટુમ્બ મરકીના રોગથી મરણ પામ્યું, ત્યારે સુનંદ એજ નગરમાં સાગરદત્ત નામના શેઠને ત્યાં રહ્યો. ત્યાં ભિક્ષાર્થે આવેલા સાધુઓમાં મેઢા સાધુએ સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાનથી “ આ દામન્નક શેઠના ઘરના માલિક થશે. ” એમ ખીજા સાધુને કહ્યુ, તે શ્રેષ્ઠિએ સાંભળવાથી તેને ચંડાલેા પાસે મારી નખાવા માકલ્યા પરન્તુ ચડાલાએ ન્હાની આંગળી ઈંદી તેને નસાડી મૂકયે; તે નાસીને એજ શેઠના ગેલવાળા ગામમાં ગયા, ત્યાં ગાલના રક્ષક સ્વામીએ તેને પુત્રપણે રાખ્યા, કેટલેક વર્ષે ત્યાં આવેલા સાગર રોકે તેને આળખી ફરીથી મારી નખાવવા કાગળમાં વિષ આપજો ” એમ લખી તે લેખ સાથે પોતાને ઘેર મેાકલ્યા, પરન્તુ થાક લાગવાથી તેજ નગરની બહાર દેવમંદિરમાં તે સુતે છે; તેટલામાં ત્યાં આવેલી તેજ શેઠની વિષા નામની કન્યાએ તે દામન્નડ પર મેાહુ પામવાથી પાસે રહેલા પત્રમાં “ વિષ ” ને ખદલે “ વિષા ” સુધાર્યું, જેથી ઘેર જતાં તેને શેડના કુટુંબીઓએ શેઠની વિષા કન્યા પરણાવી. શેઠે ઘેર આવતાં અનર્થ થયા જાણી પુનઃ મારી નખાવવાને ઉપાય રચ્યા, પરન્તુ વિધિના યોગે તેને બદલે રોડને પુત્ર જ હણાયા. એટલે સાધુનું વચન અસત્ય નહિ થાય એમ માની શેઠે તેને ઘરના માલિક કર્યાં. અનુક્રમે રાજાએ પણ નગરશેઠની પદવી આપી. તે નગરમાં ગુરૂ પધાર્યા જાણી વંદના કરવા ગયા. ત્યાં ધર્મદેશના સાંભળી પૂર્વભવનું માંસનું પચ્ચ૦ સ્મરણમાં આવ્યું, તેથી સમ્યકત્વ પામી ધર્મારાધન કરી દેવલાકમાં ગયા. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઇ માક્ષપદ પામશે. ।। વૃત્તિ નામन द्रष्टान्तं ॥ ગવતરા—હવે આ પ્રત્યાખ્યાનભાષ્યની સમાપ્તિના પ્રસગે પચ્ચખ્ખાણ કરવાથી જે ઉત્તમાત્તમ ફળ પ્રાપ્ત થાય છે તે દર્શાવે છે, અને તે સાથે આ ભાષ્ય પણ સમાપ્ત થાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૯ મું (પશ્ચતનું સર્વોત્કૃષ્ટ ફળ.) ર૪૯ पच्चरकाणमिणं से-विऊण भेविण जिणवसाइटुं। पत्ता अणंत जीवा, सासयसुरकं अणाबाहं ॥४८॥ શબ્દાથ:=આ સાલપુર શાશ્વત સુખને, દિર્દ-ઉદિષ્ટ, કહેલ મેક્ષને. પત્તા=પામ્યા સવા=અનાબાધ, બાધા " (પીડા) રહિત, ગથાર્થ–શ્રી જિનેશ્વરે કહેલા આ પચ્ચખાણને ભાવથી સેવીને અનંત છ બાધા (પીડા) રહિત એવા મોક્ષસુખને પામ્યા, | ૪૮ માવાયે–પૂર્વે કહેલ પચ્ચખાણને સર્વ વિધિ અનન્ત જ્ઞાની શ્રી જિનેશ્વરેએ જ કહ્યું છે, અને તેનું સર્વોત્તમ ફળ જીને મેક્ષ સુખ પ્રાપ્ત થયું તે જ છે, એ પચ્ચખાણુવિધિ આચરીને ભૂતકાળમાં અનન્ત છ મેક્ષ સુખ પામ્યા છે. વર્તમાન કાળમાં અનેક જી (મહાવિદેહ ક્ષેત્રમાં) એક્ષ સુખ પામે છે, અને ભવિષ્યમાં પણ અનન્ત જીવો મોક્ષ સુખ પામશે. ને પ્રત્યાખ્યાન ધર્મ આદરવાને અને તે સંબંધિ લાકિક કુપ્રવચને ત્યાગ કરવાને ઉપદેશ વળી અહિં વિશેષ સમજવા ગ્ય એ છે કેપ્રભુએ પ્રરૂપેલો પ્રત્યાખ્યાન ધર્મ પાલન કરવા એજ મનુષ્યભવ અને જેના ધર્મ પામ્યાનું સર્વોત્કૃષ્ટ ફળ છે, તે પાલન કરવાથી જ આત્મધર્મ સંપૂર્ણ પ્રગટ થઈ પરમાનંદની (મોક્ષની) પ્રાપ્તિ થાય છે, છતાં તે પ્રભુ પ્રરૂપિત પ્રત્યાખ્યાન ધર્મને પાલન કરવા જેવી શક્તિ (વીર્યાન્તરાય કર્મની પ્રબળતા વડે) ન હોવાથી અથવા તેવો ભાવ પણ (અપ્રત્યાખ્યાનાદિ કષાય મેહનીય કર્મની પ્રબલતા વડે) ન થવાથી જે તે ગ્રહણ ન કરી શકીએ, તોપણ પ્રત્યાખ્યાન ધર્મ મોક્ષનું પરમ અંગ છે, અને કેવળ ભાવથી (અવ્યક્ત) અથવા તે દ્રવ્ય સહિત ભાવથી (વ્યક્ત) પણ પ્રત્યા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રત્યાખ્યાન ભાષ્ય.. ખ્યાન ધર્મ જ્યાં સુધી પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી આત્માની મુક્તિ પણ નહિં જ થાય એવી સમ્યગ્રશ્રદ્ધા તે અવશ્ય રાખવી. ને પ્રત્યાખ્યાન ધર્મ સંબંધિ લૈકિક કુપ્રવચને વળી પ્રત્યાખ્યાન ધર્મની સન્મુખ થયેલા ધમી જીવોએ પ્રત્યાધર્મથી અને તેની ભાવનાથી પણ પતિત કરનારાં જે લિકિક પ્રવચને છે, તે જાણી સમજીને તેને ત્યાગ કરવો યોગ્ય છે, તે કુપ્રવચને આ પ્રમાણે – ૧–મનની ધારણા માત્રથી ધારી લેવું તે પચ્ચખાણજ છે, હાથ જોડીને ઉચ્ચરવાથી શું વિશેષ છે?—એ પ્રવચન. ૨– મરૂદેવા માતાએ ક્યાં પચ્ચખાણ કર્યું હતું? છતાં ભાવના માત્રથી મોક્ષે ગયાં, માટે ભાવના ઉત્તમ છે-એ કુપ્રવચન. ૩–ભરત ચક્રવતી છ ખંડનું રાજ્ય ભેગવતાં પણ વ્રત નિયમ વિના ભાવના માત્રથી કેવળજ્ઞાન પામ્યા. એ કુપ્રવચન. ૪–શ્રેણિકરાજાએ નવકારસી જેવું પચ્ચખાણ ન કરવા છતાં પણ પ્રભુ ઉપરના પ્રેમ માત્રથી તીર્થંકર ગાત્ર બાંધ્યું, માટે પચ્ચ૦ થી શું વિશેષ છે ? એ કપ્રવચન. ૧ આ કુપ્રવચનોમાં કેટલાંક વચનો શાસ્ત્રોક્ત પણ છે, પરન્તુ શાસ્ત્રમાં તે તે વચને જીવોને ધર્મ સન્મુખ કરવાની અપેક્ષાએ કહ્યાં છે, છતાં એજ વચનો પ્રત્યા. ધમ હલકો પાડવા માટે બોલાતાં હોવાથી કુપ્રવચને કહેવાય. * મરૂદેવા માતા. ભરતચી, અને શ્રેણિકરાજા ઈત્યાદિ છે જે કે વ્યક્ત ( લોક દ્રષ્ટિમાં આવે એ , પ્રત્યા ધર્મ પામ્યા નથી, તો પણ શાસ્ત્રદ્રષ્ટિએ તો વતનિયમાદિ અવ્યક્ત પણ પ્રત્યાખ્યાન ધર્મથી જ મોક્ષ ઇત્યાદિ ભાવ પામ્યા છે, તે પણ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં પરાધીન બનેલા, અને તેથીજ વિષયો ત્યાજ્ય છે એવી માન્યતારૂપ શ્રદ્ધામામાં નહિ આવેલા જીવો જ એવાં કુપ્રવચનો પ્રગટ કરી પ્રત્યાખ્યાન ધર્મને હલકો પાડે છે, પિતાની વિષયાધીનતાનો બચાવ કરે છે, અને ભક્ષ્યાભક્ષ્ય જેવા વિવેકમાં ન આવ્યા છતાં પણ આત્મધર્મીપણું દર્શાવવા પ્રયત્ન કરે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ કપ્રવચન ત્યાગને ઉપદેશ, ૫ર am ૫–દાન શિયલ તપ અને ભાવના એ ચાર ધર્મમાં પણ ભાવ ધમ પ્રધાન કહે છે, પરંતુ દાનાદિક નહિ-એ પ્રવચન. ૬-ત્રત નિયમ પચ્ચખાણ એ તે ક્રિયા ધર્મ છે, અને ક્રિયા તે જ્ઞાનની દાસી છે, માટે જ્ઞાનાદિરૂપ ભાવના ઉત્તમ છે, પણ વત નિયમાદિ ક્રિયા ઉત્તમ નથી.-એકપ્રવચન. ૭–વળી પચ્ચખાણ લઈને પાળી ન શકાય તે વ્રત ભંગ કરવાથી મહાદોષ પ્રાપ્ત થાય છે, તે કરતાં ભાવના માત્રથી પચ્ચખાણ લીધા વિનાજ વ્રત નિયમ પાળવા તે ઉત્તમ છે.-એ કુપ્રવચન. ૮ ચખાણ લઈને પણ મન કાબુમાં રહેતું નથી, નિત્ય નિયમ પ્રમાણે મન તો આહાર વિહારમાં ભમતું જ રહે છે ત્યારે પચ્ચખાણ લીધું કામનું શું?–એ કુપ્રવચન. કઈ જીવ અભાવતી અથવા અલભ્ય (પ્રાયઃ ન મળી શકે એવી) વસ્તુનું પચ્ચખાણ કરે ત્યારે તેની હાંસી કરે કે-એમાં તે શું છોડવું ? ના મલી નારી ત્યારે બા બ્રહ્મચારી–એ પ્રવચન. ૧૦–લોક સમક્ષ ઉભા થઈ હાથ જોડી ઠાઠમાઠથી પ્રત્યાખ્યાન ઉચ્ચારવું એ તે મેં પચ્ચખાણમાં કર્યું એ લોકદેખાવ –આડંબર છે, માટે જેમ ગુપ્તદાન ઘણુ ફળવાળું છે. તેમ મન માત્રની ધારણાથી ધારેલું અને પાળેલું પચ૦ ઘણા ફળવાળું છે, એ પ્રવચન. ઈત્યાદિ બીજા પણ અનેક કુપ્રવચને છે, તો પણ એ ૧૦ મુખ્ય જાણી કહ્યાં છે. એ કુપ્રવચને પ્રત્યાખ્યાન ધર્મનાં વિઘાતક અને ધર્મથી પતિત કરના હેવાથી પ્રત્યાખ્યાન ધર્મમાં ઉજમાળ થયેલા જીએ આદરવાં નહિ, બેલવાં નહિ તેમ સાંભળવાં પણ નહિ. I [તિ પ્રસ્થાન શિવના છે. એ પ્રમાણે આ પચ્ચખાણ ભાષ્ય સમાપ્ત થયું, અને તે સમાપ્ત થવા સાથે ચિત્યવંદન ભાષ્ય ગુરૂવંદન ભાષ્ય અને Page #257 -------------------------------------------------------------------------- ________________ રયર 'પ્રત્યાખ્યાન ભાષ્ય, . પચ્ચખાણું ભાષ્ય એ ત્રણે ભાષ્ય પણ સમાપ્ત થયાં. એ ત્રણે ભાષ્યના અર્થમાં મતિષથી જે કઈ ભૂલચૂક થઈ હોય તેનું મિથ્યાદુકૃત છે અને સર્જન વાચકવર્ગ તે ભૂલચૂક સુધારીને વાંચે એવી અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે. ६ इनि श्री महिसानाख्य-नगरनिवासि-सद्गतश्रेष्ठिवर्य-श्रीयुत ५ वेणीचन्द्र-सुरचन्द्र-संस्थापित-श्री जैनश्रेयस्करमंडलाख्यसंस्थायाः सत्प्रेरणातः भृगुकच्छनिवासिश्रेष्ठिवर्य-श्री युताऽनुपचन्द्र-मलुकचन्द्र-विद्यार्थी-चंदुलाल-लिखितः प्रत्याख्यानभाष्य-भावार्थः समाप्तः સૂચના પ્રત્યાખ્યાને ભાગ્યમાં ૨૧-૨૧૯-૨૧ એ ત્રણ પાનને મથાળે છ વિગઈનાં ૩૦ નીવિયાતાંમાં “ દ્વાર ૫ મું - છપાયું છે. ત્યાં “ દ્વાર ૬. હું વાંચવું. Page #258 -------------------------------------------------------------------------- ________________ ॥त्रण भाष्यनी मूळ गाथाओ॥ artistattattattitttt.tattattarairitt ॥अथ चैत्यवंदनभाष्य मूळ॥ కశారాం నానా వానా वंदित्तु वंदणिजे, सवे चिइवंदणाइ-सुवियारं । बहुवित्ति-भास-चुण्णी-सुयाणुसारेण वुच्छामि ॥१॥ दहतिग अहिंगमपणगं, दुदिसि तिहुग्गह तिहा उ वंदणया। पणिवाय नमुक्कारा, वन्ना सोलसय सीयाला ॥२॥ इगसीइसयं तु पया, सगनउई संपया उ पण दंडा। बार अहिगार चउर्व-दणिज्ज सरणिज्ज चउहजिणा॥३॥ चउरो थुई निमित्तद्व, वार हेऊ अ सोल आगारा । गुणवीस दोस उस्सग्गमाण थुत्तं च सग वेला ॥४॥ दस आसायणचाओ, सव्वे चिइवंदणाइ ठाणाई। 'चउवीस दुवारेहि, दुसहस्सा हुंति चउसयरा ॥ ५॥ तिन्नि निसीही तिन्नि उ, पयाहिणा तिन्नि चेव य पणामा तिविहा पूया य तहा, अवत्थतियभावणं चेव ॥६॥ १४ २७ Page #259 -------------------------------------------------------------------------- ________________ २५४ [चैत्यवंदन भाष्य] तिदिसिनिरिक्षण विरई, पयभूमिपमज्जणं च तिक्खुत्तो वन्नाइतियं मुद्दा-तियं च तिविहं च पणिहाणं ॥७॥ घर-जिणहर-जिणपूआ-वावारच्चायओ निसीहितिगं । अग्गबारे मज्झे, तइया चिइवंदणासमए ॥८॥ अंजलिबंधो अद्धो-णओ अ पंचंगओ अ तिपणामा सव्वस्थ वा तिवारं, सिराइनमणे पणामतियं ॥९॥ अंग--ग्ग-भार भेया, पुप्फाहारत्थुईहिं पूयतिगं। पंचुवयारा अट्ठो-वयार सव्वोवयारा वा ॥ १० ॥ भाविज्ज अवस्थतियं, पिंडत्थ पयत्य रूवरहिअत्तं छउमत्थ केवलितं, सिद्धत्तं चेव तस्सत्थो॥११॥ न्हवणच्चगेहिं छउमत्थ-वत्थपडिहारगेहिं केवलियं । पलियंकुस्सग्गेहि अ, जिणस्स भाविज्ज सिद्धत्तं ॥१२॥ उलाहोतिरिआणं, तिदिसाण निरिक्खणं चइज्जहवा । पच्छिम--दाहिण--वामाण जिणमुहन्नथदिट्ठिजुओ॥ ॥ १३ ॥ वन्नतियं वन्नत्था-लंबणमालंबणं तु पडिमाई । जोग-जिण-मुत्तसुत्ती-मुद्दाभेएण मुद्दतियं ॥ १४ ॥ अन्नुन्नंतरि अंगुलि-कोसागारेहिं दोहिं हत्थेहिं । पिट्टोवरि कुप्परसं-ठिएहिं तह जोगमुद्दत्ति ॥ १५ ॥ चत्तारि अंगुलाई, पुरओ ऊणाइं जत्थ पच्छिमओ। पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ॥ १६ ॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ २५५ ~ [चैत्यवंदन भाष्य ] मुत्तासुत्ती मुद्दा, जत्थ समा दोवि गभिआ हत्था । . ते पुण निलाडदेसे, लग्गा अन्ने अलग्गत्ति ॥ १७ ॥ पंचंगो पणिवाओ, थय (थुइ) पाढो होइ जोगमुद्दाए । वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ॥ १८॥ .. पणिहाणतियं चेइअ-मुणिवंदण-पत्थणासरूवं वा। मण-वय-काएगत्तं, सेसतिगत्यो य पयडुत्ति ॥ १९॥ सच्चित्तदव्वमुज्झण-मच्चित्तमणुज्झणं-मणेगत्तं । इगसाडि उत्तरासं-गु अंजली सिरसि जिणदिद्वे ॥२०॥ इय पंचविहाभिगमो, अहवा मुच्चंति रायचिन्हाई। खग्गं छत्तोवाणह, मउडं चमरे अ पंचमए ॥ २१ ॥ वंदति जिणे दाहिण-दिसिट्ठिया पुरुस वामदिसि नारी। नवकर जहन्न सट्टिकर, जिट्ट मझुग्गहो सेसो ॥२२॥ नमुकारेण जहन्ना, चिइवंदण मज्झ दंडथुइजुअला । पणदंड थुइचउक्कग-थयपणिहाणेहिं उक्कोसा ॥ २३ ॥ अन्ने बिति इगेणं, सक्कथएणं जहन्नवंदणया । तदुगतिगेण मज्झा, उक्कोसा चउहि पंचहि वा ॥२४॥ पणिवाओ पंचंगो, दो जाणू करदुगुत्तमंगं च । सुमहत्थ नमुक्कारा, इग दुग तिग जाव अट्ठसयं ॥२५॥ Page #261 -------------------------------------------------------------------------- ________________ 200 [चैत्यवंदन भाष्य] अडसटि अट्ठवीसा, नवनउयसयं च दुसयसैगनउआ। दोगुणतीस दुसट्ठा, दुसोले अडनउँअसय दुवैन्नसयं२६ इय नवकार-खमासमण-इरिय-सकत्थयाइ दंडेसु । पणिहाणेसु अ अदुरू-त्तवन्न सोलसयसीयाला ॥२७॥ नव बत्तीस तितीसा, तिचत्त अडवीस सोल वसि पया मंगल-इरिया-सकत्थयाइसुं एगसीइसयं ॥ २८ ॥ अट्ठट्ठनवह य अट्ठवीस सोलस य वीस वीसामा । कमसो मंगल इरिया-सक्कथयाईसु सगनउई ॥ २९ ॥ वन्नट्ठसट्ठि नवपय, नवकारे अट्ठ संपया तत्थ । सगसंपय पयतुल्ला, सतरक्खर अट्ठमी दुपया ॥३०॥ _ "नवक्खरट्ठमि दुपय छट्ठीं” ॥ इत्यन्ये ॥ पणिवाय अक्खराइं, अट्ठावीसं तहा य इरियाए । नवनउयमक्खरसयं, दुतीसपय संपया अठ्ठ॥ ३१ ॥ दुग दुगग चउ इग पण,इगार छग इरिय संपयाइपया। इच्छा इरि गम पाणा, जे मे एगिदि अभि तस्स॥३२॥ अब्भुवगमो निमित्तं, ओहे-यर हेउ संगहे पंच । जीव-विराहण-पडिकुमण भेयओ तिन्नि चूलाए ॥३३॥ दुति चउ पण पण पण दुचउति पय सकथयसंपयाइपया नमु आइग पुरिसो लोगु अभय धम्म प्प जिण सव्व।।३४।। थोअव्वसंपया ओह इयरहेऊवओग तछेऊ। सविसेसुवओग सरूवहेउ नियसमफलय मुरके ॥३५॥ Page #262 -------------------------------------------------------------------------- ________________ [चैत्यवंदन भाष्य ] दोसगनउया वन्ना, नव संपय पय तितीस सकाए । चेइयथयसंपय, तिचत्तपय वन्न दुसयगुंणतीसा॥३६॥ दछ सग नवतिय छ चउ छप्पय चिइसंपया पया पढमा। अरिहं वंदण सद्धा, अन्न सुहुम एव जा ताव ॥३७॥ अब्भुवगमो निमित्तं, हेऊ इग बहुवयंत आगारा। आगंतुग आगारा, उस्सग्गावहि सरूवट्ठ ॥३८॥ नामथयाइसु संपय, पयसम अडवीस सोल वीस कमा। अदुरुत्तवन्न दोसट्ठ-दुसयसोल-ट्ठनउअसंयं ॥ ३९ ॥ पणिहाणि दुवन्नसयं, कमेसु सग-ति-चउवीस-तित्तीसा। गुणतीस अट्ठवीसा, चउतीसि-गतीस बार गुरुवन्ना।।४०॥ पण दंडा सक्कत्थय, चेझ्य नाम सुअ सिद्धथय इत्थ । दो इग दो दो पंच य, अहिगारा बारस कमेण ॥४॥ नमुजेय अअरिहं लोग सव्व पुक्ख तम सिद्ध जो देवा। उन्जि चत्ता वेयावच्चग अहिगारपढमपया ॥४॥ पढमहिगारे वंदे, भावजिणे बीयअंमि दव्वजिणे । इगचेइयठवणजिणे, तइय चउत्थमि नामजिणे ॥४३॥ तिहुअणठवणजिणे पुण, पंचमए विहरमाणजिण छठे। सत्तमए सुअनाणं, अट्ठमए सव्वसिद्धथुई ॥४४॥ तित्थाहिव वीरथई, नवमे दसमे य उजयंत थुई। अट्ठावयाइ इगदासि, सुदिट्ठिसुरसमरणा चरिमे ॥४५॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ २५८ [ चैत्यवंदन भाष्य ] नव अहिगारा इह ललियवित्थरावित्तिमाइ अणुसारा। तिनि सुअपरंपरया, बीओ दसमो इगारसमो ॥४६॥ आवस्सयचुन्नीए, जं भणियं सेसया जहिच्छाए । तेणं उजिताइवि, अहिगारा सुअमया चैव ॥ ४७ ॥ बीओ सुअत्थयाई, (इ)अत्थओ वन्निओ तहिं चेव । सक्कथयंते पढिओ, दव्वारिहवसरि पडत्थो ॥ ४८ ॥ असढाइन्नणवज्जं, गीअत्थ अवारयंति मज्झत्था । आयरणावि हु आण--त्ति वयणओ सुबहु मन्नंति ॥ ॥ ४९ ॥ उ वंदणिज्ज जिण-मुणि-सुय-सिद्धा इह सुरा य सरणिज्जा । चउह जिणा नाम ठ (ह)वण दव्व भावजिणभेएणं ॥ ५० ॥ नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिदिपडिमाओ । दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥ ५१ ॥ अहिगयजिण पढमथुई, बीया सव्वाण तइय नाणस्स । वेयावच्चगराणं, उवओगत्थं चउत्थथुई ॥ ५२ ॥ पावखवणत्थ इरियाई वंदणव्वत्तियाइ छ निमित्ता । पवयणसुर सरणत्थं, उस्सग्गो इय निमित्त ॥ ५३ ॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ [चैत्यवंदन भाष्य] चउ तस्स उत्तरीकरण-पमुह सद्धाइया य पण हेऊ । वेयावच्चगरत्ताइ तिन्नि इअ हेउ बारसगं ॥५४॥ अन्नत्थयाइ बारस, आगारा एवमाइया चउरो। अगणी पणिदिछिंदण, बोहीखोभाइ डको अ॥ ५५॥ घोडग लय खंभाई,मालुद्धी निअल सबरि खलिण वह। लंबुत्तर थण संजइ, भमुहंगुलि वायस कविट्ठो ॥५६॥ सिरकंप मूअ वारुणि, पेहत्ति चइज्ज दोस उस्सग्गे। लंबुत्तर थण संजइ, न दोस समणीण सवहु सहीणं५७ इरिउस्सग्गपमाणं, पणवीसुस्सास अट्ठ सेसेसु । गंभीर महुरसदं, महत्थजुत्तं हवइ थुत्तं ॥ ५८॥ पडिकमणे चेइय जिमण, चरम पडिकमणसुअण पडिबोहे चिइवंदण इस जश्णो, सत्त उ वेला अहोरत्ते ॥५९॥ पडिकमओ गिहिणोवि हु, सगवेला पंचवेल इयरस्स। पूआसु तिसंझासु अ, होइ तिवेला जहन्नेणं ॥ ६॥ तंबोल पाण भोयणु-वाणह मेहुन्न सुअण निट्ठवणं । मुत्तु-चारं जूअं, वज्जे जिणनाहजगईए ॥ ६१ ॥ इरि नमुकार नमुत्थुण-रिहंत थुइ लोग सव्व थुइ पुक्ख थुइ सिद्धा वेया थुइ, नमुत्थु जावंति थय जयवी ॥३२॥ सव्वोवाहिविसुद्धं, एवं जो वंदए सया देवे। देविंदविंद महिअं, परमपयं पावइ लहुं सो ॥ ३ ॥ ... -समाप्तम् Page #265 -------------------------------------------------------------------------- ________________ | ॥अथ गुरुवंदनभाष्य मूळ॥ e===== गुरुवंदणमह तिविहं, तं फिट्टा छोभ बारसावत्तं। सिरनमणाइसु पढमं, पुन्नखमासमणदुगि बीअं ॥१॥ जह दूओ रायाणं, नमिङ कज्जं निवेइउं पच्छा। वीसज्जिओवि वंदिय, गच्छइ एमेव इत्थ दुगं ॥२॥ आयारस्स उ मूलं, विणओ सो गुणवओ य पडिवत्ती। सा य विहिवंदणाओ, विही इमो बारसावत्ते ॥३॥ तइयं तु छंदणदुंगे, तत्थ मिहो आइमं सयलसंघे। बीयं तु दंसणीण य, पयट्ठियाणं च तइयं तु ॥४॥ . वंदण चिइ किइकम्मं, प्रयाकम्मं च विणयकम्मं च । कायव्वं कस्स व केण वावि काहे व कइखुत्तो ॥५॥ कइओणयं कइसिरं, कइहि व आवस्सएहि परिसुद्धं कइदोसविप्पमुक्कं, किइकम्मं कीस कीरइ वा ॥६॥ पणनाम पणाहरणा, अजुग्गपण जुग्गपण चउ अदाया। चउदाय पण निसेहा, चउ अणिसेह-टुकारणया ॥७॥ आवस्तय मुहणंतय, तणुपेहपणीस दोसवत्तीसा। छगुण गुरुठवण दुग्गह, दुछवसिक्खर गुरुपणीसा ॥८॥ ४ १० १४ Page #266 -------------------------------------------------------------------------- ________________ [गुरुवंदन भाष्य ] . २६१ ૧૯ ૨૦ ૨૧ ૨૨ , पय अडवन्न छठाणा, छग्गुरुवयणा असायणतितीसं। दुविही दुवीसदारेहिं चउसयाबाणउइ ठाणा ॥९॥ वंदणयं चिइकम्मं, किइकम्मं पूअकम्म विणयकम्म। गुरुवंदणपणनामा, दव्वे भावे दुहोहेण (दुहाहरणा)॥१०॥ सीयलय खुड्डए वीरकन्ह सेवगदु पालए संबे। । पंचे ए दि,ता. किडकम्मे दव्वभावेहिं ॥११॥ पासत्थो ओसन्नो, कुसील संसत्तओ अहाच्छंदो। .. दुग-दुग-ति-दु-णेगविहा, अवंदणिज्जा जिणमयमि॥१२॥ आयरिय उवज्झाए, पवत्ति थेरे तहेव रायणिए। किइकम्म निज्जरट्ठा, कायव्वमिमेसि पंचण्हं ॥ १३ ॥ माय-पिय-जिट्ठभाया,-ओमावि तहेव सव्वरायणिए । किइकम्म न कारिज्जा,चउ समणाई कुणति पुणो॥१४॥ विक्खित्त पराहुत्ते, अ पमत्ते मा कयाइ वंदिज्जा। आहारं नीहारं, कुणमाणे काउकामे य ॥ १५ ॥ पसंते आसणत्थे अ, उवसंते उवहिए। अणुन्नवित्तु मेहावी, किइकम्मं पउंजइ ॥ १६ ॥ पडिकमणे सज्झाए, काउस्सग्गा वराह-पाहुणए। . . आलोयण-संवरणे, उत्तम(अ)हे य-वंदणयं ॥ १७ ॥ दोऽवणयमहाजायं, आवत्ता बार चउसिर तिगुत्तं । दुपवेसिगनिक्खमणं, पणवीसावसय किइकम्मे ॥१८॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ २६२ . [गुरुवंदन भाष्य ] किइकम्मपि कुणतो, न होइ किइकम्मनिज्जराभागी। पणवीसामन्नयरं, साहू ठाणं विराहतो ॥ १९ ॥ दिद्विपडिलेह एगा, छ उ पप्फोड तिगतिगंतरिया। अक्खोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा २० पायाहिणेण तिय तिय, वामेयरबाहु-सीस-मुह-हियए। अंसुहाहो पिटे, चउ छप्पय देहपणवीसा ॥२१॥ आवस्सएसु जह जह, कुणइ पयत्तं अहीणमइरित्तं । तिविहकरणोवउत्तो. तह तह से निज्जरा होइ ॥ २२ ॥ दोस अणाढिय थष्टिय, पविद्ध परिपिंडियं च टोलगई। अंकुस कच्छभग्गिय, मच्छुव्वत्तं मणपउ8 ॥ २३ ॥ वेइयबद्ध भयंत, भय गारव मित्त कारणा तिन्नं । पडणीय रुट तज्जिय, सढ हीलिय विपलिउंचिययं॥२४॥ दिमदिळं सिंग, कर तम्मोअण अलिद्धणालिद्धं । ऊणं उत्तरचूलिअ, मूअं ढक्कर चुडलियं च ॥२५॥ बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं जो पउंजइ गुरुणं । सो पावइ निवाणं, अचिरेण विमाणवासं वा ॥ २६ ॥ इह छच्च गुणा विणओ-वयार माणाइभंग गुरुपूआ। तित्थयराण य आणा, सुयधम्माराहणाऽकिरिया।॥२७॥ . ७ १० ११ २६ Page #268 -------------------------------------------------------------------------- ________________ २६३ [गुरुवंदन भाष्य] गुरुगुणजुत्तं तु गुरुं, ठाविज्जा अहव तत्थ अक्खाई। अहवा नाणाइ-तिय, ठविज्ज सक्खं गुरुअभावे ॥२८॥ अक्खे वराडए वा, कटे पुत्थे अ चित्तकम्मे । सम्भावमसम्भावं, गुरुठवणा इत्तरावकहा ॥ २९ ॥ गुरुविरहंमी ठवणा, गुरूवएसोवदंसणत्यं च । जिणविरहंमि जिणबिंब-सेवणामंतणं सहलं ॥३०॥ चउदिसि गुरुग्गहो इह, अहुट्ठ तेरस करे सपरपक्खे । अणणुन्नायस्स सया, न कप्पए तत्थ पविसेउं ॥३॥ पण तिग बारस दुग तिग, चउरोछट्ठाण पय इगुणतीसं गुणतीस सेस आवस्सयाइ सव्वपय अडवन्ना ॥३२॥ इच्छा य अणुन्नवणा, अव्वाबाहं च जत्त जवणा य । अवराहखामणावि अ, वंदणदायस्स छट्ठाणा ॥३३॥ छंदेण--णुजाणामि, तहत्ति तुभंपि वट्टए एवं । अहमवि खामेमि तुमं, वयणाई वंदणरिहस्स ॥ ३४ ॥ पुरओ, पक्खासन्ने गंता चिट्ठण निसीअणा-यमणे आलोअणऽपडिसुणणे पुव्वालवणे य आलोए ॥३५॥ तह उवदंस निमंतण, खळा-ययणे तहा अपडिसुणणे। खद्धत्ति य तत्थगए, कि तुम तज्जाय नौसुमणे ॥३६॥ नो सरसि कहछित्ता, परिसंभित्ता अणुट्ठियाइ कहे । संथारपायघट्टण, चिहुच समासणे आवि ॥ ३७ ॥ १० ૨૧. No Page #269 -------------------------------------------------------------------------- ________________ २६४ [गुरुवंदन भाष्य ] इरिया कुसुमिणुसग्गो, चिइवंदण पुत्ति बंदणा-लोयं। वंदण खामण वंदण, संवर चउछोभ दुसज्झाओ ३८ इरिया-चिइवंदण-पुत्ति-वंदणं-चरिम-वंदणा-लोयं वंदण खामण चउछोभ, दिवसुस्तग्गो दुसज्झाओ ३९ एयं किइकम्मविहि, जुजंता चरणकरणमाउत्ता। साहू खवंति कम्मं, अणेगभवसंचिअमणंतं ॥ ४० ॥ अप्पमइभव्वबोह-त्थ भासियं विवरियं च जमिह मए। तं सोहंतु गियत्था, अणभिनिवेसी अमच्छरिणो ॥४१॥ _ . -समाप्तम् Page #270 -------------------------------------------------------------------------- ________________ ॥अथ पञ्चक्खाणभाष्य मूळ॥ दस पच्चखाण चउविहि, आहार दुवीसगार अदुरुत्ता। दसविगइ तीस विगई-गय दुहभंगा छसुद्धि फलं ॥१॥ अणागय-मइकंतं, कोडीसहियं नियंटि अणगारं । सागार निरवसेसं, परिमाणकडं सके अद्धा ॥ २ ॥ नवकारसहिय पोरिसि, पुरिमळे-गासणे-गठाणे य। आयंबिल अभंतढे, चरिमे अ अभिग्गहे विगई ॥३॥ उग्गए सूरे अ नमो, पोरिसि पञ्चक्ख उग्गए सूरे । सूरे उग्गए पुरिमं, अभतढे पञ्चखाइ त्ति ॥ ४॥ भणइ गुरू सांसो पुण, पच्चरकामि त्ति एव वोसिरइ। उवओगित्थ पमाणं न पमाणं वंजणच्छलणा ॥ ५॥ पढमे ठाणे तेरस, बीए तिनि उतिगाइ (य) तइयमि पाणस्स चउत्थंमी, देसवगासाइ पंचमए॥६॥ नमु पोरिसि सद्बा पुरि-मवट्ठ अंगुट्ठमाइ अड तेर । निवि विगइंबिल तिय तिय,दुइगासण एगठाणाई।।७।। पढममि चउत्थाई, तेरस बीयंमि तइय पाणस्स। देसवगासं तुरिए, चरिमे जहसंभवं नेयं ॥ ८॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ त्याख्यान २६६ [प्रत्याख्यान भाष्य] तह मज्झपच्चखाणेसु न पिहु सूरुग्गयाइ वोसिरइ । करणविहि उ न भन्नइ, जहावसीआइ बियछंदे ॥९॥ तह तिविह पच्चखाणे, भन्नंति य पाणगस्स आगारा। दुविहाहारे अच्चित्त-भोइणो तह य फासुजले ॥ १० ॥ इत्तच्चिय खवणंबिल-निविआइसुफासुयं चिय जलं तु। सढ्ढा वि पियंति तहा, पच्चक्खंति य तिहाहारं ॥११॥ चउहाहारं तु नमो, रतिपि मुणीण सेस तिह चउहा। निसि पोरिसि पुरिमेगा-सणाइ सहाण दुतिचउहा॥१२॥ खुहपसम खमेगागी, आहारि व एइ देइ वा सायं । खुहिओ व खिवइ कुटे, जं पंकुवमं तमाहारो ॥१३॥ असणे मुग्गो-अण-सत्तु-मंड-पय-खज-रब्ब-कंदाई। पाणे कंजिय-जव-कयर-ककडोदग-सुराइ जलं ॥ १४ ॥ खाइमि भत्तोस फला-इ साइमे सुंठि जीर अजमाई । महु गुल तंबोलाई, अणहारे मोअ निंबाई ॥१५॥ दो नवकारि छ पोरिसि, सग पुरिमढे इगासणे अट्ठ। सत्तेगठाणि अंबिलि, अट्ठ पण चउत्थि छ पाणे ॥१६॥ चउ चरिमे चउभिग्गहि, पण पावरणे नवट्ठ निवीए। आगारुक्खित्तविवे-गमुत्तु दवविगइ नियमिट्ट॥१७॥ अन्न सह दु नमुकारे, अन्न सह प्पच्छ दिस य साहु सव्व पोरिसि छ सपोरिसि, पुरिमले सत्त समहतरा ॥१८॥ Page #272 -------------------------------------------------------------------------- ________________ [प्रत्याख्यान भाष्य] २६७ अन्न सहस्सागारि अ,आउंटण गुरु अ पारिमहसव्व । एग-बियासणि अट्ठ उ, सग इगठाणे अउंट विणा॥१९॥ अन्न स्सह लेवा गिह, उक्खित्त पडुच्च पारि मह सव्व। विगई निविगए नव, पडुच्चविणु अंबिले अट्ठ॥२०॥ अन्न सह पारि मह स-व पंच खम(व)णे छ पाणिलेवाई। चउ चरिमंगुट्ठाई-भिग्गहि अन्न सह मह सव्व ॥२१॥ दुद्ध-महु-मज्ज-तिल्लं, चउरो दवविगइ चउर पिंडदवा। घय-गुल-दहियं-पिसियं, मक्खण-पक्कन्न दो पिंडा॥२२॥ पोरिसि-सह-अवलं, दुभत्त-निव्विगइ पोरिसाइ समा। अंगुट्ठ-मुट्ठि-गंठी-सचित्तदव्वाइभिग्गहियं ॥ २३ ॥ विस्सरण मणाभोगो, सहसागारो सयं मुहपवेसो। पच्छन्नकाल मेहाई, दिसिविवज्जासु दिसिमोहो ॥२४॥ साहुवयण उग्घाडा-पोरिसि तणुसुत्थया समाहित्ति । संघाइकज्ज महतर, गिहत्थबन्दाइ सागारी ॥२५॥ आउंटणमंगाणं, गुरुपाहुणसाहु गुरुअभुट्ठाणं । परिठावण विहिगहिए, जईण पावरणि कडिपट्टो॥२६॥ खरडिय लूहिय डोवा-इ लेव संसह डुच्च मंडाई। उरिकत्त पिंडविगईणं मक्खियं अंगुलीहिं मणा ॥२७॥ लेवाडं आयामाई इयर सोवीरमच्छमुसिणजलं । धोयण बहुल ससित्थं, उस्सेइम इयर सित्थविणा॥२८॥ Page #273 -------------------------------------------------------------------------- ________________ २६८ [प्रत्याख्यान भाष्य] पण चउ चउ चउ दुदुविह,छ भक्ख दुद्धाइ विगइ इगवीसं तिदुति चउविह अभक्खा,चउ महुमाई विगइ बार॥२९॥ खीर घय दहिय तिल्लं, गुल पकन्न छ भक्खविगईओ। गो-महिसि-उटि-अय-एलगाण पण दुद्ध अह चउरो॥३०॥ घय दहिया उट्टिविणा,तिल सरिसव अयसि लट्टतिल्ल चऊ दवगुड पिंडगुडा दो, पक्कन्नं तिल्ल घयतलियं ॥३१॥ पयसाडि-खीर-पेया-ऽवलेहि-दुद्धहि दुद्धविगइगया। दक्ख बहु अप्पतंदुल, तच्चुन्नंबिलसहियदुध्धे ॥३२॥ निभंजण-वीसंदण-पक्कोसहितरिय-किट्टि-पक्कघयं । दहिए करंब-सिहरिणि-सलवणदहि-घोल-घोलवडा॥३३॥ तिलकुट्टी निभंजण,पकतिल पक्कुसहितरिय तिल्लमली। सक्कर गुलवाणय पाय खंड अद्धकढि इक्खुरसो॥३४॥ पूरिय तवपूआ बी-अपूअ तन्नेह तुरियघाणाई । गुलहाणी जललप्पसि, अपंचमो पुत्तिकयपूओ ॥३५॥ दुध्ध दही चउरंगुल, दवगुल घयतिल्ल एग भत्वरि । पिंडगुडमक्खणाणं, अद्दामलयं च संसटुं ॥३६॥ दव्वहया विगई विगइ-गय पुणो तेण तं हयं दव्वं । उध्धरिए तत्तंमि य, उकिट्ठदवं इमं चन्ने ॥ ३७॥ तिलसक्कुलि वरसोला-रायणंबाइ दक्खवाणाई। डोली तिल्लाई इय, सरसुत्तमदब्व लेवकडा ॥३८॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ ___२६९ [प्रत्याख्यान भाष्य] विगइगया संसट्ठा, उत्तमदव्वा य निव्विगइयंमि। कारणजायं मुत्तुं, कप्पंति न भुत्तुं जं वुत्तं ॥३९॥ विगई विगईभीओ, विगइगयं जो उ भुंजए साह। विगई विगइसहावा, विगई विगई बला नेइ ॥ ४० ॥ कुत्तिय-मच्छिय-भामर,महुँ तिहा कट्ठ पिट्ठ मज दुहा। जल-थल-खगमंस तिहा,घयव्व मक्खण चउ अभक्खा४१ मर्ण-वयण-कार्य-मणवेय-मणतणु-वयर्तणु-तिजोगि सग सत्त । कर कार णुमई हुँ तिर्जुइ,तिकालि सीयालभंगसयं ॥४२॥ एयं च उत्तकाले, सयं च मण वय तणूहिं पालणियं । जाणग जाणगपासत्ति भंगचउगे तिसु अणुन्ना ॥४३॥ फासिय पालिय सोहिय, तीरिय किटिय अराहिय छ सुद्धं। पञ्चक्खाणं फासिय. विहिणोचियकालि जं पत्तं ॥४॥ पालिय पुणपुण सरियं, सोहिय गुरुदत्तसेसभोयणओ । तीरिय समहियकाला, किट्टिय भोयणसमयसरणा ॥४५॥ इय पडियरियं आरा-हियं तु अहवा छ सुद्धि सदहणा। जाणण विणयऽणुभासण, अणुपालण भावसुद्धित्ति ॥४६॥ पच्चक्खाणस्स फलं, इह परलोए य होइ दुविहं तु । इहलोए धम्मिलाई, दामनगमाइ परलोए॥४७॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ २७० [प्रत्याख्यान भाष्य ] पच्चक्खाणमिणं से-विऊण भावेण जिणवरुद्दिटुं। . पत्ता अणंत जीवा, सासयसुक्खं अणाबाहं ॥४८॥ ॥त्रण भाष्यनी मूळगाथाओ समाप्त ॥ VI Page #276 -------------------------------------------------------------------------- _