________________
ર
પ્રત્યાખ્યાન ભાગ્ય.
પકવાન્ન એમ નહિ, જેથી હું ભજીયાં પૂરી તળેલા પાપડ પાપડી ઇત્યાદિ ચીજો પણ પકવાન્ન ગણવી, તેમજ એ સર્વ ચીજો ક્યાહ (=ફાઇ)માં ઘી વિગેરે વિગની અંદર તળીને બનાવાતી હાવાથી ટાદ વિશદ્ કહેવાય, અને તે પૂર્વ કહ્યા પ્રમાણે ધીમાં તળેલી અને તેલમાં તળેલી એમ બે પ્રકારની છે, તે બે પ્રકારની કટાહુ વિગઇ એટલે પકવાન્ન વિગઇ જે વિગઈ સ્વરૂપ છે તે અવિગઇ સ્વરૂપ (નીવિયાતા રુપ) કેવી રીતે થાય ? તેના પાંચ ભેદ અહિં દર્શાવાય છે, અર્થાત્ પકવાન્ન વિગઇનાં પાંચ નીવિચાતાં કહેવાય છે તે આ પ્રમાણે—
તવી (=કઢાઇ)માં સ`પૂર્ણ સમાય એવો એકજ મેટા પૂડલા પહેલા તળીને ત્યારબાદ બીજો ત્રીજો આદિ પૂડલા અથવા પૂરીઓ વગેરે તળે તેા તે પહેલા પૂડલા વિગઈ અને બીજો ત્રીજો આદિ સર્વે પૂડલા તેમજ પૂરીઓ વિગેરે અવિગઇ—નીવિચાતા ગણાય, તે અહિં ખીચ્ય પૂએ ” એટલે દ્વિતીયાપ નીવિયાતું કહેવાય. (એમાં વચ્ચે બીજું ઘી ઉમેર્યું ન હોય તા, અને બીજી ધી ઉમેર્યું હાય તે પુનઃ પહેલા મોટા પૂડલા તળવા જોઈએ).
તથા જે ઘી પ્રથમ પૂરેલું છે તેજ ઘીમાં (વચ્ચે બીજું શ્રી ઉમેર્યા વિના ) નાની પૂરીઓના ૩ ઘાણ તળી લીધા બાદ ચેાથેા પાંચમા ઇત્યાદિ જેટલા ઘાણ તળાય તેટલા સ ઘાણની પૂરી નીવિયાતી ગણાય, અને પહેલા ૩ ઘાણની પૂરીએ વિગઈ ગણાય, માટે એ ચેાથા વિગેરે સ ાણની પૂરીઓ તે તનેદ ચતુવિધાળ નામનું બીજું નીવિયાતુ ગણાય.
તથા ગાળ અને ધાણી એ એનુ મિશ્રણ તે ગાળધાણી નીવિયાતુ ગણાય છે, એમાં કાચા ગોળ સાથે વાણી ( જે જીવાર વિગેરેને શેકીને મનાવાય છે તે ધાણી) મેળવી હોય તે તે નીવિયાતું નહિ, પરન્તુ ગાળના પાયા કરીને ધાણી મેળવી હાય તે। તેવી ગાળધાણી નીવિયાનુ ગણાય. વિશેષતઃ એ ગાળધાણીના માદક-લાડુ બનાવવામાં આવે છે (એટલે લાડુના આકારે વાળવામાં આવે છે. )