________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
માવતર – મુનિએ પ્રતિદિન ૭ ચૈત્યવંદન કરવાં તે કયે કર્યો વખતે કરવો તે સંબંધિ ર૩ મું દ્વાર આ ગાથામાં દર્શાવે છે – पडिकमणे चेइय जिमण,चरम पडिकमण सुअण पडिबोहे चिइवंदण इय जइणो, सत्त उ वेला अहोरत्ते।। ५९ ॥
શબ્દાર્થ:ચિકચૈત્યમાં (પ્રભુના દશન | વિદે=જાગૃત થયે (પ્રભાતે)
વખતે) | કુરુકએ પ્રમાણે Tw=દિવસચરિમના પચ્ચ- Yળો યતિને, મુનિને
ખાણ વખતે, સુગળસૂતી વખતે
જાથા–ભાવાર્થને અનુસાર સુગમ છે. પલા
ભાવાર્થ-પ્રભાતના પ્રતિક્રમણમાં (વિશાલચનનું), ત્યારબાદ ચિત્યમાં-દેહરામાં પ્રભુનું દર્શન કરતી વખતે, ત્યારબાદ જમણ-ગોચરી કરતી વખતે આહાર કર્યા પહેલાં પચ્ચખાણ કરતી વખતે, ત્યારબાદ સંસ્થાના પ્રતિક્રમણમાં *(નમોસ્તુ વર્ધમાનાયનું), ત્યારબાદ સૂતા પહેલાં સંથારાપરિસિભણાવતી વખતે (ચઉકસાયનું), ત્યારબાદ જાગૃત થઈને કુસુમિણ દુસુમિણને કાઉસ્સગ્ન કર્યા બાદ (જગચિંતામણિનું), એ પ્રમાણે ચતિને એક અહોરાત્રમાં ૭ વાર ચિત્યવંદન તે અવશ્ય કરવાં, અને અષ્ટમી આદિ પર્વતિથિઓમાં તે સર્વ ચૈત્ય વાંદવા માટે તે સાતથી અધિક ઘણુવાર પણ ચિત્યવંદન કરવાં. કહ્યુ છે કે –
* વર્તમાનકાળે પ્રભાતના પ્રનિક્રમણમાં જે પહેલું જગચિંતામણિનું ચૈિત્યવંદન થાય છે, તે જાગૃત થઈને કરવાનું સાતમું ચૈત્યવંદન છે, અને તે પ્રતિક્રમણક્રિયાની સાથે જોડવામાં આવ્યું છે. એ પ્રમાણે સંધ્યા પ્રતિક્રમણમાં જે પહેલું ચૈત્યવંદન કરવામાં આવે છે તે દિવસચરિમ સંબંધી ચોથું ચૈત્યવંદન છે, કે જેને સંધ્યાપ્રતિક્રમણની સાથે જોડવામાં આવ્યું છે. એ ચિત્યવંદનો સ્વસ્વપર્યન્તવર્તી નમુત્થણ સુધીનાં જાણવાં.