________________
દ્વાર ૨૩–૨૪ મુ (શ્રાને ૩-૫-૭ ચૈત્ય૦, ૧૦ મોટી આશાતના)
अठ्ठमि चउदसीसु सव्वाइं चेइयाइं सव्वेवि साहुणी 'बंदेयव्वा ઇતિ વચનાત્
આ સાત ચૈત્યવંદને જૂદી જૂદી વિધિએ થાય છે તે વિધિ ચાલુ પ્રણાલિકા પ્રમાણે ગુરુગમથી જાણવા.
ગવતર્—િહવે આ ગાથામાં શ્રાવકે કેટલાં ચૈત્યવંદન, કયા વખતે કરવાં તે કહેવાય છે.
पडिकमओ गिहिणोवि हु, सगवेला पंचवेल इयरस्स । आसु तिसंझासु अ, होइ तिवेला जहन्त्रेण ॥ ६० ॥
શબ્દાર્થઃ— હિલમો=પ્રતિક્રમણ કરતા(ને) ચરÆ="તરગૃહસ્થને, (પ્રતિ॰ વંદુ=પણ નિશ્ચયથી નહિ કરનાર શ્રાવકને), ગાથાર્થ:—પ્રતિક્રમણ કરતા એવા ગૃહસ્થને પણ ૭ વાર (તિની પેઠે) અથવા ૫ વાર ચૈત્યવંદન કરવું, અને પ્રતિક્રમણ નહિ કરનાર ગૃહસ્થને પ્રતિદિન ત્રણ સંધ્યાકાળની પૂજામાં જઘન્યથી ૩ વાર ચૈત્યવંદના કરવી ॥ ૬૦ u
માવાર્થ:—સુગમ છે. વિશેષ એજ કે એ વાર પ્રતિક્રમણ કરનારને ૭, અને એકવાર પ્રતિક્રમણ કરનારને ત્રણ સંધ્યાની પૂજાનાં ૩, સંઘારા પેરિસ સાંભળતાં ૧, અને એક પ્રતિક્રમણનું ૧ મળી ૨૫ ચૈત્યવંદન જાણવાં, અહિં વૈષધ રહિત છૂટા ગૃહસ્થ પારિસિ પોતે ભણાવે નહિ, પરન્તુ મુનિ મહારાજ પાસે સાંભળે એ વિધિ છે.
૧ અષ્ટમી અને ચૌદસ એ બે તિથિએમાં તે સર્વે ચૈત્ય તથા (વડીલ) સાધુએને વાંદવા—તિ અર્થઃ
* પ્રભાતના પ્રતિક્રમણમાં ૨ ( જાગવાનું અને પડિક્કમણાનું), ત્રણ સંધ્યાના દેવવંદનનાં ૩, સાંજરે પ્રતિક્રમણનું ૧, અને ૧ સૂતી વખતે મુનિ પાસે સંથારાપેરિસી સાંભળ્યાનું, એમ ૭ ચૈત્યવંદન બે વાર પ્રતિક્રમણ કરનાર છૂટા શ્રાવકને હેાય છે.
૨ એકવાર પ્રતિક્રમણ કરનારને પ્રભાતમાં જાગવા સમયનું અથવા
-