________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય, અવતરણ-હવે આ ગાથામાં ૧૦ મોટી આશાતનાનું ૨૪ મું દ્વાર કહે છે, तंबोल पाण भोयण, वाहण मेहुन्न सुअण निट्ठवणं । मुत्तु-चारं जूअं, वजे जिणनाह जगईए ॥ ६१ ॥
| શબ્દાર્થ – વાદઉપાન, પગરખાં | =વડીનીતિ ઝાડે જવું સુમ=સૂવું.
=જુગાર રમ નિવા=નિર્જીવન, થુકવું વિગેરે. | જરૂ=જગતીમાં કેટમાં
જાથાર્થતંબોલ ખાવું, પાણી પીવું, ભેજન કરવું, પગરખાં પહેરવાં, મૈિથુન સેવવું, શયન કરવું, થુંકવું અથવા નાક નસિંઘવું, મૂત્ર-પિશાબ કરે, વડી નીતિ કરવી, અને જુગાર રમ, એ જઘન્યથી ૧૦ આશાતનાઓ મોટી છે તે શ્રી જિનેશ્વરના દેહરાસરની જગતીમાં-કોટમાં પ્રવેશતાં જ વર્જવાદવા
માવાર્થ–સુગમ છે. વિશેષ એજ કે મધ્યમ આશાતના કરે છે, અને ઉત્કૃષ્ટથી સર્વ આશાતના ૮૪ છે તેનું સ્વરૂપ અન્ય ગ્રંથી જાણવું. અહિં સા એટલે આય (અર્થાત જ્ઞાનાદિકન) લાભ તેની રાતના=ખંડના જે અવિનયવાળા આચરણથી થાય તેવા અવિનચી આચરણનું નામ આશાતના છે, // તિ ત્યઘંનાથાશ્ચતુર્વિતિ(ર)રાજ
અવતરણ-હવે આ ગાથામાં ઉત્કૃષ્ટ ચિત્યવંદના કરવાનો વિધિ
તે રાત્રે સૂતી વખતનું ચિત્યવંદન ન કરે તો ૬ ચિત્યવંદન હોય છે, પરંતુ જાગવાના સમયનું ચૈિત્યવંદન પ્રભાતના પ્રતિક્રમણું જોડી દીધેલું હેવાથી (પ્રાત:પ્રતિક્રમણ નહિં કરનારને એટલે ) ૧ સંધ્યા પ્રતિક્રમણ કરનારની અપેક્ષાએ પ્રભાતનાં ૨ ચિત્યવંદન (જે પ્રાતઃ પ્રતિક્રમણાન્તર્ગત છે તે) ન હોવાથી ગાથામાં ૫ ચૈિત્યવંદન કહેલાં સંભવે છે, અન્યથા ૧ પ્રતિક્રમણ કરનારને ૬ ચૈત્યવંદન હોય છે. “ઇવરૂપ તુ , દ્વાપરમ તવાળે વવાર ”-ઈતિ ધર્મસંગ્રહવૃત્તિઃ