________________
15/vvvvvvv4
દ્વાર ર૧ મું (ગુરૂની ૩૩ આશાતના) ૧૫૩ ત્યારે શિષ્ય શીઘ મલ્થ એણુ વંદામિ ” કહેવું, (અને તુર્ત ગુરુ પાસે જઈને “ આજ્ઞા ફરમાવે” ઈત્યાદિ નમ્ર વચને
લવાં જોઈએ. ) - ર૩ તું (ભાષા )–ગુરુને “ભગવંત, શ્રી, પૂજ્ય, આપ.” ઈત્યાદિ મોટા માનવાળા (બહુવચનવાળા ) શબ્દોથી બોલાવવા જોઈએ, તેને બદલે “તું, તને, હારા ” ઈત્યાદિ તેજીડાઈવાળા ” ( એકવચનવાળા ) શબ્દોથી ઢંકારીતે બોલાવે તે આશાતના..
રક તજ્ઞાત (માપ)–ગુરુ શિષ્યને કહે કે “આ પ્લાન (માદા) સાધની યાવચ્ચ કેમ કરતો નથી ? તું બહુ આળસુ થઈ ગયો છે. * ત્યારે શિષ્ય કહે કે ' તમે પોતે જ કેમ વેયાવચ્ચ કરતા નથી? તમે પોતે જ આળસ થઈ ગયા છે) ઈત્યાદિ રીતે ગુરુ જે શિખામણુનું વચન કહે તેજ વાક્ય-વચન પ્રમાણે ગુરુને પ્રત્યુત્તર ( સામ-ઉલટ જવાબ ) આપે તે તજાત ભાપણ અથવા તજજાત વચન આશાતના કહેવાય. [અહિં તiાત એટલે તેજ જાતિના અર્થાત તે સરખા વચને (વડે ઉલટે જવાબ ) એ શબ્દાર્થ છે. ]
ર૬ નોકમર–ગુરુ ( અથવા રત્નાધિક ) કથા કહેતા હોય ત્યારે “અહ આપે આ વચન ઉત્તમ કહ્યું ) ઇત્યાદિ પ્રશંસા વચને ન કહે તેમજ કથાથી પિતાને સારી અસર થઈ છે એ આશ્ચર્યભાવ અથવા હર્ષભાવ પણ ન દર્શાવે, પરન્તુ મનમાં (શું મારાથી પણ એમની અધિક વ્યાખ્યાન કળા છે ? એવી ઈર્ષ્યાથી જ જાણે ) દુભાત હેય તેમ વર્તે તે આશાતના ( અહિં ગુરુપ્રત્યે કથાદિ પ્રસંગે શિષ્યનું સુમન=સારૂં મન નો નહિ તે નકુમન-એ શબ્દાર્થ છે. )
રદ્દ નોરણ–ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે “તમને આ અર્થ સ્મરણમાં-યાદ નથી, એ અર્થ એ પ્રમાણે ન હોય ઈત્યાદિ કહે તે આશાતના
ર૭ થઇ--ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે જ એ કથા હું તમને (સભાજને) પછીથી સારી રીતે સમજા