________________
ઉ૫ર
શ્રી ગુરૂવંદન ભાષ્ય,
* ૨૬ પૂર્વનિમન્નાલાવેલાં આહાર પાણી વાપરવા માટે પહેલાં બીજા સાધુઓને નિમંત્રણ કરે (બેલાવે), અને ત્યારબાદ ગુરુને નિમંત્રણ કરે તે આશાતના.
૭ હવાન–આહાર લાવીને ગુરૂની આજ્ઞા વિના પોતે જ બીજા સાધુઓને જેમ ઘટે તેમ મધુર સ્નિગ્ધ આદિ =ખાદ્ય આહાર યથાયોગ્ય વાન વહેચી આપે તો આશાતના.
૨૮ વાવ–આહાર લાવીને ગુરૂને કઈક શેડો આપીને જે સ્નિગ્ધ અને મધુર આહાર ઉત્તમ દ્રવ્યોને બનેલો હોય તે પોતે વાપરે તો આશાતના (અહિં એટલે ખાદ્ય-મધુર આહારનું ન ખાવું એ શબ્દાર્થ છે. )
૨૬ સપ્રતિવા–ગુરૂ બોલાવે ત્યારે ન બોલવું તે આશાતના (બારમાં આશાતના પણ એજ નામવાળી છે, પણ તેમાં અને આમાં તફાવત એ છે કે બારમી આશાતના રાત્રે નિકાના સમચની છે, અને આ ૧૮ મી આશાતના ૧ દિવસે બોલાવવા સંબંધ છે. ).
૨૦ વદ (ભાષા)-કઠિન કર્કશ અને મેટા ઘાંટા પાડીને ગુરૂ સાથે (ખદ્ધ એટલે પ્રચુર–ઘણું ) બોલવું તે આશાતના
૨૨ તરત (મા)–ગુરૂ બોલાવે ત્યારે શિષ્ય “મર્થીએસુવંદામિ » ઇત્યાદિ બોલી તુર્ત ઉઠી ગુરૂ પાસે જઈને નમ્રતાથી ગુરૂ શુ કહે છે તે સાંભળવું જોઈએ તેને બદલે પોતાના આસને બેઠે તો જ જવાબ આપે તો આશાતના.
૨૨ મિષણ--ગુરુ બોલાવે ત્યારે છે કેમ ? શું છે? શું કહો છો ? ઇત્યાદિ બોલે તો આશાતના. કારણ કે ગુરુ બોલાવે
૧ પદ્ધ એટલે પ્રચુર-ઘણું ઘણું આપવું એવો પણ અર્થ છે.
૨ અહિં “ ખદ્ધાદિ અદન ” એ પણ આશાતના કહી છે, જેમાં ખદ્ધ એટલે પ્રચુર -ઘણું અર્થ થાય છે તે પ્રચુર આદિ આહારવાળો અર્થ ભણનારને દીર્ઘ અને સુગમ ન હોવાના કારણથી કહ્યો નથી.
૧ ઈતિ પ્રવ૦ સારો અને ધર્મ સં. વૃત્તિ.
૨ વર્તમાનમાં એ વચન પ્રચલિત નથી, તો પણ તુર્ત કો કહીને ઉઠવું તે ( પ્રચલિત ) રિવાજ પણ વિનય ભર્યો છે.