________________
૧૫૪
શ્રી ગુરૂવંદન ભાષ્ય.
વિશ ઇત્યાદિ કહીને અથવા તે કથા પુન: સમજાવીને ચાલતી કથામાં વ્યાઘાત-ભંગ કરે તે આશાતના
૨૮ પરિષદુ મે-ગુરુ કથા કહેતા હોય, અને સભા પણ કથાના રસમાં એકતાન થઈ રહી હોય, તેટલામાં શિષ્ય આવીને કહે કે હવે કયાં સુધી કથા લંબાવવી છે? આહાર પાણીને અવસર થઈ ગયો અથવા પિરૂષી વેળા પણ થઈ ગઈ ઈત્યાદિ કહી પરિષદૂસભા (જનના ચિત્ત) ને ભંગ કરે ( તેમજ સભાજને પણ કેટલાક ઉઠી ઉઠીને ચાલવા માંડે છે તે આશાતના, અથવા એવું કંઈ કહે કે જેથી સભા ભેગી ન થાય તે પણ આશાતના
ર૬ મનસ્થિત કા–ગુરૂ સ્થા કહી રહ્યા બાદ પર્ષદાસભા હજી ઉઠી ગઈ ન હોય તેટલામાં પિતાની ચતુરાઈ દર્શાવવા ગુરૂએ વ્યાખ્યાનમાં કહેલી કથાને અથવા અર્થને વિશેષ વિસ્તાર કહી બતાવે તે આશાતના - રૂ. સંથારપાઇન-ગુરૂની શવ્યાને અને સંથારા વિગેરને પિતાને પગ લગાડ, તેમજ આજ્ઞા વિના હાથ લગાડ, તથા તેમ કરીને પણ ગુરૂને તે દોષ ખમાવે નહિં આશાતના જાણવી. કારણ કે ગુરૂની પેઠે ગુરૂનાં ઉપકરણ પણ પૂજ્ય છે માટે શિષ્યને ધર્મ છે કે ગુરૂનાં ઉપકરણને પણ પગ વિગેરે લગાડ નહિ અને આજ્ઞા વિના સ્પર્શ પણ કરે નહિં અને જે સ્પર્શ થઈ જાય તો ફરીથી એમ નહિ કરૂં” એમ બોલી અપરાધ ખમાવા [ અહિં શરીર પ્રમાણી (વા હાથની), શયા અને અઢી હાથને સંથારે જાણ ]
રૂ સંથારાવસ્થાન-ગુરૂની શવ્યા તથા સંથારા વિગેરે ઉપર અવરથાન-ઉભા રહેવું (તથા ઉપલક્ષણથી) બેસવું, સૂવું, તે આશાતના
રૂર યુવાનન–ગુરૂથી અથવા ગુરૂની આગળ તેમના કરતાં ઉંચા આસન ઉપર બેસે તે આશાતના
૨ તરિ મારુ કદ ન ના મિત્ર–ઇતિ પ્રવ૦ સારે વચનાતું. ( ૨ ઉપલક્ષણથી ગુરુનાં વસ્ત્રાદિકથી અધિક મૂલ્યવાળાં વસ્ત્રાદિક વાપરવાં તે પણ આશાતના એમાં અંતર્ગત સંભવે છે.