________________
૩ર
શ્રી ચૈત્યવન ભાષ્ય.
પ્રભુથી કેટલે દૂર બેસવું તે દર્શાવ્યું, એમાં દેહરાસર ઘણુ ન્હાનું હાય તેા ૯ હાથથી પણ ન્યૂન અવગ્રહ થાય છે, તે કારણથીજ બીજા આચાર્યાએ ૦ા-૧-૨-૩-૯-૧૦-૧૫-૧૭–૩૦૪૦૫૦-૬૦ હાથ, એમ ૧૨ પ્રકારના પણ અવગ્રહ કહ્યા છે, અર્થાત્ પ્રભુને પેાતાના ઉચ્છવાસાદિ ન લાગે ( =ન સ્પર્શે ) તે પ્રમાણે વવું, " કૃતિ ચતુર્થ અવપ્રકારમ્ |
યતા——હવે આ ગાથામાં ૩ પ્રકારની ચૈત્યવંદનાનુ પાંચમું દ્વાર કહેવાયછે नमुक्कारेण जहन्ना, चिड़वंदण मज्झ दंडथुइजुअला । पणदंड थुइचउक्कग-थय पणिहाणेहिं उक्कोसा || २३ ॥
શબ્દા
नमुक्कारेण = નમસ્કાર વડે નહન્નાવિદ્ =જઘન્ય ચત્યવંદના મા = ઃ મધ્યમ ચૈત્યવંદના दंड = દંડક અને
पदंड
थुइचउक्कग =
પાંચ દંડક ૪ થાય થય = સ્તવ, સ્તવન.
पणिहाणेहिं = ૩ પ્રણિધાન
=
=
थुइ સ્તુતિના, થાયના. નુઞજા = યુગલ (એ) વાર્તા
સૂત્રવડે ગોતા = ઉત્કૃષ્ટ ચૈત્યવંદના ગાથાર્થ-એક નમસ્કાર વડે જઘન્ય ચૈત્યવંદના થાય છે, દંડક અને સ્તુતિના યુગલવડે મધ્યમ ચૈત્યવંદના થાય છે, અને (૫) દંડક—(૪) થાય—સ્તવન તથા ત્રણ પ્રણિધાન સૂત્રવડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. ૫ ૨૩ ૫
માવાર્થ:-—અહિં નમસ્કાર વડે ” એટલે અંજલિબદ્ધ પ્રણામ માત્ર વડે, અથવા નોળિા ઇત્યાદિ એક પુરુષ નમસ્કાર વડે, અથવા ૧ શ્લોક વડે, અથવા (૧૦૯ સુધીના ) ઘણા ક્લાકે વડે, અથવા ૧ નમ્રુત્યુણ રૂપ નમસ્કાર વડે એમ
૧ બીજા કોઈપણ સૂત્ર વિના કેવળ નમ્રુત્યુણ વડે ઇન્દ્રાદિ દેવા ચૈત્યવંદના ત્યાં રહ્યા છતા કરે છે, તે વિધિ મનુષ્ય માટે પ્રચલિત નથી,