SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર શ્રી ચૈત્યવન ભાષ્ય. પ્રભુથી કેટલે દૂર બેસવું તે દર્શાવ્યું, એમાં દેહરાસર ઘણુ ન્હાનું હાય તેા ૯ હાથથી પણ ન્યૂન અવગ્રહ થાય છે, તે કારણથીજ બીજા આચાર્યાએ ૦ા-૧-૨-૩-૯-૧૦-૧૫-૧૭–૩૦૪૦૫૦-૬૦ હાથ, એમ ૧૨ પ્રકારના પણ અવગ્રહ કહ્યા છે, અર્થાત્ પ્રભુને પેાતાના ઉચ્છવાસાદિ ન લાગે ( =ન સ્પર્શે ) તે પ્રમાણે વવું, " કૃતિ ચતુર્થ અવપ્રકારમ્ | યતા——હવે આ ગાથામાં ૩ પ્રકારની ચૈત્યવંદનાનુ પાંચમું દ્વાર કહેવાયછે नमुक्कारेण जहन्ना, चिड़वंदण मज्झ दंडथुइजुअला । पणदंड थुइचउक्कग-थय पणिहाणेहिं उक्कोसा || २३ ॥ શબ્દા नमुक्कारेण = નમસ્કાર વડે નહન્નાવિદ્ =જઘન્ય ચત્યવંદના મા = ઃ મધ્યમ ચૈત્યવંદના दंड = દંડક અને पदंड थुइचउक्कग = પાંચ દંડક ૪ થાય થય = સ્તવ, સ્તવન. पणिहाणेहिं = ૩ પ્રણિધાન = = थुइ સ્તુતિના, થાયના. નુઞજા = યુગલ (એ) વાર્તા સૂત્રવડે ગોતા = ઉત્કૃષ્ટ ચૈત્યવંદના ગાથાર્થ-એક નમસ્કાર વડે જઘન્ય ચૈત્યવંદના થાય છે, દંડક અને સ્તુતિના યુગલવડે મધ્યમ ચૈત્યવંદના થાય છે, અને (૫) દંડક—(૪) થાય—સ્તવન તથા ત્રણ પ્રણિધાન સૂત્રવડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. ૫ ૨૩ ૫ માવાર્થ:-—અહિં નમસ્કાર વડે ” એટલે અંજલિબદ્ધ પ્રણામ માત્ર વડે, અથવા નોળિા ઇત્યાદિ એક પુરુષ નમસ્કાર વડે, અથવા ૧ શ્લોક વડે, અથવા (૧૦૯ સુધીના ) ઘણા ક્લાકે વડે, અથવા ૧ નમ્રુત્યુણ રૂપ નમસ્કાર વડે એમ ૧ બીજા કોઈપણ સૂત્ર વિના કેવળ નમ્રુત્યુણ વડે ઇન્દ્રાદિ દેવા ચૈત્યવંદના ત્યાં રહ્યા છતા કરે છે, તે વિધિ મનુષ્ય માટે પ્રચલિત નથી,
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy