________________
દ્વાર ૩-૪ થું. (બે દિશિ-ત્રણ અવગ્રહનું સ્વરૂપ.) ૩૧
Jવતર –આ ગાથામાં બે દિશિનું ૩ જું દ્વાર અને ૩ અવગ્રહરૂપ ૪ થું દ્વાર દર્શાવે છે. वंदंति जिणे दाहिण-दिसिट्ठिया पुरुस वामदिसि
નારા नव कर जहन्न सट्ठी--कर जि? मज्झुग्गहो सेसो
| | ૨૨ |
શબ્દાર્થ – ક્રિયા = રહીને રહ્યા હતા સ = ૬૦ હાથી વારિરિ = ડાબી બાજુ વિદૃ = ઉત્કૃષ્ટ સર = હાથ
મા ૩ = મધ્યમ
અવગ્રહ - નાથાર્થ –શ્રી જિનેશ્વરની દક્ષિણ દિશાએ (જમણી બાજુ) રહીને પુરુષ વંદના કરે, અને ડાબી દિશામાં રહીને સ્ત્રીઓ વંદના કરે છે એ બે દિશિનું ત્રીજું દ્વાર કહ્યું છે તથા પ્રભુથી જઘન્ય અવગ્રહ (ચૈત્યવંદન કરવા માટે બેસવાનું છેટું) ૮ હાથ અને ઉત્કૃષ્ટ અવગ્રહ ૬૦ હાથ રાખ, શેષ સર્વે અવગ્રહ (૯ થી
અધિક અને ૬૦ થી ન્યૂન તે સર્વ) મધ્યમ અવગ્રહ જાણવા. છે ઇતિ અવગ્રહદ્વાર છે
માવાર્થ ત્રીજા દ્વારને ભાવાર્થ સુગમ છે, / ત તીર્થ બ્રિટિશ-દાર છે અને ૪ થા દ્વારમાં ચૈત્યવંદન કરતી વખતે આડંબરને ડોળ કહી વખેડી કાઢે છે, તે બિચારા આડંબર વસ્તુનેજ ઓળખી શકતા નથી. તથા પ્રથમ કહેલા અ૫ધિક સંબંધિ પણ પાંચ અભિગમ અહિં યથાયોગ્ય અનુગતજ જાણુંવા.
૧ ધર્મની પ્રધાનતા પુરૂષને અંગે હોવાથી અથવા ધર્મમાં પુરુષની પ્રધાનતા હોવાથી એજ વિધિ ઉચિત છે.
૨ આ અવગ્રહ તે ગભારાથી બહાર બેસવા સંબંધિ જાગુ, કારણ કે ગભારામાં તો અંગપૂજા માટે જ જવાનું અને બેસવાનું હોય છે, પરંતુ ત્યાં બેસી ચૈિત્યવંદન થાય નહિ.