________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય.
अवतरण- -આ ગાથામાં બીજી રીતે પાંચ પ્રકારના અભિગમ મહર્ધિક ( રાજા વિગેરે) તે અંગે દર્શાવે છે— इय पंचविहाभिगमो, अहवा मुच्चंति रायचिन्हाई | खग्गं छत्तोवाणह, मउडं चमरे अ पंचमए ॥ २१ ॥
શબ્દાઃ——
૩૦
રૂચ = એ ( પૂર્વે કહેલા ) વિદ્યામિનમો = ૫ પ્રકારના અભિગમ છે.
અહવા = અથવા, બીજી રીતે મુજ્યંતિ = મૂકે, છેડે રાચિન્હારૂં = રાજચિન્હો
વર્ગ = ખડ્ગ
છત્ત = ત્ર
વાળદ = ઉપાનહ, માજડી મગરું = મુકુટ સમરે = ચામર પંચમ= = પાંચમું
ગાથાર્થ:—એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહેલા ૫ પ્રકારનો અભિગમ જાણવા, અથવા બીજી રીતે રાજા હોય તેા ખડ્ગછત્ર-મેાજડી- મુકુટ અને ચામર એ ૫ રાજચિન્હો છેડીને ચૈત્યમાં પ્રવેશ કરે તે પણ ૫ પ્રકારના અભિગમ જાણવા ારા
માવાર્થ:—અહિં દર્શન કરવા આવનાર રાજા હેાય તા રાજાએ ૫ રાજચન્હો છેડીને જ ચૈત્યમાં પ્રવેશ કરવા. કારણકે ત્રણ ભુવનના રાળ દેવાધિદેવ શ્રાજિનેન્દ્રપ્રભુ આગળ પેાતાનુ રાજાપણુ દર્શાવવું તે અત્યંત અવિનય છે, પ્રભુ પાસે તે સેવક ભાવ જ દર્શાવવાના હેાય છે. પ્રભુના સેવક બનવું તે પણ પરમ ભાગ્ય હાય તાજ અને. ॥ કૃત્તિ અમિયમપંચતં દ્વિતીય દ્વારમ્ ॥
* અહિં મુકુટ એટલે શિરેાવેષ્ટન ઉપર રાજચન્હ તરીકે જે - ગાવાળા ( કલગીવાળા ) તાજ પહેરાય છે તે જાણવા, પરન્તુ શિરવેશન નહિં, કારણકે ઉઘાડા મસ્તકે પ્રભુ પાસે જવાય નહિં.
૧ રાજા વગેરે ઋદ્ધિવાન શ્રાવકેાએ પેાતાની દ્ધિ અનુસાર મેટા આડંબરપૂર્વક પરિવાર સહિત પ્રભુને વંદન કરવા જવું, જેથી અનેક જીવેાને પ્રભુ પ્રત્યે ભક્તિરાગ જાગતાં તેએ સમ્યક્ત્વાદિ લાભ પામે. આડંબર એ ધર્મ પામવાનું મહાન્ નિમિત્ત છે, અને તે સર્વને અનુભવ સિદ્ધ છે. જેએ