________________
દ્વાર ૨ . (પાંચ અભિગમનું સ્વરૂપ, )
૨૯
શબ્દાર્થ વિજ્ઞવૅ = સચિત્ત દ્રવ્યોનો ઉત્તરાખંજુ = ઉત્તરીય વસ્ત્ર, ૩sur = ત્યાગ વિત્ત મgશ્વ = અચિત્તને સંગદિ= બે હાથ જોડવા
અત્યાગ | સિર = મસ્તકે લગાડવા, મr uત્ત = મનની એકાગ્રતા | નિr = જિનેશ્વરને HIT = અખંડ વસવિશેષ
દેખતાં જ માથાર્થ –પિતાની પાસેનાં પિતાને સુંઘવાનાં ફુલ અથવા પહેરેલી ફલની માળા આદિ સચિત્ત દ્રવ્ય છોડીને ચેત્યમાં પ્રવેશ કરો. તે પહેલો અભિગમ. પહેરેલાં આભરણ વસ્ત્ર નાણું આદિ છોડવાં તે ૨ જે ભિગમ મનની એકાગ્રતા રાખવી તે ૩ જે અભિગમ. બન્ને છેડે દશીઓવાળું અને વચ્ચે ન સાંધેલું અખંડ ઉત્તરાસંગ (બેસ) રાખવું તે ૪ થે અભિગમ અને પ્રભુને દેખતાંજ નમો નિuri કહી અંજલિપૂર્વક મસ્તકે પ્રણામ કરે તે ૫ મે અભિગમ, આ પાંચે અભિગમ શ્રીજિનેન્દ્ર પ્રભુ પાસે જતાં સાચવવા. (આ ૫ અભિગમ વિશેષતઃ અલ્પદ્ધિવાળા શ્રાવકને અંગે કહ્યું છે. )
તે પોતાને ખાવાની પીવાની અને સુંઘવાની ચીજો અચિત્ત હોય તોપણ પ્રભુની દ્રષ્ટિએ ન પડે તેમ ચૈત્યબહાર છોડીને પ્રવેશ કર, અને જે દિગત થઈ હોય તો તે ચીજે પિતાના ઉપયોગમાં લઈ શકાય નહિ, એવી પણ પ્રાચીન આચરણ પ્રભુને વિનય સાચવવા ૫ છે.
ર છે કે આ વિધિ અંગપૂજા તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરનાર માટે છે, છતાં બીજા પુરુષે પણ પાઘડી અને ખેસ સહિત જ પ્રભુ પાસે જવું. નહિતર પ્રભુ પ્રત્યેને અવિનય ગણાય. પુનઃ પૂજા વખતે પુરુષે ૨ વસ્ત્ર અને સ્ત્રીએ જઘન્યથી ૩ વસ્ત્ર રાખવાં, અને અંગપૂજા તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદન વખતે ખેસ અવશ્ય રાખવો.
૩ સ્ત્રીઓએ અંજલિ જોડી મસ્તક નમાવવું પણ અંજલિ સહ હાથ ઉંચા કરી મસ્તકે લગાડવા નહિં તે પ્રથમ ૮ મી ગાથાના અર્થ પ્રસંગે કહેવાઈ ગયું છે, તેમજ સ્ત્રીઓ વસ્ત્રાવૃત્ત અંગવાળી જ હોય. માટે સ્ત્રીઓને –પ મા અભિગમનો યથાયોગ્ય નિષેધ કહ્યો છે.