________________
૪૦
શ્રી ચિત્યવંદન ભાષ્ય,
સુધીની બે ગાથાજ ગણવી. એ પ્રમાણે ૯ સૂત્રોના વર્ણ ૧૧૬૪૭ થાય છે,
વિતરણ–આ ગાથામાં ૧૮૧ પદનું ૮ મું દ્વાર કહે છે– नव-बत्तीस-तितीसा, तिचत्त-अडवीस-सोल वीस पया मंगल-इरिया-सकत्थयाश्सुं एगसीइसयं ॥ २८॥
શબ્દાર્થ:સુગમ છે– જાથાર્થ-મંગલ (નવકાર) સૂનાં ૯પદ છે, દરિયાવહીનાં ૩૨ પદ છે, શકસ્તવનાં ૩૩, ચેત્યસ્તવનાં ૪૩, નામસ્તવનાં ૨૮, શ્રુતસ્તવનાં ૧૬, અને સિદ્ધસ્તવનાં ૨૦ પદ છે. એ પ્રમાણે સર્વ ૧૮૧ પદ છે. ર૮ (અહિં ૭ સૂજ ગણ્યાં છે).
માવાર્થ-પૂર્વે અક્ષરની ગણત્રીમાં કહ્યા પ્રમાણેજ પદની ગણત્રી તે તે અક્ષર સુધીની કરી છે એમ અહિં ન જાણવું, પરન્તુ કેટલાંક સૂત્રમાં તો ભિન્ન રીતે પણ પદ ગણત્રી કરી છે, તે આ પ્રમાણે-નવકાર સંપૂર્ણ, ઇરિયાવહીમાં “કામિકાઉસ્સગ્ગ સુધી, નમુત્થણમાં “અભયાણું” સુધી, ચેત્યસ્તવમાં સંપૂર્ણ અજથ્થ સુધી, લેગસ્ટમાં “મમ દિનુ સુધી, પુખરવરદીમાં સંપૂર્ણ ૪ ગાથા સુધી, સિદ્ધાણં૦ માં સંપૂર્ણ ૫ ગાથા સુધી (વૈયાવચ્ચ૦આદિ નહિ), એ પ્રમાણે વર્ણની ગણત્રીથી ભિન્ન રીતે ૧૮૧ પદની ગણત્રી કરી છે. આ ભિન્ન ગણત્રી પ્રાય: સંપદાઓને અનુસરીને કરેલી છે, જેથી સંપદાઓ અને પદની ગણત્રી એક સરખી રીતે છે, અને વર્ણની ગણત્રી ભિન્ન રીતે છે, - ૧ ભાષ્યની અવસૂરિમાં કહ્યું છે કે-વારંવાર બોલાતાં અન્નચ્છ સૂત્રોના વર્ણ સહિત ૨૩૮૪ અથવા “ઈએણું” પાઠથી ૨૩૮૯ અક્ષર થાય છે, અને (તેમાં પર્યન્ત) બીજીવાર બેલાતા નમુસ્કુર્ણના ર૯૭ અક્ષર ઉમેરતાં ૨૬૮૧ અને ઉઈએણું પાઠ પ્રમાણે ૨૬૮૬ અક્ષર થાય છે. શેષ સ્તુતિ અને સ્તોત્રાદિકના અક્ષરોની નિયત સંખ્યા ન હોવાથી તેના વર્ણ ગણત્રીમાં ગણાતા નથી.