________________
દ્વાર ૮ મું (૧૬૪૭ વર્ણ).
૩૯
ગણત્રી પ્રમાણે નવકારના ૬૮ વર્ણ છે, ખમાસમણના ૨૮ વર્ણ, ઈરિયાવહિના ૧૦૦ વર્ણ, શકસ્તવના (નમુત્થણુના) ૨૯૭ વર્ણ, ચૈત્યસ્તવના (અરિ૦ ચેઈટ ના) રર૯ વર્ણ નામસ્તવના (લેગ
સના) ર૬૦ વર્ણ, શ્રુતસ્તવના (પુખરવર દીના) ૨૧૬ વર્ણ, સિદ્ધસ્તવન (સિદ્ધાણં બુદ્ધાણના) ૧૯૮ વર્ણ, ત્રણ પ્રણિધાનના (જાવંતિ ચેઇટ-જાવંતકવિ-જયવીરાયના) ૧૫૨ વર્ણ, એ બીજીવાર નહિ ઉચ્ચારેલા-ગણેલા (= અદ્વિરુક્ત) વર્ણ ૧૬૪૭ થાય છે પરદારહા (આ બે ગાથાને મિશ્ર અર્થ છે).
માવા –સુગમ છે. વિશેષ એજ કે-અહિં નવકાર તે પંચ મહામંગલ સૂત્ર “હવઈ મંગલં સુધી. ખમાસમણુ તે છોભ વંદન સૂવ. ઇરિયાવહિ તે પ્રતિક્રમણ શ્રુતસ્કંધ “ઈચ્છામિ પડિકમિઉ" થી "ામિકાઉસ્સગ્ન સુધી (અન્નથ્થ૦ નહિ). નમુભુ તે શકસ્તવ અથવા પ્રણિપાત દંડક કહેવાય છે, અને તે અહિ
બે તિવિહેણ વંદામિર સુધી જાણવું, ચૈત્યસ્તવ દંડક તે અરિહંત ચેઇ૦ થી ૩અશ્વત્થ ઉસસિએણું સંપૂર્ણ સુધી જાણ. લોગસ્સ તે નામસ્તવ કહેવાય અને તે બસવ્વલાએ એ ૪ અક્ષર સહિત જાણવો, પુખરવરદી તે શ્રુતસ્તવ “સુઅસ્સે ભગવઓ એ ૭ અક્ષર સહિત જાણો. સિદ્ધાણં બુદ્વાણું તે સિદ્ધસ્તવ કહેવાય, અને તેના ૧૯૮ અક્ષર “સમ્મક્રિિ સમાહિગાણું” સુધીના ગણવા, અને ત્રણ પ્રણિધાન સૂત્રમાં જાવંતિચેક-જાવંત કેવિટ-અને જયવીરાયમાં આભવમખેડા
૧ “હોઇ મંગલં” એ મતાન્તર પાઠથી ૬૭ અક્ષર થાય તે ઈષ્ટ નથી. ર અન્નત્થ એ કાર્યોત્સર્ગ દંડક (ચૈત્યસ્તવ) માં ગણાશે.
કે આ પાઠમાં “ઉર્ફએણ” ને બદલે “ઉઇએણું” પાઠ કેટલાક આચાર્યો કહે છે, તેઓના મતે ૨૩૦ અક્ષર પણ (ત્યસ્તવના) થાય, જેથી ૧૬૪૭ ના સ્થાને ૧૬૪૮ અને ૨૩૮૪ ના સ્થાને ૨૩૮૯ અક્ષર થાય, એમ અવસૂરિમાં કહ્યું છે.
૪ નમુથુણંથી સિદ્ધારા સુધીના ૫ દંડકમાં ૧૨૦૦ અદ્વિરુક્ત અક્ષર થાય છે.