________________
દ્વાર ૯-૧૦ ૩ (૧૮૧ ૫–૮૭ સંપદા).
૪૧
પુન: અહિં` પદ તે એક શબ્દનું પણ હોય છે, અને ઘણા શબ્દાનું પણ હોય છે, કારણ કે વિવક્ષિત અની સમાપ્તિ થાય ત્યાં સુધીમાં એક અથવા અનેક શબ્દોનું વાક્ય તે પદ ગણાય છે માટે.
તથા સભ્યલાએ-મુઅસ ભગવઓ-વેયાવચ્ચગરાણ–સતિગરાણ-સમ્મિિર્ષં સમાહિગરાણ —એ પાંચ પદેાના વણ જો કે પાતપોતાના દંડકોમાં ગણ્યા છે,પરન્તુ એ પાંચની સ’પદાએ ગણી નથી તે કારણથી પદની ગણત્રી પણ કરી નથી, માટે એ પાંચ પદ ૧૮૧ પદ્મથી ઉપરાન્ત જાણવાં. તેમજ ઈચ્છામિ ખમા૦-૩ પ્રાણિધાન સૂત્ર અને “જે આ અઇયા સિદ્ધા” એ ગાથાનાં ૪ પદ એ સર્વ પદમાં અને સંપદામાં અન્તત થતાં નથી. કોઇપણ કારણ વિચારીને શ્રી પૂર્વચાર્યાએ એ સૂત્રેા તથા ગાથા વિગેરેના વ ગણ્યા છે, પરન્તુ પદ તથા સ`પદાઓ ગણેલ નથી એમ ભાષ્યની અવરમાં કહ્યું છે.
હ
ગવતર્Ī--પૂર્વ ગાથામાં જે ૭ ચૈત્યવંદન સૂત્રોનાં પદ કહ્યાં તેજ ૭ સૂત્રાની સપા આ ગાથામાં કહેવાય છેअट्ठट्ठनवट्ठय अट्ठवीस सोलस य वीस वीसामा । कमसो मंगल इरिया सक्कथयाईसु सगनउई ॥ २९ ॥ શબ્દા : મુગમ છે.
થાર્થ:—અનુક્રમે નવકારની ૮, રિયાવહીની ૮, શક્રસ્તવાદિકની એટલે શક્રસ્તવની ૯, ચૈત્યસ્તવ (અરિહંત ચેકચાણ) ની ૮, લેગસ્સની ૨૮, શ્રુતસ્તવ (પુખ્ખરવરદી)ની ૧૬, અને સિદ્ધાણ ંની ૨૦ એ પ્રમાણે સર્વમળી ૯૯ સંપદા થાય
છે. ૫ ૨૯ ૫
માત્રાર્થ:—આ સંપદાઆની ( એટલે મહાપદની અથવા વિસામાની) ગણત્રી પણ પદ્મને અનુસરીને છે, જેથી જેવાં જેનાં પદ્મ ગણ્યાં નથી તેની સપા પણ ગણી નથી. જેથી ઇચ્છામિખ મા૦ સૂત્ર- જેએ અયા” ની ૧ ગાથા-અને સવ્વલાએ ઇત્યાદિની સંપદાઓ પણ અહિં ગણી નથી. અહિં સંપદાનુંપ્રયાજન તે તે સ્થાને વિશ્રામ કરવા માટે છે. તથા જ્યાં જ્યાં ૪