________________
દ્વાર ૫ મું (૬ વિગઈનાં ૩૦ નીવિયાતાં). ર૧૭
ભાવવાળી બને છે, તે નિર્વિતિ (નીવિયાતું) ગણાય છે, તેમાં પ્રથમ દૂધ વિગઈનાં ૫ નીવિયાતાં કહેવાય છે– પચસાહિ-સ્વર-વેરાવહિદિ સુવિફાયા दरक बहु अप्पतंदुल, तच्चुन्नबिलसहियदुध||३२॥
| શબ્દાર્થ – થરાદ પય શાટી, દુધ | તપુ તેનું (તંદુલનું) ચૂર્ણ
શાટિકા. વિચા=વિકૃતિગત, ની
(ચેખા વિગેરેને લેટ ) વિયાતાં વિસ્ટઃખટાશ પુર-કાક્ષ
માથાર્થ દ્રાક્ષ સહિત રાંધેલું દૂધ (પ્રાય: બાસુદી તે ) જારી કહેવાય, ઘણું તંદૂલ-ચોખા વિગેરે સહિત સંધેલું દૂધ ક્ષાર (ખીર ) કહેવાય, અલ્પ તંદૂલ સહિત રાંધેલું દૂધ ઉથા કહેવાય, તંદૂલના ચૂર્ણ (લેટ) સહિત રાંધેલું દૂધ
* હાલમાં થતી બાસુદી કક્ષાદિ રહિત ફકત દૂધ ઉકાળીનેજ બનાવવામાં આવે છે. માટે નીવિયાતામાં જેમ દૂધપાક દ્રષ્ટિગોચર થાય છે તેમ બાસુદી દ્રષ્ટિગોચર થતી નથી. કારણ કે અન્ય યોગ્ય દ્રવ્યોના સંયોગ વિના વિકૃતિ દ્રવ્યો નિર્વિકૃતિ થતાં નથી. એવો ૩૭ મી ગાથામાં કહેલા ભાવાર્થ પણ હેતુરૂપ સંભવે છે.
૧ વર્તમાનમાં કંઇક સ્થાને રાંધેલો ભાત નાખીને અને કંઈક સ્થાને ચેખા નાખીને પણ ખીર બનાવવામાં આવે છે, અને તે દૂધપાક જેટલી ઘણી જડી નહિ પરંતુ થોડી જડી બનાવાય છે. કારણ કે ઘણી જડી કરવા જતાં ચોખાં વધારે નાખેલા હોવાથી દૂધ ચોખા અને પિંડરૂપ થઈ જાય. એ રીતે દેશ દેશની પદ્ધતિ પ્રમાણે ખીર જુદી જુદી રીતે બનાવાય છે.
૨ એ ચિને પ્રવ૦ સારેવૃત્તિમાં દૂધની કાંજી તરીકે ઓળખાવી છે, તથા વર્તમાનમાં જે દૂધપાક કહેવાય છે તેનેજ અહિં જોયા કહેલ છે. એમાં ચેખા અલ્પ આવવાથી ( એક શેર દૂધમાં લગભગ ૧ તેલો જેટલા આવવાથી ) ઘણે ઉકાળીને જાડો બનાવવામાં આવે છે.