________________
૨૧૮
પ્રત્યાખ્યાન ભાષ્ય,
દિવ કહેવાય, અને ( કાંજી આદિ ) ખાટા પદાર્થ સાથે રાંધેલું દૂધ *સુધારી કહેવાય છે. [ એ પાંચ રીતે રંધાયેલું દૂધ તે દૂધની પાંચ અવિગઈ-નીવિયાતાં ગણાય, જેથી ગવા ઉપધાન સંબંધિ નવિના પચ્ચખાણમાં દૂધનાં એ પાંચ નીવિયાતાં કહ્યું પરંતુ બીજી નીધિમાં નહિ કરા
ભાવાર્થ-ગાથાના અર્થને અનુસાર સુગમ છે. તથા ગાથામાં કહેલ દિપે એ પદ “દખ) ઇત્યાદિ દરેક શબ્દની સાથે સંબંધવાળું છે, અને તણૂંઢ એ પદ બહુ એને અ૫ એ બે શબ્દ સાથે સંબંધવાળું છે.
વેતર–હવે આ ગાથામાં ઘી તથા દહીં વિગઇનાં પાંચ નીવિયાતાં કહેવાય છે-- निभंजण-वीसंदण-पक्कोसहितरिय-किट्टि-पक्कघयं । दहिए करंब-सिहरिण-सलवणदहि-घोल घोलवडा ३३
શબ્દાર્થ – નિમંગળ-નિર્ભજન ઘી | પયૉ પકાવેલું ઘી વસંv=વિસ્પંદન ઘી
v=દહીંમાં દહીંનાં પર=પકાવેલી, ઉકાળેલી મોદી-ઓષધી-વનસ્પતિ
શિખંડ તf=ધીની) તરી
રોજ છાણેલું ગાળેલું દહીં જાથાર્થ-પકવાન્ન તળાઈ રહ્યા બાદ કઢાઈમાં વધેલું બળેલું ઘી તે નિર્માન, તથા દહીંની તર અને લેટ એ બે મેળવીને બનાવેલ કુલેર તે વોરંવન, આષધિ (=વનસ્પતિ વિશેષ) : * કેટલાક આચાર્યો દુગ્વાટીને બદલે બહલિકા કહે છે, કે જે પ્રાયઃ તુર્ત વીઆયલી ભેંસ વિગેરેના દૂધની બને છે અને તે “ બળી” કહેવાય છે.
૧ સિદ્ધાતોમાં તે અર્ધ બળેલા ઘીમાં તંદૂલ નાખીને બનાવેલ ભજન વિશેષ તે વિવંદન એમ કહ્યું છે.