________________
પ્રત્યાખ્યાન ભાષ્ય.
તમાલપત્ર-એલચી—લવિંગ-બિડલવણ-અજમેાદ—પીપરીમૂળ
૧૯૦
( ગાડા )—ચિણિકખામા માથ-કાંટાસેલિઆ-કપૂર-હરડાં,– એહુડાં, માવળ છાલ-ધાવડી છાલ-ખેરની છાલ-ખીજડા છાલતથા એનાં પત્ર-સાપારી-હિંગ-જવાસામૂળ—ખાવચી–તુળસી– કચૂરા-તજ-સ’ચળ-પુષ્કરમૂળ તથા તંબાલ—રિયાલી સુવા ઈત્યાદિ વિહારમાં કલ્પે
એમાં જીરુ સ્વાદિમમાં અને ખાદિમમાં પણ ગણાય એમ બે મત છે. તથા અજમાને પણ કેટલાક આચાર્ચો ખાદિમ કહે છે.
તથા મધ-ગાળ-ખાંડ-સાકર—પણ સ્વાદિમમાં ગણાય, પરન્તુ તૃપ્તિ કરનાર હેાવાથી વિહારમાં કાપે નહિ,
અનાહારી વસ્તુઓ——લિમડાનાં અંગ ( પત્ર-છાલ-કાઠકુળ-કુલ વિગેરે ) ગામૂત્ર વગેરે મૂત્ર-ગળા-કડ-કરિયાતુ-અતિવિષ-ચીડ-રાખ-હળદર્-ઉપલેટ-વજ—હરડે એહુડાં-આમળાં
આવળ છાલ-ધમાસા-નાહિ-આસંધિ-રિંગણી-એળીએ-ગુગળખેરડી–ક થેરી–કેરમૂળ-પૂ.આડ–મછા-બાળ-ચિત્રક-કુદ-ફટકડી ચિમેડ-શુવર્–આકડા ઇત્યાદિ જે વસ્તુ ખાવામાં અનિષ્ટ સ્વાદવાળી હાય, તે આનાહારી જાણવી.
અવતરણ—હવે આ ૧૬ મી અને ૧૭ મી ગાથામાં ૨૨ અવરનું ( એટલે ૨૨ આગારમાંથી કયા પચ્ચખ્ખાણમાં કેટલા આગાર હાય ? તે સંધિ ) ? શું દ્વાર કહેવાય છે. दो नवकारि छ पोरिसि, सग पुरिमडे इगासणे अट्ठ | सत्तेगठाणि अंबिलि, अट्ठ पण चउत्थि छप्पाणे ॥ १६ ॥
શબ્દા—ગાથા પ્રમાણે સુગમ છે.
માથાથે—નવકારસીમાં ૨ આગાર, પેરિસીમાં ૬ માગાર, પુરિમઝૂમાં ૭ આગાર, એકાશનમાં ( તથા બિઆસણમાં પણ ) ૮ આગાર, એકટાણામાં ૭ આગાર, આયમિલમાં ૮ આગાર, ૧ હરડે બેહડાં અને આમળાં વિગેરે કેટલીક વસ્તુએ સ્વાદિમમાં અને અણુાહારમાં બન્નેમાં પણુ ગણાય છે.